GCC BOOKS STORE
14K subscribers
6.2K photos
259 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 520
ઘરે બેઠા 399
12000 પ્રશ્નો કલાસ 3.pdf
1.8 MB
12000 પ્રશ્નો કલાસ 3.pdf
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉ૫૨ પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.

એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે ‘હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસમાણી શકશે.
MRP 145
ઘરે બેઠા 140
ઇન્ડેક્સ ખાસ જોજો હિન્દૂ ધર્મ ને જાણવા માંગતા તમામ આ પુસ્તક અવશય વાંચે
વેદોમાં શુ છે.pdf
2.6 MB
વેદોમાં શુ છે.pdf
કયાંય ન વાંચી હોય તેવી માહિતી નો ભંડાર
અદ્યતન 2022 એડિશન
મિત્રો ઇન્ડેક્સ ખાસ જોજો દરેક GK માટે બેસ્ટ માં બેસ્ટ પુસ્તક સચિત્ર અને સંપૂર્ણ માહિતી આપી છે જેમાં દરેક વિષયો સામેલ છે તમે ખાલી ઇન્ડેક્સ જોજો તમને પુસ્તક નો ખ્યાલ આવશે

જોરદાર Book બનાવી છે આ એક બુક કેટલીય Book બરાબર છે
GK All in one કુમાર પ્રકાશન.pdf
10.2 MB
GK All in one કુમાર પ્રકાશન.pdf
દરેક મિત્રો આ પુસ્તક અવશ્ય વસાવે
MRP 395
ઘરે બેઠા 290
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮ પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અથા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપ૨ પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.

એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે હિંદુલોજિ સીરિઝ'. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખોપ્રસરાવીને ઉડવાનો આનંદચોક્કસ માણી શકશે.
MRP 145
ઘરે બેઠા 140

ઇન્ડેક્સ ખાસ જોજો હિન્દૂ ધર્મ ને જાણવા માંગતા તમામ આ પુસ્તક અવશય વાંચે