FOCUS LIVE GPSC
18K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
🤩3
ક્યા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે ?
Anonymous Quiz
7%
સામવેદ
39%
યજુર્વેદ
26%
ઋગ્વેદ
29%
અથર્વવેદ
👍5👌2
ચિતોડમાં વિજયસ્તંભ કોણે બનાવડાવેલો ?
Anonymous Quiz
13%
રાણા ઉદયસિંહ
31%
રાણા સંગા
26%
મહારાણા પ્રતાપ
29%
રાણા કુંમ્ભા
👍5🔥1
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યું છે ?
Anonymous Poll
16%
(A) અનુચ્છેદ – 163(1-અ)
48%
(B) અનુચ્છેદ – 164(1-અ)
30%
(C) અનુચ્છેદ – 165(1-અ)
6%
(D) અનુચ્છેદ – 166(1-અ)
👍4
‘ગાંધીયુગનું ગુજરાતી સ્નાહિત્ય લેખકનાકારનું નામ જણાવો.
Anonymous Poll
17%
(A) જયંત પાઠક
42%
(B) હરીન્દ્ર દવે
29%
(C) સુરેશ દલાલ
13%
(D) બાલમુકુંદ દવે
1947 માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ‘ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝામતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.
Anonymous Poll
13%
(A) બાલમુકુંદ દવે
48%
(B) વેણીભાઈ પુરોહિત
24%
(C) જયંત પાઠક
15%
(D) નટવરલાલ પંડ્યા
ક્યાં રાજ્યના હિસ્સાર એરપોર્ટને મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું ?
Anonymous Quiz
22%
હિમાચલ પ્રદેશ
30%
આસામ
41%
હરિયાણા
7%
ઉત્તર પ્રદેશ
👍1🎉1
ગુજરાતના 'સોલંકી વંશ' સંબંધિત ક્યાં વાક્યો યોગ્ય છે ?
1.મૂળરાજ સોલંકી મૂળ સ્થાપક હતા.
2.આ સમયમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થયેલ હતું. 3.રાણી ઉદયમતીએ પાટણમાં "રાણકી વાવ" બંધાવી હતી. 4.મીનળદેવીએ વિરમગામમાં મલાવ તળાવનું નિર્માણ કરાવેલ.
Anonymous Quiz
11%
1,2 અને 4
48%
1,2 અને 3
27%
1,3 અને 4
13%
2,3 અને 4
👍2🤩2🔥1
મીનળ દેવી દ્વારા બનાવવમાં આવેલું ધોળકા ખાતેનું "માલવ તળાવ" હજી આજે પણ _______ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
3%
પ્રણય સરોવર
12%
શાંતિ સરોવર
81%
ન્યાય સરોવર
3%
ઉપરોક્તમાંથી કોઈ નહિ
મુંજાલ અને સાન્તુ _______ ના દરબારમાં મંત્રી હતા.
Anonymous Quiz
48%
સિદ્ધરાજ જયસિંહ
27%
કુમારપાળ
18%
મૂળરાજ-દ્રિતીય
7%
મીનળ દેવી
1.ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ________ એ નાખ્યો હતો.
Anonymous Quiz
25%
સોલંકીઓ
16%
વાઘેલાઓ
57%
ચાવડાઓ
2%
મૈત્રકો
🤩1
ગુજરાતના 'સોલંકી વંશ' સંબંધિત ક્યાં વાક્યો યોગ્ય છે ?
1.મૂળરાજ સોલંકી મૂળ સ્થાપક હતા.
2.આ સમયમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થયેલ હતું. 3.રાણી ઉદયમતીએ પાટણમાં "રાણકી વાવ" બંધાવી હતી. 4.મીનળદેવીએ વિરમગામમાં મલાવ તળાવનું નિર્માણ કરાવેલ.
Anonymous Quiz
6%
1,2 અને 4
70%
1,2 અને 3
16%
1,3 અને 4
8%
2,3 અને 4
👍1
મીનળ દેવી દ્વારા બનાવવમાં આવેલું ધોળકા ખાતેનું "માલવ તળાવ" હજી આજે પણ _______ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
3%
પ્રણય સરોવર
11%
શાંતિ સરોવર
82%
ન્યાય સરોવર
4%
ઉપરોક્તમાંથી કોઈ નહિ
👍2
મુંજાલ અને સાન્તુ _______ ના દરબારમાં મંત્રી હતા.
Anonymous Quiz
68%
સિદ્ધરાજ જયસિંહ
15%
કુમારપાળ
12%
મૂળરાજ-દ્રિતીય
4%
મીનળ દેવી
1.ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ________ એ નાખ્યો હતો.
Anonymous Quiz
11%
સોલંકીઓ
13%
વાઘેલાઓ
74%
ચાવડાઓ
2%
મૈત્રકો
👍1
4 ) સોરઠ નું પાટનગર જુનાગઢ, હાલાર નું પાટનગર જામનગર, ગોહિલવાડ નું પાટનગર ભાવનગર, તો ઝાલાવાડ નું પાટનગર ક્યુ ?
Anonymous Quiz
4%
રાણપુર
54%
વઢવાણ
37%
ધ્રાગંધ્રા
4%
પાટડી