Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥6❤3
Infographics English.pdf
37.1 MB
ECONOMIC SURVEY HIGHLIGHTS
GPSC CLASS 1/2 MAINS માટે કેમ જરૂરી છે ?
✒️ ડેટા , ફેક્ટ્સ , રિપોર્ટ્સ
✒️ સરકારી યોજના = અલગ અલગ સમસ્યાઓનું સમાધાન
✒️ આગળ શું કરવું જોઈએ ? = WAY FORWARD
#MAINS_DATA
@Focus4GPSC✅
GPSC CLASS 1/2 MAINS માટે કેમ જરૂરી છે ?
બાકી બધી તો તમને ખબર છે એટલે એ પ્રમાણે જોઈ લેજો .
#MAINS_DATA
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏6❤4💯3
ગુજરાત વિશ્વકોષ પ્રમાણે .. વાવના પ્રકારો અને તેના ઉદાહરણ
(ઘણી પુસ્તકોમાં ખોટું આપેલ છે)
વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં વાવના મુખ્ય ચાર પ્રકાર દર્શાવ્યા છે, જે મુખ (પ્રવેશદ્વાર) અને કૂટ(માળ)ની સંખ્યાને આધારે દર્શાવ્યા છે. તે મુજબ વાવના નંદા, ભદ્રા, જયા અને વિજયા – એવા ચાર પ્રકાર પડે છે.
નંદા પ્રકારની વાવને 1 મુખ અને 3 કૂટ હોય છે.
ભદ્રા પ્રકારની વાવને 2 મુખ અને 6 કૂટ હોય છે.
જયા પ્રકારની વાને 3 મુખ અને 9 કૂટ હોય છે,
જ્યારે વિજયા પ્રકારની વાવને 4 મુખ અને 12 કૂટ હોય છે.
મોટેભાગે મુખ અને કૂટની સંખ્યામાં મેળ ખાતો નથી તેથી મુખની સંખ્યાને આધારે ભેદ પાડવામાં આવે છે.
નંદા: એક પ્રવેશદ્વાર : રાણીની વાવ , માતરભવાનીની વાવ
ભદ્રા: બે પ્રવેશદ્વાર : દાદા હરિની
જયા: ત્રણ પ્રવેશદ્વાર : અડાલજ
વિજયા: ચાર પ્રવેશદ્વાર: ચૌમુખી વાવ,ચોબારી , ચોટીલા
પ્રવેશ અને કૂટ પ્રમાણે સટીક રીતે બંધ બેસતી વાવ :
અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી માતરભવાનીની વાવ નંદા પ્રકારની છે. તેમાં 1 પ્રવેશ અને 3 કૂટ આવેલા છે.
@Focus4GPSC✅
(ઘણી પુસ્તકોમાં ખોટું આપેલ છે)
વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં વાવના મુખ્ય ચાર પ્રકાર દર્શાવ્યા છે, જે મુખ (પ્રવેશદ્વાર) અને કૂટ(માળ)ની સંખ્યાને આધારે દર્શાવ્યા છે. તે મુજબ વાવના નંદા, ભદ્રા, જયા અને વિજયા – એવા ચાર પ્રકાર પડે છે.
નંદા પ્રકારની વાવને 1 મુખ અને 3 કૂટ હોય છે.
ભદ્રા પ્રકારની વાવને 2 મુખ અને 6 કૂટ હોય છે.
જયા પ્રકારની વાને 3 મુખ અને 9 કૂટ હોય છે,
જ્યારે વિજયા પ્રકારની વાવને 4 મુખ અને 12 કૂટ હોય છે.
મોટેભાગે મુખ અને કૂટની સંખ્યામાં મેળ ખાતો નથી તેથી મુખની સંખ્યાને આધારે ભેદ પાડવામાં આવે છે.
નંદા: એક પ્રવેશદ્વાર : રાણીની વાવ , માતરભવાનીની વાવ
ભદ્રા: બે પ્રવેશદ્વાર : દાદા હરિની
જયા: ત્રણ પ્રવેશદ્વાર : અડાલજ
વિજયા: ચાર પ્રવેશદ્વાર: ચૌમુખી વાવ,ચોબારી , ચોટીલા
પ્રવેશ અને કૂટ પ્રમાણે સટીક રીતે બંધ બેસતી વાવ :
અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી માતરભવાનીની વાવ નંદા પ્રકારની છે. તેમાં 1 પ્રવેશ અને 3 કૂટ આવેલા છે.
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤14
Forwarded from GOVERNMENT OFFICIAL MAGAZINES & PRESS RELEASE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤1🔥1
GOVERNMENT OFFICIAL MAGAZINES & PRESS RELEASE
the_gandhi_circuit_8.pdf
અંગ્રેજી માધ્યમ વાળા મિત્રો ⬆️ ⬆️ ⬆️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍8❤1
ટૂંક સમયમાં ગાંધી બાપુ સાથે સંબંધિત બીજા ખૂબ કે અગત્યના ફેક્ટસ mains માટે મુકીશું. દરેલ dots ને જોડાતા રહેજો.
❤8👍3
“યંગ ઈન્ડિયા" સામાયિકના વર્ષ 1925ના એક લેખમાં ગાંધી બાપુએ આ ૭ સામાજિક પાપોની ચર્ચા કરી હતી.
આપણે આ સામાજિક પાપથી દૂર રહેવું જોઈએ.
ચાર્ટ ખોખઈ જ નાખજો .
૧૧ વ્રતો ગાંધી બાપુના જાણવા અહી ક્લિક કરો
#MAINS_DATA
@Focus4GPSC✅
આપણે આ સામાજિક પાપથી દૂર રહેવું જોઈએ.
ચાર્ટ ખોખઈ જ નાખજો .
૧૧ વ્રતો ગાંધી બાપુના જાણવા અહી ક્લિક કરો
#MAINS_DATA
@Focus4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6👍4💘2
૭ સામાજિક પાપો જાણવા આહી ક્લિક કરો
૧૧ વ્રતો ગાંધી બાપુના જાણવા અહી ક્લિક કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥10❤4💘2👍1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏18❤4❤🔥1💘1