સહાયક લોકો પાયલોટ.pdf
1.5 MB
Created and shared using Adobe Scan.
કંડકટર_મિત્ર_માર્ગદર્શિકા.pdf
2.4 MB
MRP 240
ઘરે બેઠા 230
ઘરે બેઠા 230
આ પુસ્તકમાં લેખકોએ ચાણક્યના નીતિ શાસ્ત્રમાંથી મહત્ત્વના બોધપાઠ લઈને
સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટિંગમાં તેનું મહત્ત્વ સમજાવવાનો અને બેન્જામીન ગ્રાહામ
તથા વોરેન બફેટના વેલ્યૂ ઈન્વેસ્ટિંગના સિદ્ધાંતો સાથે તેનો સમન્વય કરવાનો
પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરીને
કમાણી કરવાનો મંત્ર શીખવવાનો પ્રયાસ કર્યો છે.
એક સામાન્ય રોકાણકારને પણ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં અને લાંબા ગાળે અઢળક સંપત્તિનું સર્જન કરવામાં આ પુસ્તક મદદરૂપ બનશે.
સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટિંગમાં તેનું મહત્ત્વ સમજાવવાનો અને બેન્જામીન ગ્રાહામ
તથા વોરેન બફેટના વેલ્યૂ ઈન્વેસ્ટિંગના સિદ્ધાંતો સાથે તેનો સમન્વય કરવાનો
પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરીને
કમાણી કરવાનો મંત્ર શીખવવાનો પ્રયાસ કર્યો છે.
એક સામાન્ય રોકાણકારને પણ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં અને લાંબા ગાળે અઢળક સંપત્તિનું સર્જન કરવામાં આ પુસ્તક મદદરૂપ બનશે.
"સ્ટોક માર્કેટ” શબ્દનો ઉલ્લેખ થતા જ આપણા મગજમાં વેલ્થ-સંપત્તિ-રૂપિયા- નાણાં દેખાવા લાગે છે. તેનું કારણ એ છે કે આપણે હંમેશા એ જાણીતી કહેવત સાંભળી છે કે “સંપત્તિનું સર્જન કરવા માટે ઈક્વિટી એ શ્રેષ્ઠ એસેટ ક્લાસ છે.”
ઈક્વિટી માત્ર ફુગાવા સામે સંપત્તિનું રક્ષણ કરે છે એટલું જ નહીં, પરંતુ રોકાણના અન્ય વિકલ્પો કરતાં પણ વધારે ઊંચા દરથી તમારી સંપત્તિમાં વધારો કરે છે, ચક્રવૃદ્ધિદરે વધારો કરે છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઈક્વિટી (સેન્સેક્સ) માં સરેરાશ વાર્ષિક ૧૫ ટકાના દરે વળતર મળ્યું છે અને ફુગાવાનો દર અંદાજે ૭ ટકા જેવો રહ્યો છે.
જો તમે એક સરળ સલાહને અનુસરો તો સ્ટોક માર્કેટમાં કમાણી કરવી સરળ છે – “નીચામાં ખરીદો અને ઊંચામાં વેચો” અલબત્ત, આ કહેવું સરળ છે, પણ ખરેખર અનુસરવું અઘરું છે.
ઈક્વિટીમાં રોકાણમાં જોખમ પણ છે, કારણ કે આ વોલેટાઈલ એસેટ ક્લાસ છે, મતલબ કે તેમાં ઊતાર-ચઢાવ ખાસ્સા જોવા મળે છે. પરંતુ ડેટા દર્શાવે છે કે જો તમે લાંબા સમયગાળા માટે ઈક્વિટીમાં રોકાણ જાળવી રાખો તો નેગેટિવ રિટર્ન મળવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.
પણ આટલું પૂરતું નથી, સ્ટોક્સમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરવા માટે યોગ્ય આયોજન, ધીરજ અને રોકાણ અંગેના સિદ્ધાંતોને અનુસરવા માટેની લાંબા ગાળાની વચનબદ્ધતા હોવી જરૂરી છે. અને અહીં જ મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે અને પરિણામે સ્ટોક માર્કેટમાં નાણાં ગુમાવે છે.
સ્ટોક માર્કેટમાં ૯૦ ટકા લોકો નાણાં ગુમાવે છે અને ખાસ કરીને રિટેલ રોકાણકારો તો મોટા ભાગે નાણાં ગુમાવતા જોવા મળે છે.
ઈક્વિટી માત્ર ફુગાવા સામે સંપત્તિનું રક્ષણ કરે છે એટલું જ નહીં, પરંતુ રોકાણના અન્ય વિકલ્પો કરતાં પણ વધારે ઊંચા દરથી તમારી સંપત્તિમાં વધારો કરે છે, ચક્રવૃદ્ધિદરે વધારો કરે છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઈક્વિટી (સેન્સેક્સ) માં સરેરાશ વાર્ષિક ૧૫ ટકાના દરે વળતર મળ્યું છે અને ફુગાવાનો દર અંદાજે ૭ ટકા જેવો રહ્યો છે.
જો તમે એક સરળ સલાહને અનુસરો તો સ્ટોક માર્કેટમાં કમાણી કરવી સરળ છે – “નીચામાં ખરીદો અને ઊંચામાં વેચો” અલબત્ત, આ કહેવું સરળ છે, પણ ખરેખર અનુસરવું અઘરું છે.
ઈક્વિટીમાં રોકાણમાં જોખમ પણ છે, કારણ કે આ વોલેટાઈલ એસેટ ક્લાસ છે, મતલબ કે તેમાં ઊતાર-ચઢાવ ખાસ્સા જોવા મળે છે. પરંતુ ડેટા દર્શાવે છે કે જો તમે લાંબા સમયગાળા માટે ઈક્વિટીમાં રોકાણ જાળવી રાખો તો નેગેટિવ રિટર્ન મળવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.
પણ આટલું પૂરતું નથી, સ્ટોક્સમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરવા માટે યોગ્ય આયોજન, ધીરજ અને રોકાણ અંગેના સિદ્ધાંતોને અનુસરવા માટેની લાંબા ગાળાની વચનબદ્ધતા હોવી જરૂરી છે. અને અહીં જ મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે અને પરિણામે સ્ટોક માર્કેટમાં નાણાં ગુમાવે છે.
સ્ટોક માર્કેટમાં ૯૦ ટકા લોકો નાણાં ગુમાવે છે અને ખાસ કરીને રિટેલ રોકાણકારો તો મોટા ભાગે નાણાં ગુમાવતા જોવા મળે છે.