QUE) સમાનુભૂતિથી (EMPATHY) તમે શું સમજો છો ? તેને વ્યાખ્યાયિત કરી સામ્પ્રંત સમયમા લોક સેવકમા તેના મહત્વને સમજાવો.
200 words/ 10marks
@focus4gpsc
200 words/ 10marks
@focus4gpsc
Approach
You should first explain what is empathy
Then its uses
Them importance in civil servants
+
Add some examples and points to enrich your answer
@focus4gpsc
You should first explain what is empathy
Then its uses
Them importance in civil servants
+
Add some examples and points to enrich your answer
@focus4gpsc
One example
એક વાર ગાંધીજી ને પુછવામા આવ્યુ કે કોઇ નિર્ણય લેવામા જો દ્વિધા થાઇ તો શુ કરવુ ?
તો ગાંધીજીએ જવાબ આપતા કહ્યુ કે
કોઇ વિશિષ્ટ નીતિ અને કાર્યક્રમ / યોજના સારી છે કે નહિ તેના વિશે જો શંકા ઉત્પન થાઇ તો નિર્ણયકર્તાએ દેશની સૌથી ગરીબ વ્યક્તિની સ્થિતિમાં પોતાની જાતને મૂકવાની અને તે વિશિષ્ટ નીતિ અને કાર્યક્રમ તેના પર કેવી અસર કરશે તે અનુભવવાથી સમાનુભુતિ Empathy પુર્વક યોગ્ય નિર્ણય લઈ શકસે.
@focus4gpsc
એક વાર ગાંધીજી ને પુછવામા આવ્યુ કે કોઇ નિર્ણય લેવામા જો દ્વિધા થાઇ તો શુ કરવુ ?
તો ગાંધીજીએ જવાબ આપતા કહ્યુ કે
કોઇ વિશિષ્ટ નીતિ અને કાર્યક્રમ / યોજના સારી છે કે નહિ તેના વિશે જો શંકા ઉત્પન થાઇ તો નિર્ણયકર્તાએ દેશની સૌથી ગરીબ વ્યક્તિની સ્થિતિમાં પોતાની જાતને મૂકવાની અને તે વિશિષ્ટ નીતિ અને કાર્યક્રમ તેના પર કેવી અસર કરશે તે અનુભવવાથી સમાનુભુતિ Empathy પુર્વક યોગ્ય નિર્ણય લઈ શકસે.
@focus4gpsc
Forwarded from Divine Spark Academy
ડો_બાબાસાહેબ_આંબેડકરના_સ્વપ્નનું_ભારત_@DivineSparkAcademy.pdf
9.6 MB
👉🏻 વિષય : ડો. બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત
🖋 [લેખક - કિશોર મકવાણા]
✨ નોંધ : ઉપરોક્ત વિષયવસ્તુ GPSC Class 1-2 , PI , STIની આવનારી મુખ્ય તથા પ્રિલિમ્સ પરીક્ષા માટે ઉપયોગી રહેશે
👉🏻 અભ્યાસ્ક્રમ સંલગ્ન મુદ્દો : ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન તથા ભારતના બંધારણમાં તેમનો સવિશેષ ફાળો
@DivineSparkAcademy
🖋 [લેખક - કિશોર મકવાણા]
✨ નોંધ : ઉપરોક્ત વિષયવસ્તુ GPSC Class 1-2 , PI , STIની આવનારી મુખ્ય તથા પ્રિલિમ્સ પરીક્ષા માટે ઉપયોગી રહેશે
👉🏻 અભ્યાસ્ક્રમ સંલગ્ન મુદ્દો : ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન તથા ભારતના બંધારણમાં તેમનો સવિશેષ ફાળો
@DivineSparkAcademy
(Que) "ભાવનાત્મક બુદ્ધિમતા એ તમારી ભાવનાઓને તમારા માટે કાર્ય કરવાની ક્ષમતા છે ” શું તમે આ મત સાથે સહમત છો? ચર્ચા કરો.
Emotional Intelligence is the ability to make your emotions work for you” Do you agree with this view? Discuss.
200 words /10 marks
@focus4gpsc
Emotional Intelligence is the ability to make your emotions work for you” Do you agree with this view? Discuss.
200 words /10 marks
@focus4gpsc
(Que) વહીવટી વ્યવહારમાં (in administrative practices) તમે ભાવનાત્મક બુદ્ધિમતાને કેવી રીતે લાગુ કરશો?ચર્ચા કરો.
200 words/ 10 marks
@focus4gpsc
200 words/ 10 marks
@focus4gpsc
Forwarded from Divine Spark Academy
GPSC Updated Calendar @DivineSparkAcademy.pdf
342.6 KB
GPSC Updated Calender @DivineSparkAcademy
To View, your Marks obtained in Advt. No. 26/2020-21, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 and Class-2 and Gujarat Municipal Chief Officer Service, Class-2, Preliminary Test held on 21.03.2021.
Please Click Here https://gpsc.gujarat.gov.in/OMR
Please Click Here https://gpsc.gujarat.gov.in/OMR
Delta(B.1.617.2) and
kappa (1.617.1)
#covid19
Varients first identified in india
You can add this kind of points in your essay and GS papers..
@focus4gpsc
kappa (1.617.1)
#covid19
Varients first identified in india
You can add this kind of points in your essay and GS papers..
@focus4gpsc
🛡નીતિશાસ્ત્ર સંબંધિત કેટલાક પ્રશ્નો
1) નૈતિકતાથી આપ શું સમજો છો ? નૈતિકતા અને નીતિશાસ્ત્ર વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરો.
2) કાયદો અને નૈતિકતા વચ્ચે શું તફાવત છે ? કોઈ દેશમાં કાયદા નિર્માણની પ્રક્રિયા ઉપર નીતિશાસ્ત્રની શું અસર હોય છે ?
3)અંતરાત્માનો અવાજ એટલે શું?
તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યાના સમાધાનમાં અંતરાત્માનો અવાજ કઈ રીતે ઉપયોગી બન્યો. ચર્ચા કરો.
@focus4gpsc
1) નૈતિકતાથી આપ શું સમજો છો ? નૈતિકતા અને નીતિશાસ્ત્ર વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરો.
2) કાયદો અને નૈતિકતા વચ્ચે શું તફાવત છે ? કોઈ દેશમાં કાયદા નિર્માણની પ્રક્રિયા ઉપર નીતિશાસ્ત્રની શું અસર હોય છે ?
3)અંતરાત્માનો અવાજ એટલે શું?
તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યાના સમાધાનમાં અંતરાત્માનો અવાજ કઈ રીતે ઉપયોગી બન્યો. ચર્ચા કરો.
@focus4gpsc
#concept
#Approach
🛡Approach / દ્રષ્ટિકોણ/અભિગમ એટલે શું?🛡
વ્યક્તિ કોઈ સમસ્યાના સમાધાન કરવાની જે રીત અથવા પદ્ધતિ અપનાવે છે તેને વ્યક્તિનો એપ્રોચ- દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સામાજીકરણ અલગ અલગ રીતે થયું હોય છે આથી દરેક વ્યક્તિની સમાધાન કરવાની રીત અથવા પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી બંને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા પરંતુ સુભાષચંદ્ર બોઝ સમાધાન માટે હિંસાનો ઉપયોગ કરે છે જ્યારે મહાત્માગાંધી સમાધાન માટે અહિંસા નો ઉપયોગ કરે છે . આમ કહી શકાય કે વ્યક્તિના સામાજીકરણ આધારે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની રિત એટ્લે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
We can use this in ethics paper
@focus4gpsc
#Approach
🛡Approach / દ્રષ્ટિકોણ/અભિગમ એટલે શું?🛡
વ્યક્તિ કોઈ સમસ્યાના સમાધાન કરવાની જે રીત અથવા પદ્ધતિ અપનાવે છે તેને વ્યક્તિનો એપ્રોચ- દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સામાજીકરણ અલગ અલગ રીતે થયું હોય છે આથી દરેક વ્યક્તિની સમાધાન કરવાની રીત અથવા પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી બંને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા પરંતુ સુભાષચંદ્ર બોઝ સમાધાન માટે હિંસાનો ઉપયોગ કરે છે જ્યારે મહાત્માગાંધી સમાધાન માટે અહિંસા નો ઉપયોગ કરે છે . આમ કહી શકાય કે વ્યક્તિના સામાજીકરણ આધારે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની રિત એટ્લે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
We can use this in ethics paper
@focus4gpsc
#ClimateRisk
🛡ગ્લોબલ ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ 2020 મુજબ, 2018માં INDIA પાંચમો સૌથી વધુ ક્લાયમેટ પ્રભાવિત (climate-affected) દેશ હતો.
We can add this kind of facts in environmental & ecological essay.
@focus4gpsc
🛡ગ્લોબલ ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ 2020 મુજબ, 2018માં INDIA પાંચમો સૌથી વધુ ક્લાયમેટ પ્રભાવિત (climate-affected) દેશ હતો.
We can add this kind of facts in environmental & ecological essay.
@focus4gpsc
#approach #candidate
મિત્રો, કાલે આપણે એપ્રોચના કન્સેપ્ટને સમસ્યા.
જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં Ethicsના પેપરમાં આપણો approach તપાસવામાં આવે છે. Candidate પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો approach સિવિલ સેવકને અનુરુપ હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે સિવિલ સેવકનો approach કેવો હોવો જોઈએ?
એક સિવિલ સેવક નો approach કેવો હોવો જોઈએ ?
(1) સિવિલ સેવક નો એપરોજ લોકતાંત્રિક હોવું જોઈએ. એટલે કે કોઈપણ સમસ્યાના સમાધાન કરવામાં સિવિલ સેવકે બંધારણનું આમુખ; મૂળભૂત અધિકારો; નીતિ નિર્દેશક તત્વો ;મૌલિક કર્તવ્ય; તથા અન્ય બંધારણીય પ્રાવધાનોને ધ્યાનમાં રાખવાનું હોય છે
(2) એક સિવિલ સેવકનો approach ગ્રાહકોન્મુખ તથા નાગરિકોન્મુખ હોવો જોઈએ
(3) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ ને અનુરૂપ હોવું જોઈએ
(4) કોઈપણ સમસ્યાના સમાધાન માં મહાન-નેતા ;સમાજ સુધારકો ; દાર્શનિક વગેરેના યોગદાન અને તેમના તત્વ-ચિંતનનો આધાર લઈ શકાય છે
(5)કોઈપણ સમસ્યાના સમાધાન દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુલિત થઈને એટલે કે તર્ક (intelligence) અને ભાવના (emotion)ની વચ્ચે ના સંતુલન સ્થાપીને સમસ્યાનું સમાધાન કરવાનુ હોઇ છે. {#emotional intelligence}
@focus4gpsc
મિત્રો, કાલે આપણે એપ્રોચના કન્સેપ્ટને સમસ્યા.
જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં Ethicsના પેપરમાં આપણો approach તપાસવામાં આવે છે. Candidate પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો approach સિવિલ સેવકને અનુરુપ હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે સિવિલ સેવકનો approach કેવો હોવો જોઈએ?
એક સિવિલ સેવક નો approach કેવો હોવો જોઈએ ?
(1) સિવિલ સેવક નો એપરોજ લોકતાંત્રિક હોવું જોઈએ. એટલે કે કોઈપણ સમસ્યાના સમાધાન કરવામાં સિવિલ સેવકે બંધારણનું આમુખ; મૂળભૂત અધિકારો; નીતિ નિર્દેશક તત્વો ;મૌલિક કર્તવ્ય; તથા અન્ય બંધારણીય પ્રાવધાનોને ધ્યાનમાં રાખવાનું હોય છે
(2) એક સિવિલ સેવકનો approach ગ્રાહકોન્મુખ તથા નાગરિકોન્મુખ હોવો જોઈએ
(3) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ ને અનુરૂપ હોવું જોઈએ
(4) કોઈપણ સમસ્યાના સમાધાન માં મહાન-નેતા ;સમાજ સુધારકો ; દાર્શનિક વગેરેના યોગદાન અને તેમના તત્વ-ચિંતનનો આધાર લઈ શકાય છે
(5)કોઈપણ સમસ્યાના સમાધાન દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુલિત થઈને એટલે કે તર્ક (intelligence) અને ભાવના (emotion)ની વચ્ચે ના સંતુલન સ્થાપીને સમસ્યાનું સમાધાન કરવાનુ હોઇ છે. {#emotional intelligence}
@focus4gpsc
👍1
#history
Que) અસહકાર આંદોલન (Non cooperation movement) એ સવિનય અવજ્ઞા આંદોલન (civil disobedience movement) થી કઈ રીતે જુદુ હતું ?
ચર્ચા કરો.
200words/10marks
@focus4gpsc
Que) અસહકાર આંદોલન (Non cooperation movement) એ સવિનય અવજ્ઞા આંદોલન (civil disobedience movement) થી કઈ રીતે જુદુ હતું ?
ચર્ચા કરો.
200words/10marks
@focus4gpsc