ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/motivation-books/sir/product/-NALATloD5X-uCYHy0gE
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/motivation-books/sir/product/-NALATloD5X-uCYHy0gE
GCC BOOKS STORE
Buy ઇન્ટ્રાડે ટ્રેડિંગનું માર્ગદર્શન online at best price from GCC BOOKS STORE
GCC BOOKS STORE:
ડે ટ્રેડિંગનો પરિચય
ડે ટ્રેડિંગનો આરંભ કઈ રીતે કરશો ? સ્ટોપ લોસની થિયરીનો કઈ રીતે ઉપયોગ કરશો ? ડે ટ્રેડિંગ કરતી વખતે આ બાબતોથી દૂર રહો. ડે ટ્રેડિંગ માટેના શેર્સની પસંદગી કરવા માટેના વ્યૂહો ડે ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો ? ટેનિકલ એનાલિસીસ…
ડે ટ્રેડિંગનો પરિચય
ડે ટ્રેડિંગનો આરંભ કઈ રીતે કરશો ? સ્ટોપ લોસની થિયરીનો કઈ રીતે ઉપયોગ કરશો ? ડે ટ્રેડિંગ કરતી વખતે આ બાબતોથી દૂર રહો. ડે ટ્રેડિંગ માટેના શેર્સની પસંદગી કરવા માટેના વ્યૂહો ડે ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો ? ટેનિકલ એનાલિસીસ…
General Knowledge 2023 Demo Copy.pdf
28.9 MB
📙 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ''જનરલ નોલેજ - ગુજરાત | ભારત | વિશ્વ (વર્ણનાત્મક સ્વરૂપે) પ્રથમ આવૃત્તિ-2023 પુસ્તકની ડેમો કોપી.
વર્લ્ડ ઇનબૉક્સ એપ્રિલ 2023
ઘરે બેઠા 100
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/co1/product/-NQV16Ah8IfvSJPER4Dl
ઘરે બેઠા 100
ખરીદવા માટે
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/co1/product/-NQV16Ah8IfvSJPER4Dl
GCC BOOKS STORE
Buy વર્લ્ડ ઇનબૉક્સ એપ્રિલ 2023 online at best price from GCC BOOKS STORE
Shop for વર્લ્ડ ઇનબૉક્સ એપ્રિલ 2023 online from GCC BOOKS STORE at best price. Talk to our representative, get live offers & browse through our product collection. Click to know more.
મેં શેરબજારમાં કરેલ નિરિક્ષણ પરથી હું કહી શકુ છું કે એવા દાણા લોકો છે જેઓ ટેકનીકલ એનાલિસિસનું જ્ઞાન ધરાવતા હોવા છતા તેનો મહત્તમ ફાયદો ઉઠાવી નથી શકતા. મોટાભાગના કિસ્સાઓમાં તેઓને ખ્યાલ જ નથી આવતો કે તેઓ કાં ચૂકી જાય છે. માટેજ જ્યારે અનેકવાર પ્રયત્ન છતા યારે તેઓ પોતાનું પરિણામ સુધારવામાં અસફળ રહે છે ત્યારે તેઓને લાગવા લાગે છે કે ટેકનીકલ એનાલિસિસના જ્ઞાનમાં ક્યાંક ખામી હોવી જોઈએ, અને છેવટે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા જોવાય છે. મોટાભાગના અશિક્ષિત અને અકુશળ રોકાણકારો જેઓ ટેકનીકલ એનાલિસિસ ના જાણતા હોય તેઓની હાલત તો વધુ ખરાબ હોય છે. તેઓ બધાજ શેરબજારમાં પૈસા ગુમાવતા રહે છે, અને તેઓના મનમાં આમ કેમ થાય છે? તેવો પ્રશ્ન અનેવાર ઉઠે છે, પણ જેમ મોટાભાગના લોકોની જોડે થાય છે, તેઓ પણ આ જવાબ મેળવી નથી શકતા. પણ હવે તમારે ગભરાવાની જરૂર નથી કારણકે તમે સમજી શકશો કે આમ કેમ થાય છે.
તેઓએ સમજવાની જરૂર એ છે કે આપણે જે પગલા ભરીએ છીએ તેનો આધાર પ્રથમતો આપણે શું વિચારીએ છીએ તેના પર રહે છે. અને આપણે શું વિચારીએ છીએ તેનો આધાર આપણી માન્યતાઓ પર રહે છે. અને આપણી માન્યતાઓ વર્ષોથી જે વાતાવરણમાં ઉછરીએ છીએ, જેવા લોકો જોડે મોટાભાગનો સમય વિતાવીએ, પછી તે દાર હોય કે ઓફીસ, આપણે જે પુસ્તકો વાંચીએ, જેવા પરિબળો પર આધાર રાખે છે. આ સત્ય શેરબજારમાં પણ લાગુ પડે છે.
મોટાભાગના રોકાણકારો અને ટ્રેડરોને શેરબજારમાં યોગ્ય સમયે યોગ્ય સલાહકાર મળ્યા નથી હોતા. ૧૦ માંથી ૯ લોકો એવા લોકોના સંપર્કમાં જ આવ્યા કરે છે જેઓ તેમના જેવી જ ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે, માટે વાત જયારે પરિણામ સરખાવાની આવે છે તો સ્વાભાવિક છે કે તે પણ સરખાજ હોય છે. આમ વર્ષોના ખોટા માનસપલોટને લીધે વાત ટ્રેડિંગની આવે કે રોકાણની, મોટાભાગના લોકો પોતાની ભૂલોનું પુનરાવર્તન ફરીને ફરી કરતા રહે છે. પરિણામ બદલવા પહેલા, તેઓજે ભૂતકાળમાં કરતા આવ્યા છે અને જે રીતે કરતા આવ્યા છે તે રીત બદલવી પડે. અને તેઓ જે કરતા આવ્યા છે,
તેઓએ સમજવાની જરૂર એ છે કે આપણે જે પગલા ભરીએ છીએ તેનો આધાર પ્રથમતો આપણે શું વિચારીએ છીએ તેના પર રહે છે. અને આપણે શું વિચારીએ છીએ તેનો આધાર આપણી માન્યતાઓ પર રહે છે. અને આપણી માન્યતાઓ વર્ષોથી જે વાતાવરણમાં ઉછરીએ છીએ, જેવા લોકો જોડે મોટાભાગનો સમય વિતાવીએ, પછી તે દાર હોય કે ઓફીસ, આપણે જે પુસ્તકો વાંચીએ, જેવા પરિબળો પર આધાર રાખે છે. આ સત્ય શેરબજારમાં પણ લાગુ પડે છે.
મોટાભાગના રોકાણકારો અને ટ્રેડરોને શેરબજારમાં યોગ્ય સમયે યોગ્ય સલાહકાર મળ્યા નથી હોતા. ૧૦ માંથી ૯ લોકો એવા લોકોના સંપર્કમાં જ આવ્યા કરે છે જેઓ તેમના જેવી જ ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે, માટે વાત જયારે પરિણામ સરખાવાની આવે છે તો સ્વાભાવિક છે કે તે પણ સરખાજ હોય છે. આમ વર્ષોના ખોટા માનસપલોટને લીધે વાત ટ્રેડિંગની આવે કે રોકાણની, મોટાભાગના લોકો પોતાની ભૂલોનું પુનરાવર્તન ફરીને ફરી કરતા રહે છે. પરિણામ બદલવા પહેલા, તેઓજે ભૂતકાળમાં કરતા આવ્યા છે અને જે રીતે કરતા આવ્યા છે તે રીત બદલવી પડે. અને તેઓ જે કરતા આવ્યા છે,