GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
256 videos
1.92K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્મા ઇચ્છુકોને વિષય અનુસાર સામૂહિક માહિતી, સરળ, સુવ્યવસ્થિત ફોર્મેટમાં પ્રદાન કરવાનો છે અને આ રીતે દરેક ઉમેદવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપવાનો છે

જુનિયર ફાર્માસિસ્ટ ની 254 જગ્યા માટે 75 ગુણ નું અંગ્રેજીમાં ફાર્મા ના પ્રશ્નો પુછાય છે એના માટે સ્પે.અંગ્રેજી માં 5500 પ્રશ્નપત્રો જેમાં તમામ પ્રશ્નો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલ છે જેથી તમને સ્કોર કરવામાં એકદમ easy રહેશે

પુરા ઇન્ડિયા નું સૌથી બેસ્ટ સેલર પુસ્તક ઓરીજનલ 2022 ની રિપ્રિન્ટ થયેલ

ન્યુ 2022 લેટેસ્ટ રિપ્રિન્ટ એડિશન

ઓરીજનલ પબ્લિકેશન કોપી ફક્ત GCC માં

100 Book જ મંગાવીહતી આજે રવાના કરી છે જેમના પહેલા ઓર્ડર મળેલ છે પણ ઇન્ડેકસ ને માહિતી આજે મુકું છું

254 જગ્યાઓ પડી છે ફાર્માસિસ્ટ માટે

ખરીદવા માટે:
https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/aarogya-books/y6v/product/-MwzwQCVjzqRDRil9PAq

5500 MCQ pharma.pdf
MRP 399
ઘરે બેઠા 350
ઓફર 200
સ્ટોક 16
સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ.સૌરાષ્ટ્ર માં કેટલાય સંતો થઈ ગયા જેમનું નામ આજે એમના કાર્યો દ્વારા અમર છે.

ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે

આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે

મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..

ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક


MRP 250
ઘરે બેઠા 220
ઓફર 125
સ્ટોક 4
સોરઠી સંતો.pdf
3.5 MB
સોરઠી સંતો.pdf
ધંધા ને એક નવી ઊંચાઈ એ લઈ જવા માટે બિઝનેશ શ્રેણી નું પુસ્તક
બિઝનેસને દોડતો કરવા માટે તેનું કલ્ચર (Culture) બહુ અગત્યનું છે. અહીં કલ્ચરનો વિશાળ અર્થ છે - એક માહોલ, એક વાતાવરણ કે એક પદ્ધતિ. આ બાબતે મારા વિચારો, મારો અનુભવ, મારી સલાહ કે સમજણનું શેરિંગ કરવા માટે હું જગદીશ જોશી, એક નવી નક્કોર બિઝનેસ જ્ઞાન સિરીઝ' આપની સમક્ષ મૂકી રહ્યો છું.

બિઝનેસ જ્ઞાન’ સિરીઝમાં ત્રણ પુસ્તકો છે - તમે ખરેખર બિઝનેસ ચલાવો છો કે ચાલ્યે રાખે છે? (Are You really Running your Business Or simply Running), તમારા બિઝનેસના સિંહ બનો (Be The Lion of Your Business), ટોચ પર કરવો હોય આરામ, તો તલવારની ધાર પર કરો મુકામ (Keep Yourself On Toes, To Remain On The Top).
તમારો બિઝનેસ તમારી ઝંખના કે ઝનૂન કરતા મોટો ન હોઈ શકે, તમારું અસ્તિત્વ તમારી સૂઝબૂઝ કે તર્કને કારણે છે; જે તમારા લક્ષ્ય કરતા મોટું ન હોઈ શકે. એટલે સો વાતની એક વાત કે તમારો બિઝનેસ તમારા કરતા મોટો હોઈ શકે નહીં...

ચાલો, આ વાત સાબિત કરી દઈએ. એક એવી કંપની બનાવીએ કે જ્યાં નવા વિચારોનું સ્વાગત સવારના સૂરજની જેમ થતું હોય. ચાલો, અત્યાર સુધી બિઝનેસમાં કરેલી ભૂલો ભૂંસી નાંખવા માટે અને આંખ ઉઘાડવા માટે એક જબરદસ્ત શરૂઆત કરીએ -બિઝનેસ જ્ઞાનની
MRP 125
ઘરે બેઠા 120
ઓફર Price 65
સ્ટોક 7
તમે_ખરેખર_બિઝબેશ_ચલાવો_છો_કે_ચાલે_રાખે_છે.pdf
1.8 MB
તમે ખરેખર બિઝબેશ ચલાવો છો કે ચાલે રાખે છે.pdf