GCC BOOKS STORE
13.4K subscribers
6.02K photos
235 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
બૂક બર્ડ લઈને આવી ગયું છે તમારા માટે ખાસ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પુસ્તક


    GCERT+NCERT
    ═════════════
STANDARD- 6 TO 12
▬▬▬▬▬▬▬▬▬▬▬

╭──────────────╮
    10,000+ MCQs
╰──────────────╯
  
પુસ્તકની વિશેષતાઓ

પોલીસ ભરતીના (PSI+કોન્સ્ટેબલના) નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6 થી 12 નો પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ(GCERT+NCERT) નો સમાવેશ.
ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો જેવા અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો.
વિષય તેમજ ટોપીક પ્રમાણે ગુણવત્તાયુક્ત પ્રશ્નો.
દરેક પ્રકરણમાંથી ખૂબ જ બારીકાઈથી બનાવવામાં આવેલા પ્રશ્નો.
વિધાનવાળા પ્રશ્નો (પાંચ વિધાન, ચાર વિધાન, ત્રણ વિધાન અને બે વિધાનવાળા પ્રશ્નો)
જોડકાંવાળા પ્રશ્નો.
પરીક્ષામાં સારા માર્કસ મેળવવા માટે ઉપયોગી એવા ખાસ ફેક્ટ આધારિત પ્રશ્નો.
ધોરણ 6 થી 12ના  કુલ 10,000 + પ્રશ્નોનો સમાવેશ.
આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક


-------------------

                   MRP :- Rs. 590
            OFFER Price :-Rs.395
   Courier Charges Rs. 25 Extra
                  Total Rs.420/

ઓર્ડર 9574305710
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત "ભારતની ભૂગોળ (વર્ગ-૩)" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024.
INDIAN GEO CLASS 3 Demo Copy.pdf
30.3 MB
💥યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત "ભારતની ભૂગોળ (વર્ગ-૩)" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024 ડેમો કોપી .
MRP 430
ઘરે બેઠા 360
ઓર્ડર 9574305710 whatsapp
🎉🎉
લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત જ્ઞાનદીપ 47મી સંશોધિત આવૃત્તિ પુસ્તક💥

સામાન્ય જ્ઞાન માટેનું ONE STOP SOLUTION


➡️આ પુસ્તક ખરીદવા માટે

———————————————-
💥મિત્રો , તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી એવા જ્ઞાનદીપ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન સંબંધિત ૨૭ જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.કોઈ પણ ઉમેદવાર પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની શરૂઆત આ પુસ્તક થકી કરી શકે છે 💥


MRP 590
ઘરે બેઠા 470
ઓર્ડર 9574305710 Whatsapp
Gyandeep_47th Edition-2024_DEMO COPY.pdf
20 MB
🎉🎉
લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત જ્ઞાનદીપ 47મી સંશોધિત આવૃત્તિ પુસ્તકની ડેમો કોપી💥


સામાન્ય જ્ઞાન માટેનું ONE STOP SOLUTION



💥મિત્રો , તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી એવા જ્ઞાનદીપ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન સંબંધિત ૨૭ જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.કોઈ પણ ઉમેદવાર પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની શરૂઆત આ પુસ્તક થકી કરી શકે છે 💥
સ્વિંગ ટ્રેડિંગ એ અમુક દિવસ કે અમુક કેન્ડલની અવધી માટે જેતે ટાઈમ ફ્રેમમાં સોદો ઉભો કરવાની પધ્ધતી છે.

આ પુસ્તક તમને સ્વિંગ ટ્રેડિંગ જે ટુંકાગાળાની ટ્રેડિન્ગ પધ્ધતી તેમાં મહારત મેળવ્વામાં મદદ કરશે.

આ પુસ્તક તમને સ્વિંગ ટ્રેડિંગની ટુંકાગાળાની ટાઇમફ્રેમમાં ક્યારે સોદો દાખલ કરવો, કયાં સુધી સોદો જાળવ્વો, અને કયારે વેચીને બાહર નીકળવું વગેરે જેવા મહત્વના પ્રશ્નો ના જવાબ મેળવ્વામાં મદદ કરશે, જેના થકી તમે જ્યારે પણ સ્વિંગ ટ્રેડિંગ આધારીત સોદો કરો ત્યારે મોટાભાગનો નફો ધરભેગો કરી શકો.
મોટાભાગના ટ્રેડરને ટુંકાગાળે સોદા કરીને પૈસા કમાવામાં રસ હોય છે. પણ તેઓ એવી કોઈ વ્યૂહરચનાને નથી અનુસરતા જેનાથી તેઓને સતત સારૂ પરીણામ મળે. આવા ટ્રેડર માટે નહિવત જોખમે સારા પૈસા કમાવા માટે સ્વિંગ ટ્રેડીંગ એક ઉત્તમ વ્યૂહરચના છે.

જ્યારે આપણે ટુંકાગાળે બજારમાં સોદા કરીએ છીએ ત્યારે આપણો હેતું, યોગ્ય સમયે સોદો દાખલ કરવો, યોગ્ય સમય માટે સોદો જાળવ્યો, અને યોગ્ય સમયે નફો ધરભેગો કરવા નો રહે છે. સ્વિંગ ટ્રેડિંગની પધ્ધતી આપણને આમ ખુબ આસાનીથી કરવાનો મોકો આપે છે. એટલું જ નહી, આ વ્યૂહરચના એ તકેદારી રાખે છે કે આપણે કોઈ પણ એવી પોઝીશનને જાળવી ના રાખીએ જે પરીણામ ના આપતી હોય, ભલે તે શેર હોય, ઇન્ડેક્ષ હોય, કોમોડીટી હોય કે ફોરેક્સ હોય. સ્વિંગ ટ્રેડિંગમાં ટાઈમને આધારે સ્ટોપલોસનું પરીબળ એ સુનિશ્રિત કરે છે કે આપણે પરિણામ ના આપી શકે તેવી પોઝીશનમાંથી નીકળી જઈએ અને નક્કી કરેલ દિવસોથી વધારે તેને ના જાળવીએ.

એટલા દિવસ રાખવા તેવી કોઈ ચોક્કસ દિવસની ગણત્રી પર તો કોઈ સર્વાનુમત હજી શક્ય નથી બન્યો. પરંપરાગત ધોરણે સ્વિંગ ટ્રેડિંગમાં ૨ દિવસથી લઇને ૭ દિવસ સુધી પોઝીશન જાળવ્વાનું કહેવાય છે. ધણા ૧૦ દિવસ સુધી પણ પોઝીશન જાળવ્વાની છુટ લેતા જોવાય છે, પણ મોટાભાગે આનાથી વધુ દિવસનો સમયગાળો ગણત્રીમાં નથી લેવાતો.

આ પુસ્તકમાં મેં એવી વ્યૂહરચના સમજાવી છે જેમા તમે જયારે સ્વિંગ ટ્રેડિંગને આધારે સોદો કરો ત્યારે તે પોઝીશન તમે ૨થી ૩ દિવસ અને વધુની ગણત્રીથી જ લો છો. પણ વાત જયારે પોઝીશન કેટલા દિવસ જાળવ્વી તેની આવે છે ત્યારે તેનો આધાર કોઇ પુર્વ નિર્ધારીત ચોક્કસ દિવસને આધારે ના હોવો જોઈએ, જયાં સુધી લીધેલ પોઝીશનમાં સાકારાત્મક સુધારાનો દોર ચાલુ રહે. તેનો અર્થ એ થયો કે તમે પોઝીશન ત્યાં સુધી જાળવી રાખો છો જ્યાં સુધી ભાવ પુરી તાકાતથી સુધરતો રહે. તમારે પોઝીશન ત્યારેજ સરખી કરવાની રહે છે જ્યારે ભાવ સુધરવાના બંધ થઈ જાય, અને કોઈ કેન્ડલ આધારીત બાહર નીકળવાનો સંકેત મળે,પેટર્ન, અથવા ટ્રેલિંગ સ્ટોપના અંધારે નીકળવાના સીહળવા મળે. એક લાંબો ટ્રેન્ડ સ્થાપિતર થીકળવાય પછી શેર કોન્સોલિડેશનમાં જાય તે પહેલા તેમાંથી બાહર સુધારો જોવાય પછી ભાવ કોન્સોલિડેશનમાં જઈ જઈ શકે છે. ચોક્કસ દિવસોને આધારે બાહર નીકળવાની વાત ત્યારે જ આવે છે જ્યારે પોઝીશન લઈ લીધા પછી એકાદ સપ્તાહ વિતે છતા તેમાં કોઈ ધાર્યું પરીણામ નથી નીકળતું. આવા સમયે તમને ભલે નફો થતો હોય કે નુકશાન, ટ્રેડરે પોઝીશન વેચી બાહર નીકળી જવું પડે.

આ પ્રકારની ઉપર દરશાવેલ વ્યૂહરચનાને અનુસરીને તમે સુનિશ્રિત કરો છો કે તમે ટુંકાગાળે ઉભા થતા અને અમુક દિવસ ટકતા ટ્રેન્ડનો મહત્તમ ફાયદો ઉઠાવી શકો.

બીજા પ્રકારના ટ્રેડિંગમાં ટ્રેડર જાળવણી માટે કોઈ ચોક્કસ દિવસ નક્કી નથી કરતા. જેથિ તેઓ પડી રહેતી પોઝીશનને ધાર્યા કરતા ખુબ લાંબો સમય જાળવતા જોવા મળે છે. ટ્રેડિંગની વ્યૂહરચનાની આ પ્રકારની ખામીને લીધે મોટાભાગના ટ્રેડરને ખુબ મોટા નુકશાન ભોગવ્વાનું આવે 8.

જે ટ્રેડર સ્વિંગ ટ્રેડિંગની પધ્ધતીને અનુસરે છે તેઓ આ પ્રકારની ભુલ નથી કરતા. સ્વિંગ ટ્રેડિંગમાં ટાઈમ આધારીત સ્ટોપલોસને અનુસરીવાને લીધે આ ટ્રેડિંગ પધ્ધતીમાંથી ઉપર જણાવેલ ખામીને દુર કરવામાં આવી છે, જે ખામી બીજા પ્રકારના ટ્રેડિંગમાં મોજુદ રહે છે.

બજારમાં સચોટપણે ટાઈમીન્ગ કરી શકવું, જેથી યોગ્ય સમયે સોદો દાખલ થાય અને તેમાંથી બાહર નીકળાય તે સ્વિંગ ટ્રેડિંગમાં સરળતાની ચાવી છે.

આ પુસ્તકમાં ટેકનીકલ એનાલિસિસના મૂળભૂત જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને સ્વિંગ ટ્રેડિંગને કેવી રીતે અનુસરવું તેને અનેક કેસ સ્ટડી દ્વારા વિસ્તાર પુર્વક સમજાવ્વામાં આવ્યું છે. એની મદદથી તમે સ્વિંગ ટ્રેડિંગ ખુબ આસાનીથી અને સફળતા પુર્વક કરી શકશો.

રવિ પટેલ
MRP 275
ઘરે બેઠા 250
ઓર્ડર 9574305710 વોટ્સએપ