‘મેઘધનુષી માનુનીઓ' એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે.
આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હટકે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે.
સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને!
રશ્મિ બંસલના બેસ્ટસેલર Follow Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે.
આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હટકે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે.
સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને!
રશ્મિ બંસલના બેસ્ટસેલર Follow Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે.
ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/motivation-books/nty/product/-NAAy033RthyjkgSX1Nn
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/motivation-books/nty/product/-NAAy033RthyjkgSX1Nn
GCC BOOKS STORE
Buy મેઘધનુશી માનુનીઓ online at best price from GCC BOOKS STORE
‘મેઘધનુષી માનુનીઓ' એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું…
ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/motivation-books/nhx/product/-NAB0lJ5CXl0mNpwBi0k
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/motivation-books/nhx/product/-NAB0lJ5CXl0mNpwBi0k
GCC BOOKS STORE
Buy બિઝનેસ સ્કૂલ online at best price from GCC BOOKS STORE
Shop for બિઝનેસ સ્કૂલ online from GCC BOOKS STORE at best price. Talk to our representative, get live offers & browse through our product collection. Click to know more.
પ્રભુની પ્રેમભરી પ્રસાદી
અક્ષયપાત્રની અત્યંત પ્રેરણાત્મક ગાથા સાધુઓ અને સી,ઈ.ઓ.ના તાલમેલથી ચાલતી
એક એવી સંસ્થા, કે જે દરરોજ... હા દરરોજ સોળ લાખ બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડે છે.
અક્ષયપાત્રની અત્યંત પ્રેરણાત્મક ગાથા સાધુઓ અને સી,ઈ.ઓ.ના તાલમેલથી ચાલતી
એક એવી સંસ્થા, કે જે દરરોજ... હા દરરોજ સોળ લાખ બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડે છે.
પ્રેમને કોઈ સીમા નથી નડતી સુખી થવાની એકમાત્ર ચાવી અન્યને સુખી કરો.
મધુ પંડિતને આ પ્રશ્ન વારંવાર પુછાતો –
'તમે સાધુ બનવા IIT છોડ્યું ?’
ગાડરિયા પ્રવાહમાં તણાયા હોત તો મધુ પંડિત આજે કોઈ મસમોટી કંપનીનું અવ્વલ સ્થાન શોભાવતા હોત. એને બદલે આજે તેઓ મોટા મંદિરના CEO છે. તેમના ગુરુ એ. સી. ભક્તિવેદાંત શ્રીલ પ્રભુપાદના આશીર્વાદથી અને દિવ્ય આયોજનને પ્રતાપે તેમણે આ માર્ગ અપનાવ્યો છે.
ઈસ્કોન મંદિરની ફાજલ જમીનનો સદુપયોગ કરવાનો વિચાર મોહનદાસ પાઈ સાથે એક મિટિંગમાં સાવ અનાયાસે આવ્યો. બેંગ્લોરની આસપાસની સરકારી શાળાઓનાં
૧૫૦૦ બાળકો માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. આજે ‘ અક્ષયપાત્ર' વિશ્વનો સૌથી મોટો સેવાકીય સંસ્થા સંચાલિત મિડ-ડે-મિલ પ્રોગ્રામ છે. ભારતનાં બાર રાજ્યોની ૧૮૮૩૯ સરકારી શાળાઓનાં ૧૭ લાખ જેટલાં બાળકોને અક્ષયપાત્રનાં ૩૩ રસોડાંમાંથી રોજ ગરમાગરમ મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે.
આધ્યાત્મિક ગુરુઓ અને મૂડીવાદી ધનિકોના સુભગ સમન્વયથી શરૂ થયેલ એક અનન્ય સ્ટાર્ટઅપની તથા તેના વિકાસની સત્યઘટના તમારા રોમેરોમમાં અનેરી લાગણી ફેલાવશે. મન, હૃદય અને આત્માના સુમેળથી સર્જાયેલી
આ 'Made In India'ની સફળ દાસ્તાન છે.
રશ્મિ બંસલ લિખિત 'God's Own Kitchen'નો અત્યંત રસાળ ભાવાનુવાદ સોનલ મોદીની કલમે.
મધુ પંડિતને આ પ્રશ્ન વારંવાર પુછાતો –
'તમે સાધુ બનવા IIT છોડ્યું ?’
ગાડરિયા પ્રવાહમાં તણાયા હોત તો મધુ પંડિત આજે કોઈ મસમોટી કંપનીનું અવ્વલ સ્થાન શોભાવતા હોત. એને બદલે આજે તેઓ મોટા મંદિરના CEO છે. તેમના ગુરુ એ. સી. ભક્તિવેદાંત શ્રીલ પ્રભુપાદના આશીર્વાદથી અને દિવ્ય આયોજનને પ્રતાપે તેમણે આ માર્ગ અપનાવ્યો છે.
ઈસ્કોન મંદિરની ફાજલ જમીનનો સદુપયોગ કરવાનો વિચાર મોહનદાસ પાઈ સાથે એક મિટિંગમાં સાવ અનાયાસે આવ્યો. બેંગ્લોરની આસપાસની સરકારી શાળાઓનાં
૧૫૦૦ બાળકો માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. આજે ‘ અક્ષયપાત્ર' વિશ્વનો સૌથી મોટો સેવાકીય સંસ્થા સંચાલિત મિડ-ડે-મિલ પ્રોગ્રામ છે. ભારતનાં બાર રાજ્યોની ૧૮૮૩૯ સરકારી શાળાઓનાં ૧૭ લાખ જેટલાં બાળકોને અક્ષયપાત્રનાં ૩૩ રસોડાંમાંથી રોજ ગરમાગરમ મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે.
આધ્યાત્મિક ગુરુઓ અને મૂડીવાદી ધનિકોના સુભગ સમન્વયથી શરૂ થયેલ એક અનન્ય સ્ટાર્ટઅપની તથા તેના વિકાસની સત્યઘટના તમારા રોમેરોમમાં અનેરી લાગણી ફેલાવશે. મન, હૃદય અને આત્માના સુમેળથી સર્જાયેલી
આ 'Made In India'ની સફળ દાસ્તાન છે.
રશ્મિ બંસલ લિખિત 'God's Own Kitchen'નો અત્યંત રસાળ ભાવાનુવાદ સોનલ મોદીની કલમે.