#approach #candidate
મિત્રો, કાલે આપણે એપ્રોચના કન્સેપ્ટને સમસ્યા.
જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં Ethicsના પેપરમાં આપણો approach તપાસવામાં આવે છે. Candidate પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો approach સિવિલ સેવકને અનુરુપ હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે સિવિલ સેવકનો approach કેવો હોવો જોઈએ?
એક સિવિલ સેવક નો approach કેવો હોવો જોઈએ ?
(1) સિવિલ સેવક નો એપરોજ લોકતાંત્રિક હોવું જોઈએ. એટલે કે કોઈપણ સમસ્યાના સમાધાન કરવામાં સિવિલ સેવકે બંધારણનું આમુખ; મૂળભૂત અધિકારો; નીતિ નિર્દેશક તત્વો ;મૌલિક કર્તવ્ય; તથા અન્ય બંધારણીય પ્રાવધાનોને ધ્યાનમાં રાખવાનું હોય છે
(2) એક સિવિલ સેવકનો approach ગ્રાહકોન્મુખ તથા નાગરિકોન્મુખ હોવો જોઈએ
(3) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ ને અનુરૂપ હોવું જોઈએ
(4) કોઈપણ સમસ્યાના સમાધાન માં મહાન-નેતા ;સમાજ સુધારકો ; દાર્શનિક વગેરેના યોગદાન અને તેમના તત્વ-ચિંતનનો આધાર લઈ શકાય છે
(5)કોઈપણ સમસ્યાના સમાધાન દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુલિત થઈને એટલે કે તર્ક (intelligence) અને ભાવના (emotion)ની વચ્ચે ના સંતુલન સ્થાપીને સમસ્યાનું સમાધાન કરવાનુ હોઇ છે. {#emotional intelligence}
@focus4gpsc
મિત્રો, કાલે આપણે એપ્રોચના કન્સેપ્ટને સમસ્યા.
જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં Ethicsના પેપરમાં આપણો approach તપાસવામાં આવે છે. Candidate પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેનો approach સિવિલ સેવકને અનુરુપ હોવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે સિવિલ સેવકનો approach કેવો હોવો જોઈએ?
એક સિવિલ સેવક નો approach કેવો હોવો જોઈએ ?
(1) સિવિલ સેવક નો એપરોજ લોકતાંત્રિક હોવું જોઈએ. એટલે કે કોઈપણ સમસ્યાના સમાધાન કરવામાં સિવિલ સેવકે બંધારણનું આમુખ; મૂળભૂત અધિકારો; નીતિ નિર્દેશક તત્વો ;મૌલિક કર્તવ્ય; તથા અન્ય બંધારણીય પ્રાવધાનોને ધ્યાનમાં રાખવાનું હોય છે
(2) એક સિવિલ સેવકનો approach ગ્રાહકોન્મુખ તથા નાગરિકોન્મુખ હોવો જોઈએ
(3) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ ને અનુરૂપ હોવું જોઈએ
(4) કોઈપણ સમસ્યાના સમાધાન માં મહાન-નેતા ;સમાજ સુધારકો ; દાર્શનિક વગેરેના યોગદાન અને તેમના તત્વ-ચિંતનનો આધાર લઈ શકાય છે
(5)કોઈપણ સમસ્યાના સમાધાન દરમિયાન ભાવનાત્મક રૂપથી સંતુલિત થઈને એટલે કે તર્ક (intelligence) અને ભાવના (emotion)ની વચ્ચે ના સંતુલન સ્થાપીને સમસ્યાનું સમાધાન કરવાનુ હોઇ છે. {#emotional intelligence}
@focus4gpsc
👍1