GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
254 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮ પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અથા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપ૨ પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.

એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે હિંદુલોજિ સીરિઝ'. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખોપ્રસરાવીને ઉડવાનો આનંદચોક્કસ માણી શકશે.
MRP 145
ઘરે બેઠા 140

ઇન્ડેક્સ ખાસ જોજો હિન્દૂ ધર્મ ને જાણવા માંગતા તમામ આ પુસ્તક અવશય વાંચે
ઉપનિષદોમાં શુ છે.pdf
2.1 MB
ઉપનિષદોમાં શુ છે.pdf
સામાજિક વિજ્ઞાન Demo copy.pdf
16 MB
સામાજિક વિજ્ઞાન Demo copy.pdf
MRP 360
ઘરે બેઠા 265
HEAD CLERK DT.12-12-2021 SOCIAL SCIENCE QUESTION WITH ANS.pdf
12.9 MB
HEAD CLERK DT.12-12-2021 SOCIAL SCIENCE QUESTION WITH ANS.pdf
કમ્પ્યુટર_પરિચય_2022_લિબર્ટી_પબ્લિકેશન.pdf
2.3 MB
કમ્પ્યુટર પરિચય 2022 લિબર્ટી પબ્લિકેશન.pdf
MRP 250
ઘરે બેઠા 225
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮ પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકીરહે.

એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખોપ્રસરાવીને ઉડવાનો આનંદચોક્કસ માણી શકશે.