કલાસ 3 ની કુલ 180 પેપરો
2015 થી 2021 સુધી ના પેપરો જેમાં 28 કેટેગરી પ્રમાણે વિષયોનું વિશ્લેષણ
પોલીસ ભરતી બોર્ડ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત બોર્ડ ના તમામ પેપરોનો સમાવેશ
વારંવાર પુછાતા પ્રશ્નોનુ અલગ થી સમાવેશ, ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નોની સમજૂતી સાથે
લેટેસ્ટ 2022 આવૃત્તિ
2015 થી 2021 સુધી ના પેપરો જેમાં 28 કેટેગરી પ્રમાણે વિષયોનું વિશ્લેષણ
પોલીસ ભરતી બોર્ડ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત બોર્ડ ના તમામ પેપરોનો સમાવેશ
વારંવાર પુછાતા પ્રશ્નોનુ અલગ થી સમાવેશ, ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નોની સમજૂતી સાથે
લેટેસ્ટ 2022 આવૃત્તિ
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉ૫૨ પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે ‘હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસમાણી શકશે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે ‘હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસમાણી શકશે.
ઇન્ડેક્સ ખાસ જોજો હિન્દૂ ધર્મ ને જાણવા માંગતા તમામ આ પુસ્તક અવશય વાંચે
મિત્રો ઇન્ડેક્સ ખાસ જોજો દરેક GK માટે બેસ્ટ માં બેસ્ટ પુસ્તક સચિત્ર અને સંપૂર્ણ માહિતી આપી છે જેમાં દરેક વિષયો સામેલ છે તમે ખાલી ઇન્ડેક્સ જોજો તમને પુસ્તક નો ખ્યાલ આવશે
જોરદાર Book બનાવી છે આ એક બુક કેટલીય Book બરાબર છે
જોરદાર Book બનાવી છે આ એક બુક કેટલીય Book બરાબર છે
ચાર વેદ, ૧૦૮ ઉપનિષદો અને ૧૮ પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અથા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપ૨ પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે હિંદુલોજિ સીરિઝ'. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખોપ્રસરાવીને ઉડવાનો આનંદચોક્કસ માણી શકશે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? જવાબ છે હિંદુલોજિ સીરિઝ'. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદ્ભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખોપ્રસરાવીને ઉડવાનો આનંદચોક્કસ માણી શકશે.