#DID_U_KNOW
શું તમે જાણો છો સરદાર ઉધમસિંઘ દ્વારા જેની હત્યા કરવામાં આવી એ માઇકલ ઓ'ડાયર અને જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં ભીડ પર ગોળીબાર આદેશ આપનાર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર બંને અલગ છે.
@Focus4GPSC
શું તમે જાણો છો સરદાર ઉધમસિંઘ દ્વારા જેની હત્યા કરવામાં આવી એ માઇકલ ઓ'ડાયર અને જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં ભીડ પર ગોળીબાર આદેશ આપનાર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર બંને અલગ છે.
@Focus4GPSC
🔥9❤4💯2