મીલ્ખાસિંહ એવું જીવન જીવ્યા છે કે તેમાં માત્ર એ દોડ્યા જ કર્યા છે દેશના ભાગલા સમયે મૃત્યુ થી ભાગ્યા, ત્યાર બાદ બાળગુનેગાર તરીકે પોલીસ થી ભાગ્યા. પછી લશ્કરના જવાન તરીકે રોજ એક ગ્લાસ દૂધ માટે ભાગ્યા.જીવન ની પહેલી રેસ બાદ સવયભુ એથલેટ બની ગયા અને પછી સર્જાયો ઇતિહાસ
કોમનવેલ્થ ગેમ માટે ભારત માટે ગોલ્ડમેડલ,ફ્લાઈંગ શીખ તરીકે નું બિરુદ અને ઓલમ્પિક ના સ્મરણો..
મેદાન ની અંદર કે મેદાન ની બહાર એ હંમેશા દોડવા માટે પ્રતિબદ્ધ હતા એવુ જીવન કે રમતગમત પર પ્રભુત્વ હતું પણ કોઈ ભ્રમણાઓ નહોતી
મજબૂત અને પકડી રાખે એવી મીલ્ખાસિંહ ની આત્મકથા જોરદાર છે દરેક વાચકે વાંચવા જેવી છે
કોમનવેલ્થ ગેમ માટે ભારત માટે ગોલ્ડમેડલ,ફ્લાઈંગ શીખ તરીકે નું બિરુદ અને ઓલમ્પિક ના સ્મરણો..
મેદાન ની અંદર કે મેદાન ની બહાર એ હંમેશા દોડવા માટે પ્રતિબદ્ધ હતા એવુ જીવન કે રમતગમત પર પ્રભુત્વ હતું પણ કોઈ ભ્રમણાઓ નહોતી
મજબૂત અને પકડી રાખે એવી મીલ્ખાસિંહ ની આત્મકથા જોરદાર છે દરેક વાચકે વાંચવા જેવી છે
આપણા દેશમાં સૌથી વધુ દાન કરનારા ટાટા અને અઝીમ પ્રેમજી છે ભારતના બીલગેટ્સ.વિપ્રો ના સ્થાપક અને પોતાની અઢળક સંપતિને દાન કરનાર આ મહાનુભાવ વિશે લખું એટલે ઓછું
તમે જે જાણવા માંગો છો એ તમામ આ પુસ્તકમાં છે
MRP 140
ઘરે બેઠા 140
તમે જે જાણવા માંગો છો એ તમામ આ પુસ્તકમાં છે
MRP 140
ઘરે બેઠા 140
ચીનના અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલા ખાંતિલા અને સાહસી એવા માં યુને એ સફળ કંપનીનું સર્જન કર્યું અને કઈ રીતે જેક મા બન્યા એની પ્રેરણાદાયી કહાની
શુ છે Alibaba.com ની સફળતાનું કારણ
શા માટે તેઓ StartUp ગુરુ કહેવાય છે
ડગલે ને પગલે નિષ્ફળતાનો સામનો કરી સહસપૂર્વક આ પદ પાર પહોંચ્યા છે
તમામ જિજ્ઞાસુ એ આ પુસ્તક વાંચવું જોઈએ
શુ છે Alibaba.com ની સફળતાનું કારણ
શા માટે તેઓ StartUp ગુરુ કહેવાય છે
ડગલે ને પગલે નિષ્ફળતાનો સામનો કરી સહસપૂર્વક આ પદ પાર પહોંચ્યા છે
તમામ જિજ્ઞાસુ એ આ પુસ્તક વાંચવું જોઈએ
આ Book નો સાર એ છે કે આ Book છત્રપતિ શિવાજી મહારાજનો ગ્રંથ છે જેમાં શિવાજી વિશે બધું જ આપેલ છે વધુ માહિતી માટે ઈન્ડેક્સ જુઓ ખ્યાલ આવી જશે