GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાથે જ્ઞાનથી પરિપૂર્ણ કરેલો સંવાદ એટલે જ ગીતા. તે સ્વયં ભગવાનના મુખથી નીકળેલી વાણી સમભાવ, સમદૃષ્ટિ અને પ્રેમનો સંદેશ આપે છે અને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે. ઉપનિષદ રૂપી ગાયને સૌપ્રથમ દોહનાર ગોપાલક ભગવાન શ્રીકૃષ્ણ છે. જે ગીતારૂપી અમૃત દૂધનું સૌપ્રથમ અર્જુન રૂપી વાછરડાએ પાન કર્યું અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે મહાભારત રૂપી પાત્રમાં તેનો સંગ્ર કરી પ્રાણીમાત્રના હિત માટે લોકો સમક્ષ આ ઈશ્વરીય અમૃતનો પ્રચાર કર્યો. આ અમૃતનું પાન કર્યા પછી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા કંઈક મૂઢ લોકો દિવ્ય પ્રકાશને પામ્યા. સંસારસાગરમાં દ્વંદ્વો અને મોહમાયાના દુર્ગમ અને દુષ્કર ખડકોમાં અટવાયેલા કંઈક અવિવેકીઓની જીવન નૌકાને ભવપાર ઉતારવું, ગીતા એ દૃઢ જહાજ છે. ઈશ્વરની અદ્ભુત દિવ્ય વિભૂતિઓનું વર્ણન જેમાં છે તે ગીતા જ્ઞાનનો સાગર છે અને સ્વર્ગપ્રાપ્તિ કરાવતું કલ્પવૃક્ષ છે. જે ગીતા વાંચે છે, સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના તમામ જન્મોનાં પાપ નાશ પામે છે અને તે જન્મ-મરણના બંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત થાય છે.

આ ગીતાના પુસ્તકને બાળકો-વૃદ્ધો સ્ત્રીઓ અને ઓછું ભણેલા સારી રીતે સમજી શકે તે માટે એકદમ સરળ ભાષામાં અને શ્લોકોનું ભાષાંતર મોટા ટાઇપમાં કરેલ છે. આ ગ્રંથમાં મહાત્મ્ય તથા અધ્યાય મુજબ સમજી શકાય તેવા સારરૂપ ચિત્રો અને નીચે તેની માહિતી આપેલી છે. અન્ય સામગ્રી આરતી, થાળ, ચાલીસા, સ્તવનો, બાવનીઓ, ભજન, પ્રાર્થનાઓ અને કલ્યાણકારી મંત્રો આપેલા છે. ભાવિક ભક્તોને આ પુસ્તક ચોક્કસ ગમશે તેવી આશા છે.

-
ભગવદ્ ગીતાની સાથે મંત્રો,આરતી,વંદના,સ્તુતિઓ,ગીતામહિમાં,સ્ત્વનો, ચાલીસાઓ,બાવનીઓ અને ઘણું બધું
જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત્ શ્રી ગીતાજીનું શ્રવણ-પઠન કરવાથી પ્રયાગ આદિ સર્વ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય-ફળ પ્રાપ્ત થાય છે.
ઘરે બેઠા 150 Rs
400 પેજ ની સંપૂર્ણ આધ્યાત્મિક પુસ્તક
દરેક ભારતીયે વસાવા જેવું પુસ્તક આ એક ગ્રંથ નથી મિત્રો,જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન,જીવન જીવવાનો રસ્તો છે.અને જીવનને આધ્યાત્મિક માર્ગે લઈ જવાનો ઉત્તમ પથ છે
તમારા ઘરે દાદા, દાદી, માતા,પિતા ,વડીલો અને પોતાના માટે ખાસ વસાવજો
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/463

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
Media is too big
VIEW IN TELEGRAM
અદિયોગી મૂર્તિ

ઓર્ડર  Whatsapp 9574305710 પર 99 Rs

સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિકતાનો સ્ત્રોત માટે શ્રેષ્ઠ ભેટ

ઘર માં , ઓફીસ,કાર ડેશબોર્ડ,ઉત્સવના પ્રસંગો,હાઉસ વોર્મિંગ,દુકાનનું ઉદઘાટન,મહાશિવરાત્રી,દિવાળી અને લગ્ન ભેટ માં આપવા ખાસ બેસ્ટ બોક્સ પેકિંગ જેની એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 150 થી 286 Rs સુધી સેમ સેલ થાય છે એજ આપણે સૌથી સસ્તા દરે ઘર સુધી પહોંચાડીએ છીએ સેવા અને આધ્યાત્મિક માટે

ઓર્ડર  Whatsapp 9574305710 પર 99 Rs
આજે હું બહાર છું તો Reply સાંજે આપીશ અને ગઈ કાલ ઓર્ડર આપ્યા છે એ બુક કાલે રવાના થશે
**બુક માં
bandharan_2024 - all_watermark.pdf
56.4 MB
.      ♨️  બંધારણ બુક  ♨️
          【 DEMO COPY 】
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/448

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
MRP 599
ઘરે બેઠા 450
330 વાળીઑફર પૂરી