#concept
#Approach
🛡Approach / દ્રષ્ટિકોણ/અભિગમ એટલે શું?🛡
વ્યક્તિ કોઈ સમસ્યાના સમાધાન કરવાની જે રીત અથવા પદ્ધતિ અપનાવે છે તેને વ્યક્તિનો એપ્રોચ- દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સામાજીકરણ અલગ અલગ રીતે થયું હોય છે આથી દરેક વ્યક્તિની સમાધાન કરવાની રીત અથવા પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી બંને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા પરંતુ સુભાષચંદ્ર બોઝ સમાધાન માટે હિંસાનો ઉપયોગ કરે છે જ્યારે મહાત્માગાંધી સમાધાન માટે અહિંસા નો ઉપયોગ કરે છે . આમ કહી શકાય કે વ્યક્તિના સામાજીકરણ આધારે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની રિત એટ્લે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
We can use this in ethics paper
@focus4gpsc
#Approach
🛡Approach / દ્રષ્ટિકોણ/અભિગમ એટલે શું?🛡
વ્યક્તિ કોઈ સમસ્યાના સમાધાન કરવાની જે રીત અથવા પદ્ધતિ અપનાવે છે તેને વ્યક્તિનો એપ્રોચ- દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સામાજીકરણ અલગ અલગ રીતે થયું હોય છે આથી દરેક વ્યક્તિની સમાધાન કરવાની રીત અથવા પદ્ધતિ પણ અલગ-અલગ હોય છે. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી બંને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા પરંતુ સુભાષચંદ્ર બોઝ સમાધાન માટે હિંસાનો ઉપયોગ કરે છે જ્યારે મહાત્માગાંધી સમાધાન માટે અહિંસા નો ઉપયોગ કરે છે . આમ કહી શકાય કે વ્યક્તિના સામાજીકરણ આધારે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની રિત એટ્લે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે.
We can use this in ethics paper
@focus4gpsc