ઉમા હર્બલ શેમ્પૂ જે કેમિકલ મુક્ત છે .બજારમાં મળતા કેમિકલ યુક્ત અને વાળને નુકશાન કરનારા શેમ્પૂનો ઉપયોગ બંધ કરી આયુર્વેદિક અને હર્બલ શેમ્પૂ નો ઉપયોગ કરવો જોઈએ.
આમળા,શિકાકાઈ અને અરીઠા જેવા આર્યુવેદિક ઘટકો દ્વારા બનાવેલ સેમ્પુ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે વાળ ખરતા અટકાવે છે, ડેન્ડ્રફ ઘટાડે છે
વાળ ને તુટતા અટકાવે છે અને મજબૂત વાળને પ્રોત્સાહિત કરે છે.
હાનિકારક રસાયણોથી મુક્ત શેમ્પૂ તમારા વાળ ને એકદમ સુરક્ષિત રાખે છે
જે તમામ પ્રકારના વાળ માટે ઉપયોગી છે
🌱 વિશેષ ફાયદા: અમારુ પારસ આમળા અરીઠા શિકાકાઇ હર્બલ શેમ્પૂ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે, વાળ ખરતા અટકાવે છે, ડેન્ડ્રફ ઘટાડે છે, ખંજવાળ સામે લડે છે અને વાળને મજબૂત કરવા પ્રોત્સાહિત કરે છે. - દરેક માટે યોગ્ય: તે આયુર્વેદિક અને હર્બલ પ્રકૃતિ છે અને હાનિકારક રસાયણોથી મુક્ત છે, આ હર્બલ શેમ્પૂ દરેક માટે વાપરવા માટે સલામત છે
🌱 કેમિકલ મુક્ત: અમારું શેમ્પૂ ખનિજ તેલ, કૃત્રિમ સુગંધ, રંગો, સોડિયમ લૌરીલ સલ્ફેટ (SLS) ,સોડિયમ લોરેથ સલ્ફેટ (SLES), પેરાબીન અને ઘણા બઘા હાનિકારક કેમીકલથી મુકત
🌱 હર્બલ ઘટકો- આમલા અર્ક ,રીથા અર્ક ,શિકાકાઈ અર્ક, હિબિસ્કસ અર્ક, અસ્વાંગંધ, એલોવેરા, આર્ગન ઓઈલ, ઓલિવ ઓઈલ, બદામ ઓઈલ, ટી ટ્રી એસેન્શિયલ ઓઈલ, તલ ઓઈલ
MRP 300
ઘરે બેઠા 250
(200 મિલી)
ઓર્ડર માટે 95743 05710 પર ઓર્ડર કરી શકો છો.
આમળા,શિકાકાઈ અને અરીઠા જેવા આર્યુવેદિક ઘટકો દ્વારા બનાવેલ સેમ્પુ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે વાળ ખરતા અટકાવે છે, ડેન્ડ્રફ ઘટાડે છે
વાળ ને તુટતા અટકાવે છે અને મજબૂત વાળને પ્રોત્સાહિત કરે છે.
હાનિકારક રસાયણોથી મુક્ત શેમ્પૂ તમારા વાળ ને એકદમ સુરક્ષિત રાખે છે
જે તમામ પ્રકારના વાળ માટે ઉપયોગી છે
🌱 વિશેષ ફાયદા: અમારુ પારસ આમળા અરીઠા શિકાકાઇ હર્બલ શેમ્પૂ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે, વાળ ખરતા અટકાવે છે, ડેન્ડ્રફ ઘટાડે છે, ખંજવાળ સામે લડે છે અને વાળને મજબૂત કરવા પ્રોત્સાહિત કરે છે. - દરેક માટે યોગ્ય: તે આયુર્વેદિક અને હર્બલ પ્રકૃતિ છે અને હાનિકારક રસાયણોથી મુક્ત છે, આ હર્બલ શેમ્પૂ દરેક માટે વાપરવા માટે સલામત છે
🌱 કેમિકલ મુક્ત: અમારું શેમ્પૂ ખનિજ તેલ, કૃત્રિમ સુગંધ, રંગો, સોડિયમ લૌરીલ સલ્ફેટ (SLS) ,સોડિયમ લોરેથ સલ્ફેટ (SLES), પેરાબીન અને ઘણા બઘા હાનિકારક કેમીકલથી મુકત
🌱 હર્બલ ઘટકો- આમલા અર્ક ,રીથા અર્ક ,શિકાકાઈ અર્ક, હિબિસ્કસ અર્ક, અસ્વાંગંધ, એલોવેરા, આર્ગન ઓઈલ, ઓલિવ ઓઈલ, બદામ ઓઈલ, ટી ટ્રી એસેન્શિયલ ઓઈલ, તલ ઓઈલ
MRP 300
ઘરે બેઠા 250
(200 મિલી)
ઓર્ડર માટે 95743 05710 પર ઓર્ડર કરી શકો છો.
આવ્યું નથી હજી તો યુવા વાળાએ કવર પેજ બહાર પાડ્યું હજી 3 થી 4 દિવસ થશે બહાર પાડતા
ગર્ભ_સંસ્કાર_ડો_દેવાંગી_જોગલ.pdf
2.9 MB
ગર્ભ સંસ્કાર ડો.દેવાંગી જોગલ.pdf
આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રકટીકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ? ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ? પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ? બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ? ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? ક્યાં આસન, પ્રાણાયામ અને યોગાસન કરવા ? અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ? ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ? ક્યાં પુસ્તકો વાંચવા - કઈ ફિલ્મો જોવી ? આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ? પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ? બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા ? નાના-મોટા રોગ માટે ઘરગથ્થુ ઉપચાર શું કરવા ? આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી. આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ.