પરીક્ષાની રેસમાં અવ્વલ નંબર લાવો.
મોટેભાગે એવું બને છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન મેળવવું હોય છે. પરીક્ષામાં કેવી રીતે પેપર લખવું, કેવી રીતે પ્રશ્નોના જવાબો આપવા જેવી માહિતી પણ પરીક્ષા આપતા પહેલાં મેળવવી અનિવાર્ય છે.
આ બાબતે યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિવાળું માર્ગદર્શન આપનારા ઓછા હોય છે. માતા-પિતા અને વડીલો માર્ગદર્શન આપે છે, પણ મોટે ભાગે તે વૈજ્ઞાનિક નથી હોતું. આ પુસ્તક આવી ખોટ પૂરી પાડે છે. કોઈપણ વિદ્યાર્થી આ પુસ્તકના વાચનથી પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરી શકશે અને વધુ સારા ગુણ મેળવી શકશે.
ઉદાહરણો આપીને સમજાવ્યું છે કે તૈયારી કેવી રીતે કરી શકાય. તૈયારી માટે ઉપયોગી સ્મરણ-શક્તિનો વિકાસ કૈવી રીતે કરવો, તૈયારીની મનોવૈજ્ઞાનિક રીતો, ઊંચા ગુણ લાવવા ‘ગોલ સેટીંગ’ કેવી રીતે કરવું, શીખવાની પદ્ધતિ, વગેરેની વિગતવાર ચર્ચા આ પુસ્તકમાં કરી છે. ઉપરાંત વિદ્યાર્થીને કામમાં આવે તેવી બાબતો પણ જણાવી છે. પરીક્ષાખંડમાં દાખલ થયા પછી શું કરવું
કે જેથી પૅપર બરાબર લખી શકાય તે અંગે સૂચનો કર્યાં છે.
જો બુદ્ધિપૂર્વક તૈયારી કરવામાં આવે તો ચીલાચાલુ તૈયારી કરતાં ૮૦% જેટલો ફાયદો થાય છે. આપણે જાણીએ છીએ કે
દોડવાની રેસમાં, જે દોડવીર દોડવાની ટૅનિક જાણતો હોય છે અને એ રીતે તૈયારી કરતો હોય છે, તે અન્ય દોડવીર કરતાં આગળ નીકળી જાય છે અને પહેલે નંબરે આવી જાય છે. એટલે તમારે પણ પરીક્ષાની રેસમાં અવ્વલ નંબરે આવવા બુદ્ધિપૂર્વક તૈયારી કરવાની છે અને અમને ખાત્રી છે કે આ પુસ્તક તમને અવશ્ય સહાયરૂપ થશે. તમે અવ્વલ નંબરે આવવા માટેની લાયકાત ધરાવતા થઈ જશો.
ઇન્ડેક્સ જોજો વધારે ખ્યાલ આવશે
મોટેભાગે એવું બને છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન મેળવવું હોય છે. પરીક્ષામાં કેવી રીતે પેપર લખવું, કેવી રીતે પ્રશ્નોના જવાબો આપવા જેવી માહિતી પણ પરીક્ષા આપતા પહેલાં મેળવવી અનિવાર્ય છે.
આ બાબતે યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિવાળું માર્ગદર્શન આપનારા ઓછા હોય છે. માતા-પિતા અને વડીલો માર્ગદર્શન આપે છે, પણ મોટે ભાગે તે વૈજ્ઞાનિક નથી હોતું. આ પુસ્તક આવી ખોટ પૂરી પાડે છે. કોઈપણ વિદ્યાર્થી આ પુસ્તકના વાચનથી પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરી શકશે અને વધુ સારા ગુણ મેળવી શકશે.
ઉદાહરણો આપીને સમજાવ્યું છે કે તૈયારી કેવી રીતે કરી શકાય. તૈયારી માટે ઉપયોગી સ્મરણ-શક્તિનો વિકાસ કૈવી રીતે કરવો, તૈયારીની મનોવૈજ્ઞાનિક રીતો, ઊંચા ગુણ લાવવા ‘ગોલ સેટીંગ’ કેવી રીતે કરવું, શીખવાની પદ્ધતિ, વગેરેની વિગતવાર ચર્ચા આ પુસ્તકમાં કરી છે. ઉપરાંત વિદ્યાર્થીને કામમાં આવે તેવી બાબતો પણ જણાવી છે. પરીક્ષાખંડમાં દાખલ થયા પછી શું કરવું
કે જેથી પૅપર બરાબર લખી શકાય તે અંગે સૂચનો કર્યાં છે.
જો બુદ્ધિપૂર્વક તૈયારી કરવામાં આવે તો ચીલાચાલુ તૈયારી કરતાં ૮૦% જેટલો ફાયદો થાય છે. આપણે જાણીએ છીએ કે
દોડવાની રેસમાં, જે દોડવીર દોડવાની ટૅનિક જાણતો હોય છે અને એ રીતે તૈયારી કરતો હોય છે, તે અન્ય દોડવીર કરતાં આગળ નીકળી જાય છે અને પહેલે નંબરે આવી જાય છે. એટલે તમારે પણ પરીક્ષાની રેસમાં અવ્વલ નંબરે આવવા બુદ્ધિપૂર્વક તૈયારી કરવાની છે અને અમને ખાત્રી છે કે આ પુસ્તક તમને અવશ્ય સહાયરૂપ થશે. તમે અવ્વલ નંબરે આવવા માટેની લાયકાત ધરાવતા થઈ જશો.
ઇન્ડેક્સ જોજો વધારે ખ્યાલ આવશે
કલાસ 3 ની કુલ 180 પેપરો
2015 થી 2021 સુધી ના પેપરો જેમાં 28 કેટેગરી પ્રમાણે વિષયોનું વિશ્લેષણ
પોલીસ ભરતી બોર્ડ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત બોર્ડ ના તમામ પેપરોનો સમાવેશ
વારંવાર પુછાતા પ્રશ્નોનુ અલગ થી સમાવેશ, ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નોની સમજૂતી સાથે
લેટેસ્ટ 2022 આવૃત્તિ
2015 થી 2021 સુધી ના પેપરો જેમાં 28 કેટેગરી પ્રમાણે વિષયોનું વિશ્લેષણ
પોલીસ ભરતી બોર્ડ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત બોર્ડ ના તમામ પેપરોનો સમાવેશ
વારંવાર પુછાતા પ્રશ્નોનુ અલગ થી સમાવેશ, ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નોની સમજૂતી સાથે
લેટેસ્ટ 2022 આવૃત્તિ
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉ૫૨ પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે ‘હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસમાણી શકશે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે ‘હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસમાણી શકશે.
ઇન્ડેક્સ ખાસ જોજો હિન્દૂ ધર્મ ને જાણવા માંગતા તમામ આ પુસ્તક અવશય વાંચે