GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
GCC BOOKS STORE:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના ખાતાના વડા હિસાબી અને તિજોરી કચેરી તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી / વાણિજ્ય વેરા અધિકારી વર્ગ-2-3, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ / ડેપ્યુટી એકાઉન્ટન્ટ, જી.આઈ.ડી.સી. એકાઉન્ટન્ટ

મુખ્ય આકર્ષણો :-

• સરળ ભાષામાં એકાઉન્ટ, કરવેરા, ઑડિટ બેન્કિંગ, વેપારી ફાયદો, આંકડાશાસ્ત્ર જેવા વિવિધ વિષયો શૈક્ષણિક લાયકાતનું રિવાઈઝડ બજેટ સહિતનું સાહિત્ય...

• 5000 થી વધુ પ્રશ્નોનું એકત્રીકરણ...

• પાછલા વર્ષોનાં પેપરનાં સોલ્યુશન

MRP 725
ઘરે બેઠા 599

એકાઉન્ટન્ટ/ઓડિટર માટે બેસ્ટ માં બેસ્ટ Book
730 પેજ ની દળદાર Book
452 પેજ ફકત એકાઉન્ટન્ટ અને ઓડિટર વિષય ને લગતું
ત્યાર બાદ MCQ, કંપની ધારો અને જુના પેપર એટલે સંપૂર્ણ Book વિષય ને લગતી છે

ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/461

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
HINGOT KESUDO TURMERIC
A HANDMADE SOAP

MADE WITH NATURAL OIL & HERBAL EXTRACTS

હિંગોટ  જેને આપણે ગુજરાતી ભાષામાં ઈગોરીયા નામે જાણીએ છે. એક એવી જડીબુટી છે જે તમારી ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે તેમાં સફાઈ અને શુદ્ધિકરણ ગુણધર્મો રહેલા છે 

કેસુડો હિંગોટ અને હળદર ના મિશ્રણ થી તમારી ત્વચા ની પિગમેન્ટેશન , ખીલ જેવી સમસ્યા દૂર થાય છે અને તમારી  ત્વચા ને તાજગી આપે અને ચમકતી બનાવે.

કેસુડો (પલાશ) પલાશના ફૂલ અને પાંદડાઓમાં એસ્ટ્રિન્જન્ટ ગુણ હોય છે. તે ત્વચાના કોષોના સંકોચનનું કારણ બને છે અને આમ ત્વચા પરના પિમ્પલ્સ અને બોઇલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હળદર યુટ સ્કિનમાં કુદરતી ચમક ઉમેરે છે, હળદરને ત્વચાને ચમકદાર બનાવવા અને ગ્લો લાવવા માટે, ડાર્ક સર્કલ્સને ઘટાડે છે, શુષ્ક ત્વચાને મોઇસ્ટ્રાઇઝ કરવા માટે એક શક્તિશાળી ઘટક માનવામાં આવે છે. હિંગોટ છિદ્રોને સાફ કરવા માટે ત્વચામાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરે છે અને મૃત કોષોને દૂર કરે છે જેમાં સફાઇ અને શુદ્ધિકરણ ગુણધર્મો સાથે આવશ્યક જડીબુટ્ટીઓનો અર્ક હોય છે

ઘરે બેઠા માત્ર 50 Rs કોઈ પણ ડિલિવરી ચાર્જ વગર

ઓર્ડર 9574305710 માત્ર WhatsApp
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  CCE , પોલીસ કોન્સ્ટેબલ,PSI તેમજ GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ "TCS PYQs રિઝનિંગ" પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2024

➡️ 2024ના નવા અભ્યાસક્રમ અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  CCE , પોલીસ કોન્સ્ટેબલ,PSI તેમજ GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં રિઝનીંગ વિષયના ભારાંકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ TCS PYQs રિઝનિંગ shift wise Solved 41 Papers.

➡️ MRP: ₹230/-
ઘરે બેઠા 199
ખરીદવાં માટે
https://gccbooksstore.in/public/productdetail/462

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાથે જ્ઞાનથી પરિપૂર્ણ કરેલો સંવાદ એટલે જ ગીતા. તે સ્વયં ભગવાનના મુખથી નીકળેલી વાણી સમભાવ, સમદૃષ્ટિ અને પ્રેમનો સંદેશ આપે છે અને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે. ઉપનિષદ રૂપી ગાયને સૌપ્રથમ દોહનાર ગોપાલક ભગવાન શ્રીકૃષ્ણ છે. જે ગીતારૂપી અમૃત દૂધનું સૌપ્રથમ અર્જુન રૂપી વાછરડાએ પાન કર્યું અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે મહાભારત રૂપી પાત્રમાં તેનો સંગ્ર કરી પ્રાણીમાત્રના હિત માટે લોકો સમક્ષ આ ઈશ્વરીય અમૃતનો પ્રચાર કર્યો. આ અમૃતનું પાન કર્યા પછી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા કંઈક મૂઢ લોકો દિવ્ય પ્રકાશને પામ્યા. સંસારસાગરમાં દ્વંદ્વો અને મોહમાયાના દુર્ગમ અને દુષ્કર ખડકોમાં અટવાયેલા કંઈક અવિવેકીઓની જીવન નૌકાને ભવપાર ઉતારવું, ગીતા એ દૃઢ જહાજ છે. ઈશ્વરની અદ્ભુત દિવ્ય વિભૂતિઓનું વર્ણન જેમાં છે તે ગીતા જ્ઞાનનો સાગર છે અને સ્વર્ગપ્રાપ્તિ કરાવતું કલ્પવૃક્ષ છે. જે ગીતા વાંચે છે, સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના તમામ જન્મોનાં પાપ નાશ પામે છે અને તે જન્મ-મરણના બંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત થાય છે.

આ ગીતાના પુસ્તકને બાળકો-વૃદ્ધો સ્ત્રીઓ અને ઓછું ભણેલા સારી રીતે સમજી શકે તે માટે એકદમ સરળ ભાષામાં અને શ્લોકોનું ભાષાંતર મોટા ટાઇપમાં કરેલ છે. આ ગ્રંથમાં મહાત્મ્ય તથા અધ્યાય મુજબ સમજી શકાય તેવા સારરૂપ ચિત્રો અને નીચે તેની માહિતી આપેલી છે. અન્ય સામગ્રી આરતી, થાળ, ચાલીસા, સ્તવનો, બાવનીઓ, ભજન, પ્રાર્થનાઓ અને કલ્યાણકારી મંત્રો આપેલા છે. ભાવિક ભક્તોને આ પુસ્તક ચોક્કસ ગમશે તેવી આશા છે.

-
ભગવદ્ ગીતાની સાથે મંત્રો,આરતી,વંદના,સ્તુતિઓ,ગીતામહિમાં,સ્ત્વનો, ચાલીસાઓ,બાવનીઓ અને ઘણું બધું
જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત્ શ્રી ગીતાજીનું શ્રવણ-પઠન કરવાથી પ્રયાગ આદિ સર્વ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય-ફળ પ્રાપ્ત થાય છે.
ઘરે બેઠા 150 Rs
400 પેજ ની સંપૂર્ણ આધ્યાત્મિક પુસ્તક
દરેક ભારતીયે વસાવા જેવું પુસ્તક આ એક ગ્રંથ નથી મિત્રો,જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન,જીવન જીવવાનો રસ્તો છે.અને જીવનને આધ્યાત્મિક માર્ગે લઈ જવાનો ઉત્તમ પથ છે
તમારા ઘરે દાદા, દાદી, માતા,પિતા ,વડીલો અને પોતાના માટે ખાસ વસાવજો
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/463

ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું

ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે