જીવનમાં કોઈ ઓણ ક્ષેત્રે સફળ થવા મેનેજમેન્ટ ની જરૂરરિયાત હોય છે આજના હરિફાઈભર્યા જીવનમાં મેનેજમન્ટ અગત્યનું છે. ચાણક્ય એક એવા યુગપુરુષ જેમણે 2300 વર્ષ પહેલાં રજૂ કરેલું ધર્મ,સમાજ,રાજનીતિ અને કર્મનું જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારીક છે આ પુસ્તકમાં રજુ થયેલા મેનેજમેન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે 2300 વર્ષ પહેલા ચાણક્યએ રચેલા મેનેજમેન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતું આ પુસ્તક છે ચાણક્યમેન્ટ
દરેક જિલ્લા ની
જિલ્લાઓની ભૌગોલિક માહિતી
ઇતિહાસ
પ્રદેશો
વિશેષતા
જોવાલાયક સ્થળો
સાંસ્કૃતિક વારસો
જે તે જિલ્લા વિશે ગુજરાત ની તમામ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 50 થી 100 જેથી તમને વધુ ખ્યાલ આવે
MRP 250
ઘરે બેઠા માત્ર 210
300 પેજ ની જોરદાર Book
જિલ્લાઓની ભૌગોલિક માહિતી
ઇતિહાસ
પ્રદેશો
વિશેષતા
જોવાલાયક સ્થળો
સાંસ્કૃતિક વારસો
જે તે જિલ્લા વિશે ગુજરાત ની તમામ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 50 થી 100 જેથી તમને વધુ ખ્યાલ આવે
MRP 250
ઘરે બેઠા માત્ર 210
300 પેજ ની જોરદાર Book
મા ઉમિયાના 18 મી શતાબ્દી મહોત્સવ નિમિતે સંદેશમાં લખાયેલ લેખો અને માહિતી નું રસપ્રદ પુસ્તક મહાજાતિ પાટીદાર પ્રગટ થયું છે
પુસ્તકમાં અથથી ઇતિ સુધીની પાટીદાર વિશે માહિતી આપેલ છે આપુસ્તક બનાવવાનો આશય પટેલ જ્ઞાતિને એક તાંતણે બાંધવાનો છે દેવેન્દ્ર પટેલ નું સંશોધાત્મક પુસ્તક આવનારી પેઢીને અતીતમાં સરી પડવાની તક પુરી પાડશે
લેઉઆ,કડવા અને આંજણા એ તમામ કૂર્મી ક્ષત્રિયો છે ત્રનેય કુળના કુળદેવી મા પાર્વતી છે ઉમા,અન્નપૂર્ણા,અર્બુદાજી અંજનાદેવી પાર્વતીના નામો છે. આજે લાખો પાટીદારો યુરોપ અને અમેરિકામાં વસે છે લંડન,ન્યુયોર્ક કે શિકાગોની ટેલિફોન ડિરેકટરીમાં પટેલ નામ થી શરૂ થતાં નામોના પાને પાના ભરેલા છે
પાટીદાર સાહસિક જ્ઞાતિ છે પાટીદાર હવે ખેડૂત નહીં એક બીઝનેસમેન, ઉધોગપતિ ,ડોક્ટર અને ધારાશાસ્ત્રી છે એ રાજકારણ માં છે,સાહિત્યકાર છે.
પાટીદારો ની લાક્ષણિકતાઓ છે તેમની જીભ તીખી પણ હદયથી લાગણીશીલ છે એમનું અપમાન કે ઉપેક્ષા કરો તે નારાજ થઈ જાય છે દિલથી પારદર્શક,ભાવુક અને હોંશિયાર હોય છે..
માં ઉમિયાના 18 મી શતાબ્દી રજતજયંતિ મહોત્સવમાં વિશ્વમાંથી લાખો પાટીદાર આવ્યા અને સદીઓ સુધી યાદ રહે એવો પ્રસંગ હતો
આવી તો અનેક વાતો આ પુસ્તક માં છે.
1.કૂર્મી ક્ષત્રિયો લેઉઆ અને કડવા તરીકે ઓળખાય એનો ઇતિહાસ
2.ગુજરાત માં પટેલ શબ્દ ની શરૂઆત કેવી રીતે થઈ?
3.કણબી રાજા વજ્રપાળે ઉમિયાજીનું મંદિર બંધાવ્યું એનો ઇતિહાસ
4.પાવાગઢના પાટણ બાદ પટેલો અમદાવાદ આવ્યા
5.હેમાળા પટેલ રાજમાતા મીનલદેવીના પિતા કેમ
6લેઉઆ પાટીદારોની પહેલી વસાહત અડાલજ
7 ઔરંગઝેબે પાટીદારોને જમીનના માલિક બનાવ્યા
8.બે હજાર વર્ષ પૂર્વે ઊંઝા ભુકમ્પથી નાશ પામ્યું હતું
9.લશ્કરીની હવેલીનીનો વૈભવ એક રજવાડા જેવો હતો
10.ઇરાનથી આવેલા પવિત્ર સંતે વરસાદ વરસાવ્યો
11.આંજણાઓના કુળદેવી માં કાત્યાયની કોણ છે?
12અગ્નિવંશી ક્ષત્રિતો આંજણા તરીકે ઓળખાય
13આંજણાઓ રશિયાના ઉઝબેકિસ્તાનથી આવ્યા
14.રૂપાળી ગંગાને બચાવવા બ્રાહ્મણ કવિ વટલાયો
15 ઊંઝા ગામની પટલાઈ માટે ફાંસી આપવામાં આવી હતી
16.ઊંઝાનો ઇતિહાસ યુદ્ધથી ભરેલ છે
17.કડવા પાટીદારોની અનોખી લગ્નપ્રથા બંધુકા વિવાહ
18એક જમાનામાં વરરાજાની જાન 27 દિવસ ધામા નાખતી
19 પાટડી વિરમગામ અને માન્ડલમાં પાટીદારો રાજા હતા
20.પાટીદારો પ્રમુખસ્વામી મહારાજ અને મુક્તજીવન સ્વામી આપ્યા
21 ચીમનભાઈ પટેલ અખબાર ઉધોગના અગ્રેસર બન્યા
22.શ્વેતક્રાંતિના સર્જક માનસિંહભાઈ
23.અતિતના ગર્કમાં ખોવાઈ ગયેલા પાટીદાર કવિઓ
24.પાટીદારોની ઉત્પત્તિ વિશે ખોટી વાતો પણ ચાલે છે
25.અમેરિકામાં 5 લાખ પાટીદારો વસે છે
26અમેરિકાના પટેલો ને પ્રેસિડેન્ટ પણ ઓળખે વાલા
27પાટીદારના લગ્નગીતો
આ સમગ્ર બાબતો ની સવિસ્તાર માહિતી ,સચિત્ર અને સંપૂર્ણ રંગીન પુસ્તક
બહુ જોરદાર Book
દરેક પાટીદારમિત્ર અને પાટીદાર વિશે જાણવા માંગતા હોય એ અવશ્ય ખરીદે
મારા પાટીદાર મિત્રો અવશ્ય જોશ દાખવે આ પુસ્તક ની ખરીદીમાં
પુસ્તકમાં અથથી ઇતિ સુધીની પાટીદાર વિશે માહિતી આપેલ છે આપુસ્તક બનાવવાનો આશય પટેલ જ્ઞાતિને એક તાંતણે બાંધવાનો છે દેવેન્દ્ર પટેલ નું સંશોધાત્મક પુસ્તક આવનારી પેઢીને અતીતમાં સરી પડવાની તક પુરી પાડશે
લેઉઆ,કડવા અને આંજણા એ તમામ કૂર્મી ક્ષત્રિયો છે ત્રનેય કુળના કુળદેવી મા પાર્વતી છે ઉમા,અન્નપૂર્ણા,અર્બુદાજી અંજનાદેવી પાર્વતીના નામો છે. આજે લાખો પાટીદારો યુરોપ અને અમેરિકામાં વસે છે લંડન,ન્યુયોર્ક કે શિકાગોની ટેલિફોન ડિરેકટરીમાં પટેલ નામ થી શરૂ થતાં નામોના પાને પાના ભરેલા છે
પાટીદાર સાહસિક જ્ઞાતિ છે પાટીદાર હવે ખેડૂત નહીં એક બીઝનેસમેન, ઉધોગપતિ ,ડોક્ટર અને ધારાશાસ્ત્રી છે એ રાજકારણ માં છે,સાહિત્યકાર છે.
પાટીદારો ની લાક્ષણિકતાઓ છે તેમની જીભ તીખી પણ હદયથી લાગણીશીલ છે એમનું અપમાન કે ઉપેક્ષા કરો તે નારાજ થઈ જાય છે દિલથી પારદર્શક,ભાવુક અને હોંશિયાર હોય છે..
માં ઉમિયાના 18 મી શતાબ્દી રજતજયંતિ મહોત્સવમાં વિશ્વમાંથી લાખો પાટીદાર આવ્યા અને સદીઓ સુધી યાદ રહે એવો પ્રસંગ હતો
આવી તો અનેક વાતો આ પુસ્તક માં છે.
1.કૂર્મી ક્ષત્રિયો લેઉઆ અને કડવા તરીકે ઓળખાય એનો ઇતિહાસ
2.ગુજરાત માં પટેલ શબ્દ ની શરૂઆત કેવી રીતે થઈ?
3.કણબી રાજા વજ્રપાળે ઉમિયાજીનું મંદિર બંધાવ્યું એનો ઇતિહાસ
4.પાવાગઢના પાટણ બાદ પટેલો અમદાવાદ આવ્યા
5.હેમાળા પટેલ રાજમાતા મીનલદેવીના પિતા કેમ
6લેઉઆ પાટીદારોની પહેલી વસાહત અડાલજ
7 ઔરંગઝેબે પાટીદારોને જમીનના માલિક બનાવ્યા
8.બે હજાર વર્ષ પૂર્વે ઊંઝા ભુકમ્પથી નાશ પામ્યું હતું
9.લશ્કરીની હવેલીનીનો વૈભવ એક રજવાડા જેવો હતો
10.ઇરાનથી આવેલા પવિત્ર સંતે વરસાદ વરસાવ્યો
11.આંજણાઓના કુળદેવી માં કાત્યાયની કોણ છે?
12અગ્નિવંશી ક્ષત્રિતો આંજણા તરીકે ઓળખાય
13આંજણાઓ રશિયાના ઉઝબેકિસ્તાનથી આવ્યા
14.રૂપાળી ગંગાને બચાવવા બ્રાહ્મણ કવિ વટલાયો
15 ઊંઝા ગામની પટલાઈ માટે ફાંસી આપવામાં આવી હતી
16.ઊંઝાનો ઇતિહાસ યુદ્ધથી ભરેલ છે
17.કડવા પાટીદારોની અનોખી લગ્નપ્રથા બંધુકા વિવાહ
18એક જમાનામાં વરરાજાની જાન 27 દિવસ ધામા નાખતી
19 પાટડી વિરમગામ અને માન્ડલમાં પાટીદારો રાજા હતા
20.પાટીદારો પ્રમુખસ્વામી મહારાજ અને મુક્તજીવન સ્વામી આપ્યા
21 ચીમનભાઈ પટેલ અખબાર ઉધોગના અગ્રેસર બન્યા
22.શ્વેતક્રાંતિના સર્જક માનસિંહભાઈ
23.અતિતના ગર્કમાં ખોવાઈ ગયેલા પાટીદાર કવિઓ
24.પાટીદારોની ઉત્પત્તિ વિશે ખોટી વાતો પણ ચાલે છે
25.અમેરિકામાં 5 લાખ પાટીદારો વસે છે
26અમેરિકાના પટેલો ને પ્રેસિડેન્ટ પણ ઓળખે વાલા
27પાટીદારના લગ્નગીતો
આ સમગ્ર બાબતો ની સવિસ્તાર માહિતી ,સચિત્ર અને સંપૂર્ણ રંગીન પુસ્તક
બહુ જોરદાર Book
દરેક પાટીદારમિત્ર અને પાટીદાર વિશે જાણવા માંગતા હોય એ અવશ્ય ખરીદે
મારા પાટીદાર મિત્રો અવશ્ય જોશ દાખવે આ પુસ્તક ની ખરીદીમાં