આપણા મનની ગુર્ણવત્તા આપણા જીવનની ગુણવત્તા નિશ્ચિત કરે છે. આપણું મન આપણો સૌથી નજીકનો સાથી અથવા આપણો સૌથી વિમુખ દુશ્મન બની શકે છે. અનિયંત્રિત મન આંતરિક શાંતિને હથ્રી લે છે અને આપણા દરેક કાર્યને હાનિ પહોંચાડે છે. જો કે, યોગ્ય જ્ઞાન, પ્રશિક્ષણ અને શિસ્તની મદદથી આપણા મનની અમર્યાદિત ક્ષમતાને કાર્યાન્વિત કરી શકાય છે.
મન પ્રબંધનનું વિજ્ઞાન- એ પુસ્તકમાં, સ્વામી મુકુન્દાનંદ માનવ મનના ચાર વિવિધ પાસાઓને આલેખે છે અને તેમના ૫૨ પ્રભુત્વ મેળવવા માટેનો પથ સમજાવે છે. રમૂજભર્યા ટુચકાઓ, વાસ્તવિક જીવનમાં થતી ઘટનાઓ અને વાર્તાઓને વૈદિક ગ્રંથો સાથે સાંકળી, તેઓ હળવાશપૂર્વક વાચકોને આ આંતરિક યુદ્ધમાં વિજય મેળવવા માટે માર્ગદર્શન કરે છે.
સ્વામી મુકુન્દાનંદ એક વિશ્વવિખ્યાત ભારતીય આધ્યાત્મિક શિક્ષક છે. તેઓએ તેમનું શિક્ષણ આઇઆઇટી અને આઇઆઇએમમાંથી મેળવેલ છે. જગદ્ગુરુ શ્રી કૃપાળુજી મહારાજના સાંનિધ્યમાં અને માર્ગદર્શનમાં વૈદિક ગ્રંથોના ગહન અભ્યાસ કર્યા બાદ, સાંપ્રતમાં તેઓ પોતાનો સમય વિશ્વભરમાં સાચા અને ચિરંજીવી આનંદની પ્રાપ્તિના માર્ગ વિશે સમજાવવામાં વ્યતીત કરે છે. તેમના કાર્યક્રમોની વચ્ચેના અવકાશમાં તેઓ પુસ્તકો અને આલોચનાઓ પ્રકાશિત કરે છે અને સીડી અને ડીવીડી તૈયાર કરી તેમના વિશ્વભરમાં રહેલ શિષ્યોનું જ્ઞાનદર્શન કરે છે. સ્વામીજીનાં પ્રવચનો રમૂજી, તેમનો પરિપેક્ષ તાર્કિક અને તેમના સૂચનો વ્યાવહારિક હોય છે. તેમના મન પરના વિજય, યોગ, ધ્યાન અને અધ્યાત્મ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય અને દૈનિક જીવન માટે કર્મયોગ જેવા વિષયો ૫૨ના પ્રવચનો ઘણાં પ્રખ્યાત છે.
મન પ્રબંધનનું વિજ્ઞાન- એ પુસ્તકમાં, સ્વામી મુકુન્દાનંદ માનવ મનના ચાર વિવિધ પાસાઓને આલેખે છે અને તેમના ૫૨ પ્રભુત્વ મેળવવા માટેનો પથ સમજાવે છે. રમૂજભર્યા ટુચકાઓ, વાસ્તવિક જીવનમાં થતી ઘટનાઓ અને વાર્તાઓને વૈદિક ગ્રંથો સાથે સાંકળી, તેઓ હળવાશપૂર્વક વાચકોને આ આંતરિક યુદ્ધમાં વિજય મેળવવા માટે માર્ગદર્શન કરે છે.
સ્વામી મુકુન્દાનંદ એક વિશ્વવિખ્યાત ભારતીય આધ્યાત્મિક શિક્ષક છે. તેઓએ તેમનું શિક્ષણ આઇઆઇટી અને આઇઆઇએમમાંથી મેળવેલ છે. જગદ્ગુરુ શ્રી કૃપાળુજી મહારાજના સાંનિધ્યમાં અને માર્ગદર્શનમાં વૈદિક ગ્રંથોના ગહન અભ્યાસ કર્યા બાદ, સાંપ્રતમાં તેઓ પોતાનો સમય વિશ્વભરમાં સાચા અને ચિરંજીવી આનંદની પ્રાપ્તિના માર્ગ વિશે સમજાવવામાં વ્યતીત કરે છે. તેમના કાર્યક્રમોની વચ્ચેના અવકાશમાં તેઓ પુસ્તકો અને આલોચનાઓ પ્રકાશિત કરે છે અને સીડી અને ડીવીડી તૈયાર કરી તેમના વિશ્વભરમાં રહેલ શિષ્યોનું જ્ઞાનદર્શન કરે છે. સ્વામીજીનાં પ્રવચનો રમૂજી, તેમનો પરિપેક્ષ તાર્કિક અને તેમના સૂચનો વ્યાવહારિક હોય છે. તેમના મન પરના વિજય, યોગ, ધ્યાન અને અધ્યાત્મ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય અને દૈનિક જીવન માટે કર્મયોગ જેવા વિષયો ૫૨ના પ્રવચનો ઘણાં પ્રખ્યાત છે.
માઈન્ડ_મેનેજમેન્ટ_નું_વિજ્ઞાન.pdf
2.7 MB
માઈન્ડ મેનેજમેન્ટ નું વિજ્ઞાન.pdf
IND GEO CLASSS 3 DEMO COPY HD_compressed (2).pdf
15.4 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત 'ભારતની ભૂગોળ' (વર્ગ-3 વિશેષ) પુસ્તકની પ્રથમ રંગીન આવૃત્તિ-2022ની ડેમો કોપી.
સમાજ કલ્યાણ અધિકારી,સમાજ કલ્યાણ નિરીક્ષક,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
2018 એડિશન
2018 એડિશન