GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
GCC BOOKS STORE:
MRP 600
ઘરે બેઠા 425

નવા સિલેબસ મુજબ
મર્યાદિત કોપી હોવાથી વહેલા ઓર્ડર કરવો
વોટ્સએપ 9574305710
કાલે સવારે આવશે
GCC BOOKS STORE:
MRP 680
ઘરે બેઠા 465

નવા સિલેબસ મુજબ
મર્યાદિત કોપી હોવાથી વહેલા ઓર્ડર કરવો
વોટ્સએપ 9574305710
GCC BOOKS STORE:
MRP 680
ઘરે બેઠા 465

નવા સિલેબસ મુજબ
મર્યાદિત કોપી હોવાથી વહેલા ઓર્ડર કરવો
વોટ્સએપ 9574305710
કાલે આવેલ ઓર્ડર અને આજે 12 વાગ્યા પહેલાં ઓર્ડર આવેલ એ નીકળી ગયા છે જે તમને સોમવાર મંગળવાર મળી જશે

88 બુક નીકળી કોન્સ્ટેબલ માટે
World PSI 2024.pdf
1.7 MB
PSI ડેમો કોપી

GCC BOOKS STORE:
MRP 680
ઘરે બેઠા 465

નવા સિલેબસ મુજબ
મર્યાદિત કોપી હોવાથી વહેલા ઓર્ડર કરવો
વોટ્સએપ 9574305710
GCC BOOKS STORE:
MRP 599
ઘરે બેઠા 450

ઓર્ડર 9574305710
MRP 470
વેચાણ જૂનો સ્ટોક છે તો 50 ટકા ઑફર માં મળી જશે 265 (235+30 કુરિયર)
ઓર્ડર 9574305710
MRP 810
વેચાણ જૂનો સ્ટોક છે તો 50 ટકા ઑફર માં મળી જશે 435(410+30 કુરિયર)
ઓર્ડર 9574305710
50 ટકા ઓફર માં મૂકી એ 2 કે 3 બુક જ હશે તો એ જાણ માટે બધાને એ 50 ટકા ઑફર વાળી એ કિંમત માં નહિ મળે જે ઓર્ડર પહેલા આપશે એને મળી જશે કારણ કે જૂના સ્ટોક માં 2-3 બુક હશે આ
ગુજરાત નહીં પણ દેશ નું બેસ્ટ સેલર પુસ્તક જેને વાંચવાથી જીવનમાં અનેક પડાવમાં માર્ગદર્શન મળે છે

ચાણક્ય મહાપંડિત,કુશળ રાજનીતિજ્ઞ ,બુદ્ધિમાન,મક્કમ ઇરાદાવાળા અને સમય ની પેલે પાર જોનાર હતા

ચંકયનીતિમાં એમને સમાજ,ધર્મ,રાજનીતિ વગેરે નું જ્ઞાન આજથી 2300 વર્ષ પહેલાં રજૂ કર્યું પણ આજે પણ એટલું ઉપયોગી છે

તેમનું આ પુસ્તક તમારા જીવનના પ્રશ્નોમાં સચોટ માર્ગદર્શન આપે છે

ચાણક્ય કહે છે કે હું એ ગૂઢ રહસ્યોનું વર્ણન કરું છું જેથી મનુષ્ય સર્વજ્ઞાની થઈ જશે

ચાણક્ય નીતિ

ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા.

તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ બની શક્યા. તેમણે સમાજ, ધર્મ, રાજનીતિ, કર્મનું અમૂલ્ય જ્ઞાન રજૂકર્યું, જે આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે.

તેમની આ શાશ્વત નીતિઓ જીવનના અતિ મુશ્કેલ પ્રશ્નોમાં પણ સચોટ માર્ગદર્શન આપે છે. અહીં એ નીતિઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

तदहं संप्रवक्ष्यामि लोकानां हितकाम्यया येन विज्ञानमात्रेण सर्वज्ञत्वं प्रपद्यते ।। =

લોકોની ભલાઈ માટે હું રાજનીતિનાં એ ગૂઢ રહસ્યોનું વર્ણન કરી રહ્યો છું, જે જાણી લેવાથી મનુષ્ય સર્વજ્ઞાની થઈ જશે અર્થાત્ પછી કંઈ જ જાણવાનું બાકી રહેશે નહીં.

– ચાણકય

MRP 99
ઘરે બેઠા 99

ઓર્ડર 9574305710