✍🚀
આરઝી હુકુમત વડાપ્રધાન કોણ હતા ?
આરઝી હુકુમત વડાપ્રધાન કોણ હતા ?
Anonymous Quiz
25%
રતુભાઈ અદાણી
13%
બાલકૃષ્ણ શુકલ
18%
કનૈયાલાલ મુનશી
44%
શામળદાસ ગાંધી
❤1
✍🚀
પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ?
પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ?
Anonymous Quiz
8%
ગુજરાત સમાચાર
7%
સંદેશ
11%
પ્રજાબંધુ
74%
મુંબઈ સમાચાર
🔥2👍1
✍🚀
કઈ જોડ સાચી નથી?
કઈ જોડ સાચી નથી?
Anonymous Quiz
3%
લોર્ડ ડેલહાઉસી 👉ખાલસાનીતિ
14%
વોરન હેસ્ટિંગ્ઝ 👉દ્રીમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી
9%
કોર્નવૉલિસ 👉 પોલીસ ખાતાના સુધારા
74%
બધા સાચા
❤1🤩1
✍🚀
હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન ના પ્રમુખ કોણ હતા ?
હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન ના પ્રમુખ કોણ હતા ?
Anonymous Quiz
14%
ગોપાલ કૃષ્ણ ગોખલે
65%
વ્યોમેશચંદ્ર બેનર્જી
10%
બદરુદ્દીન તૈયબજી
12%
દાદાભાઈ નવરોજી
✍🚀
ગુજરાતમાં 'શારદા' માસિક દ્વારા કોને લોકકથાઓ આપી છે ?
ગુજરાતમાં 'શારદા' માસિક દ્વારા કોને લોકકથાઓ આપી છે ?
Anonymous Quiz
22%
ઝવેરચંદ મેઘાણી
37%
ગોકુળદાસ રાયચુરા
33%
ખોડીદાસ પરમાર
9%
પુષ્કર ચંદરવાકર
❤1👌1
✍🚀
સુરંદો ગુજરાતના કયા પ્રદેશ નું લોક વાદ્ય છે?
સુરંદો ગુજરાતના કયા પ્રદેશ નું લોક વાદ્ય છે?
Anonymous Quiz
12%
ઝાલાવાડ
26%
કાઠીયાવાડ
19%
હાલાર
42%
કચ્છ
✍🚀
"ઓળીપો" કયા પ્રકારની કલા છે ?
"ઓળીપો" કયા પ્રકારની કલા છે ?
Anonymous Quiz
42%
ભીતીચિત્ર
19%
નખ રંગવાની
28%
વસ્ત્ર રંગવાની
11%
કેશગૂંફનની
🔥1
✍🚀
નીચેના પૈકી પ્રથમ ચારણ કવયિત્રી નું નામ જણાવો ?
આનો જવાબ આવતી કાલે મળશે.
નીચેના પૈકી પ્રથમ ચારણ કવયિત્રી નું નામ જણાવો ?
આનો જવાબ આવતી કાલે મળશે.
Anonymous Poll
21%
ઉજળી
41%
પુતળીબાઈ
20%
ઉમા
18%
જેસલ
🔹🔹🔹સામાન્ય જ્ઞાન:-🔹🔹🔹
⛔️ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?
📌 *દાદાભાઈ નવરોજી*
⛔️ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
📌 *મદનમોહન માલવિયા*
⛔️ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
📌 *શેરશાહ સુરી*
⛔️ બિરબલનું સાચુ નામ શું હતું ?
📌 *મહેશદાશ*
⛔️ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
📌 *શમબોલા દુબે*
⛔️ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
📌 *જહાંગીર*
⛔️ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
📌 *દુનિયાને જીતનાર*
⛔️ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
📌 *ગૌતમીપુત્રશાતકણૉ*
⛔️ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
📌 *નિલકંઠરાય છત્રપતી*
⛔️ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
📌 *બાળગંગાધર તિલક*
⛔️ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
📌 *ધીરણોધર ડુંગર*
⛔️ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
📌 *ભુત નિબંધ*
⛔️ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
📌 *મામલુક (ઈલબારી)*
⛔️ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
📌 *જોનાખાન*
⛔️ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
📌 *મોહમદ તુઘલક*
⛔️ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
📌 *સત્યેન્દ્રનાથ ટાગોર*
⛔️ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
📌 *લોડૅ કોનૉવલિસને*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @focus4gpsc♦️♦️♦️♦️
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
⛔️ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?
📌 *દાદાભાઈ નવરોજી*
⛔️ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
📌 *મદનમોહન માલવિયા*
⛔️ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
📌 *શેરશાહ સુરી*
⛔️ બિરબલનું સાચુ નામ શું હતું ?
📌 *મહેશદાશ*
⛔️ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
📌 *શમબોલા દુબે*
⛔️ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
📌 *જહાંગીર*
⛔️ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
📌 *દુનિયાને જીતનાર*
⛔️ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
📌 *ગૌતમીપુત્રશાતકણૉ*
⛔️ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
📌 *નિલકંઠરાય છત્રપતી*
⛔️ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
📌 *બાળગંગાધર તિલક*
⛔️ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
📌 *ધીરણોધર ડુંગર*
⛔️ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
📌 *ભુત નિબંધ*
⛔️ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
📌 *મામલુક (ઈલબારી)*
⛔️ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
📌 *જોનાખાન*
⛔️ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
📌 *મોહમદ તુઘલક*
⛔️ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
📌 *સત્યેન્દ્રનાથ ટાગોર*
⛔️ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
📌 *લોડૅ કોનૉવલિસને*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @focus4gpsc♦️♦️♦️♦️
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👍5
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎
🔰પુરાણો🔰
🎆 પુરાણો ની સંખ્યા 18 છે
ભારતીય એતિહાસિક કથાનો ક્રમ બ્રદ્ગ વિવરણ પુરાણો માં મળે છે
પુરાણો ની રચના લોમહર્ષ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવા એ કરેલી છે
મહત્તમ પુરાણો ની રચના સંભવત :ગુપ્તકાળ માં થયેલી મનાય છે
સૌથી પાર્ચિન અને પ્રમાણિક મત્સ્ય પુરાણ છે
💊 પુરાણ:વિષ્ણુ પુરાણ
💊વશ : મોર્ય વશ
💊પુરાણ :મત્સ્ય પુરાણ
💊વંશ: સાતવાહન વંશ
💊પુરાણ:વાયુ પુરાણ
💊વંશ ગુપ્ત વંશ
Join 🔜 @focus4gpsc♦️♦️♦️
🔰પુરાણો🔰
🎆 પુરાણો ની સંખ્યા 18 છે
ભારતીય એતિહાસિક કથાનો ક્રમ બ્રદ્ગ વિવરણ પુરાણો માં મળે છે
પુરાણો ની રચના લોમહર્ષ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવા એ કરેલી છે
મહત્તમ પુરાણો ની રચના સંભવત :ગુપ્તકાળ માં થયેલી મનાય છે
સૌથી પાર્ચિન અને પ્રમાણિક મત્સ્ય પુરાણ છે
💊 પુરાણ:વિષ્ણુ પુરાણ
💊વશ : મોર્ય વશ
💊પુરાણ :મત્સ્ય પુરાણ
💊વંશ: સાતવાહન વંશ
💊પુરાણ:વાયુ પુરાણ
💊વંશ ગુપ્ત વંશ
Join 🔜 @focus4gpsc♦️♦️♦️
👍2
નીચેના પૈકી રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ?
Anonymous Quiz
18%
બેક્ટેરિયન ગ્રીક
32%
કુષાણ
29%
મૌર્ય
21%
ગુપ્ત
👌3
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ?
Anonymous Quiz
18%
ગાંધીજી
15%
દાદા ધર્માધિકારી
30%
જયપ્રકાશ નારાયણ
36%
વિનોબા ભાવે
પ્રાથનાસમાજના સ્થાપક કોણ છે ?
Anonymous Quiz
30%
મહાદેવ રાનડે
55%
રાજા રામમોહનરાય
10%
એની બેસન્ટ
5%
ગાંધીજી
🤩3
ક્યા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે ?
Anonymous Quiz
7%
સામવેદ
39%
યજુર્વેદ
26%
ઋગ્વેદ
29%
અથર્વવેદ
👍5👌2
ચિતોડમાં વિજયસ્તંભ કોણે બનાવડાવેલો ?
Anonymous Quiz
13%
રાણા ઉદયસિંહ
31%
રાણા સંગા
26%
મહારાણા પ્રતાપ
29%
રાણા કુંમ્ભા
👍5🔥1
કવિ ‘ઉશનસ’ નું મૂળ નામ જણાવો
Anonymous Poll
35%
(A) નર્મદશંકર રેવાશંકર મહેતા
28%
(B) ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
21%
(B) ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
16%
(D) નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
👍6🤩1
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યું છે ?
Anonymous Poll
16%
(A) અનુચ્છેદ – 163(1-અ)
48%
(B) અનુચ્છેદ – 164(1-અ)
30%
(C) અનુચ્છેદ – 165(1-અ)
6%
(D) અનુચ્છેદ – 166(1-અ)
👍4
‘ગાંધીયુગનું ગુજરાતી સ્નાહિત્ય લેખકનાકારનું નામ જણાવો.
Anonymous Poll
17%
(A) જયંત પાઠક
42%
(B) હરીન્દ્ર દવે
29%
(C) સુરેશ દલાલ
13%
(D) બાલમુકુંદ દવે
1947 માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ‘ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝામતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.
Anonymous Poll
13%
(A) બાલમુકુંદ દવે
48%
(B) વેણીભાઈ પુરોહિત
24%
(C) જયંત પાઠક
15%
(D) નટવરલાલ પંડ્યા
ક્યાં રાજ્યના હિસ્સાર એરપોર્ટને મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું ?
Anonymous Quiz
22%
હિમાચલ પ્રદેશ
30%
આસામ
41%
હરિયાણા
7%
ઉત્તર પ્રદેશ
👍1🎉1