736 પેજ ની તો Book છે મિત્રો અને Detail માં બહુ જ સુંદર એટલે પછી કાઈ Reasoning માં વાંચવાનુ જ આવે નહીં
શ્રીમદ ભાગવત ગીતા સાર્વભૌમ,ત્રેકાલીક મહાનગ્રંથ છે કોઈ પણ ધર્મ,કોઈ ઓણ વય, કોઈ પણ જાતિ કે કોઈ પણ કાળ માં સહુને ઉપયોગી છે
શ્રીમદભાગવતગીતા માતંપિતા,ગુરુ અને આદર્શમિત્ર છે આ ગ્રંથને સમજવામાં સરળતા પડે અને એનું ગૌરવ બરાબર સમજાય એ માટે આ Book લખી છે
શ્રીમદભાગવતગીતા માતંપિતા,ગુરુ અને આદર્શમિત્ર છે આ ગ્રંથને સમજવામાં સરળતા પડે અને એનું ગૌરવ બરાબર સમજાય એ માટે આ Book લખી છે
ભગવાન_શ્રીકૃષ્ણ_અને_ભગવદ્દગીતા.pdf
1.3 MB
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્દગીતા.pdf
સબંધી,દાદા,દાદી,નાના,નાની,પપ્પા કે મમ્મી ને ભેટ આપવા સુંદર પુસ્તક જેનાથી આધ્યાત્મિક ભાવ વધે
RJ ધ્વનિત ને કોણ નથી ઓળખતું ..ગુજરાત માં સૌથી પ્રિય RJ, અભિનેતા અને યુવાનોના પ્રિય
છેલ્લા દશકથી રોજ શ્રોતાઓ સાથે પોતાની વાતો થી સવારમાં હકરાત્મક ઉર્જાનો અનુભવ કરાવતા,સમાજમાં સંસ્કાર અને સાંસ્કૃતિક જીવન ને બહેતર બનાવ્યું છે.
મોર્નિંગ મંત્ર એ એમના વિચારોનું મંથન છે અને મૂળ વાત એ કે આ પુસ્તક એમને ઉચ્ચારેલા શબ્દો જ છે જે આજની યુવા પેઢીને અઘરા કે આકારા નહીં લાગે જેથી એમની સાથે connect થવું સરળ છે
મિત્રો આજે આ Book ને ઘરે વધાવજો
છેલ્લા દશકથી રોજ શ્રોતાઓ સાથે પોતાની વાતો થી સવારમાં હકરાત્મક ઉર્જાનો અનુભવ કરાવતા,સમાજમાં સંસ્કાર અને સાંસ્કૃતિક જીવન ને બહેતર બનાવ્યું છે.
મોર્નિંગ મંત્ર એ એમના વિચારોનું મંથન છે અને મૂળ વાત એ કે આ પુસ્તક એમને ઉચ્ચારેલા શબ્દો જ છે જે આજની યુવા પેઢીને અઘરા કે આકારા નહીં લાગે જેથી એમની સાથે connect થવું સરળ છે
મિત્રો આજે આ Book ને ઘરે વધાવજો
મિત્રો હવે Book ની સાથે સરકારી નોકરી,રિઝલ્ટ,અગત્યની સૂચનાઓ,અને બીજી અઢળક ખજાનો Gcc Job Information ટેલિગ્રામ ચેનલ
WhatsApp ગ્રુપમાં આવતી માહિતી હવે ટેલિગ્રામ ચેનલ માં પણ
WhatsApp ગ્રુપમાં આવતી માહિતી હવે ટેલિગ્રામ ચેનલ માં પણ