ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશમાંથી લાવવામાં આવી હતી?
Anonymous Quiz
47%
ઈરાન
38%
પોર્ટુગલ
11%
ચીન
3%
બ્રિટન
🤩4❤3👍2👏1
♦️♦️ગાંધીજી વિષયક પ્રશ્નોત્તરી:- ♦️♦️
👉 તેમનો જન્મ ક્યારે થયો હતો ૨જી ઓક્ટોબર ૧૮૬૯ માં પોરબંદર માં
👉 તેમનું પૂરું નામ શું હતું મોહનદાસ કરમચંદ ગાંધી
👉 મહાત્મા ગાંધી ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં ગયા હતા ઇંગ્લેન્ડ ગયા હતા (1891 માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા)
👉 તેમણે સાબરમતી આશ્રમ કયા સ્થાપ્યો હતો અને ક્યારે સ્થાપ્યો હતો અમદાવાદમાં 17 જૂન 1917માં
👉 ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે
👉 ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા આવ્યા 1915માં
👉 ગાંધીજી ને મહાત્મા ની ઉપાધિ કોણે આપી રવીન્દ્રનાથ ટાગોરે આપી
👉 અસહયોગ આંદોલનનો પ્રારંભ કોના દ્વારા અને ક્યારે થયો હતો 1920 21 માં ગાંધીજી દ્વારા
👉 ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સૌપ્રથમ કોણે સંબોધ્યા સુભાષચંદ્ર બોઝે
👉 ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો ચંપારણમાં
👉 ગાંધીજીએ એક માત્ર કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા ક્યા અને ક્યારે કરી હતી બેલગાંવ માં 1924 માં
👉 ગાંધીજી વકીલાતનો અભ્યાસ કરવા આફ્રિકા ક્યારે ગયા હતા 1893માં
👉 ગાંધીજીને પહેલો કારાવાસ ક્યાં આપવામાં આવ્યો હતો ૧૯૦૮ માં દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં
👉 ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મ કયારે શરૂ કર્યો હતો 1910માં દક્ષિણ આફ્રિકામાં
👉 ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં કયું સાપ્તાહિક શરૂ કરાયું હતું ઈન્ડિયન ઓપિનિયન
👉 વર્ધા આશ્રમ કયા આવેલો છે મહારાષ્ટ્રમાં
👉 ગાંધીજી ની આત્મકથા સૌ પ્રથમ ક્યા પ્રકાશિત થઈ નવજીવન મા 1927માં
👉 ગાંધીજી ની આત્મકથા નો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો મહાદેવજીભાઈ દેસાઈએ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹join:- @focus4gpsc 🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 તેમનો જન્મ ક્યારે થયો હતો ૨જી ઓક્ટોબર ૧૮૬૯ માં પોરબંદર માં
👉 તેમનું પૂરું નામ શું હતું મોહનદાસ કરમચંદ ગાંધી
👉 મહાત્મા ગાંધી ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં ગયા હતા ઇંગ્લેન્ડ ગયા હતા (1891 માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા)
👉 તેમણે સાબરમતી આશ્રમ કયા સ્થાપ્યો હતો અને ક્યારે સ્થાપ્યો હતો અમદાવાદમાં 17 જૂન 1917માં
👉 ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે
👉 ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા આવ્યા 1915માં
👉 ગાંધીજી ને મહાત્મા ની ઉપાધિ કોણે આપી રવીન્દ્રનાથ ટાગોરે આપી
👉 અસહયોગ આંદોલનનો પ્રારંભ કોના દ્વારા અને ક્યારે થયો હતો 1920 21 માં ગાંધીજી દ્વારા
👉 ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સૌપ્રથમ કોણે સંબોધ્યા સુભાષચંદ્ર બોઝે
👉 ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો ચંપારણમાં
👉 ગાંધીજીએ એક માત્ર કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા ક્યા અને ક્યારે કરી હતી બેલગાંવ માં 1924 માં
👉 ગાંધીજી વકીલાતનો અભ્યાસ કરવા આફ્રિકા ક્યારે ગયા હતા 1893માં
👉 ગાંધીજીને પહેલો કારાવાસ ક્યાં આપવામાં આવ્યો હતો ૧૯૦૮ માં દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં
👉 ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મ કયારે શરૂ કર્યો હતો 1910માં દક્ષિણ આફ્રિકામાં
👉 ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં કયું સાપ્તાહિક શરૂ કરાયું હતું ઈન્ડિયન ઓપિનિયન
👉 વર્ધા આશ્રમ કયા આવેલો છે મહારાષ્ટ્રમાં
👉 ગાંધીજી ની આત્મકથા સૌ પ્રથમ ક્યા પ્રકાશિત થઈ નવજીવન મા 1927માં
👉 ગાંધીજી ની આત્મકથા નો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો મહાદેવજીભાઈ દેસાઈએ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹join:- @focus4gpsc 🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
👍3
🔹ગુજરાત માં કુલ નદીઓ - 185
🔹કચ્છમાં કુલ નદીઓ - 97
🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71
🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17
🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી
🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ
🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી
🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર
🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹join:- @focus4gpsc 🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹કચ્છમાં કુલ નદીઓ - 97
🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71
🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17
🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી
🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ
🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી
🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા
🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર
🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹join:- @focus4gpsc 🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
👍2🎉1
1⃣ 👉 એક આંકડાની સૌથી નાની સંખ્યા :- ૦
👉 એક આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯
👉 એક આંકડાની કુલ સંખ્યા :- ૦ થી ૯ = ૧૦
2⃣👉 બે આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦
👉 બે આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯
👉 બે આંકડાની કુલ સંખ્યા :- ૧૦ થી ૯૯ = ૯૦
3⃣👉 ત્રણ આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦
👉 ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯
👉 ત્રણ આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦ થી ૯૯૯ = ૯૦૦
4⃣ 👉 ચાર આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦૦
👉 ચાર આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯૯
👉 ચાર આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦૦ થી ૯૯૯૯ = ૯૦૦૦
5⃣ 👉 પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦૦૦
👉 પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯૯૯
👉 પાંચ આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦૦૦ થી ૯૯૯૯૯ = ૯૦૦૦૦
〰〰〰🍁🍁🍁〰〰〰〰🍁🍁🍁
Join:- @focus4gpsc
〰〰〰🍁🍁🍁〰〰〰〰🍁🍁🍁
👉 એક આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯
👉 એક આંકડાની કુલ સંખ્યા :- ૦ થી ૯ = ૧૦
2⃣👉 બે આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦
👉 બે આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯
👉 બે આંકડાની કુલ સંખ્યા :- ૧૦ થી ૯૯ = ૯૦
3⃣👉 ત્રણ આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦
👉 ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯
👉 ત્રણ આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦ થી ૯૯૯ = ૯૦૦
4⃣ 👉 ચાર આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦૦
👉 ચાર આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯૯
👉 ચાર આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦૦ થી ૯૯૯૯ = ૯૦૦૦
5⃣ 👉 પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા :- ૧૦૦૦૦
👉 પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા :- ૯૯૯૯૯
👉 પાંચ આંકડાની કુલ સંખ્યા :- ૧૦૦૦૦ થી ૯૯૯૯૯ = ૯૦૦૦૦
〰〰〰🍁🍁🍁〰〰〰〰🍁🍁🍁
Join:- @focus4gpsc
〰〰〰🍁🍁🍁〰〰〰〰🍁🍁🍁
👍2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
મહાભારતમાં નીચેનામાંથી કઈ નદીને ‘ભાગીરથી’ પણ કહેવામાં આવે છે, જેનો મતલબ ‘ભગીરથની પુત્રી’ પણ કહેવાય છે ?
Anonymous Quiz
51%
ગંગા
32%
યમુના
12%
નર્મદા
5%
મહી
❤3👍1👌1
સ્ક્રીન ઉપર લખવા માટે કયા ઈનપુટ ડિવાઈસનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
26%
ટચ પેન
32%
સ્ક્રીન પેન
31%
લાઈટ પેન
10%
ડ્રો પેન
❤1👍1
જાહેર વહીવટમાં પ્રથાના ભાગોને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
35%
પેટા પ્રથા
33%
પ્રથાનું પર્યાવરણ
24%
પ્રથાની મુશ્કેલીઓ
8%
પ્રથાનું પ્રદૂષણ
👍1
‘લડો અને ભાગો હોર્મોન’ તરીકે કયા હોર્મોનને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
38%
એડ્રેનાલિન
29%
આલ્ડેસ્ટ્રેરોન
26%
ઈન્સ્યુલિન
6%
થાયમોસિન
👍1🤩1
“હિંદ છોડો” આંદોલન અન્ય કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
45%
“કરો યા મરો”
32%
સવિનય કાનૂન ભંગ
15%
ઓગસ્ટ ક્રાંતિ
8%
ગાંધી આંદોલન
❤2👏1🤩1👌1
ટૈપ ડ્રાઈવમાં ડેટા.......સ્વરૂપે લખાય છે ?
Anonymous Quiz
23%
એનાલોગ
44%
ડિજિટલ
31%
હાઈબ્રીડ
3%
એકપણ નહિ
👍3❤1👏1
જાહેર વહીવટમાં સંગઠનના માળખાને પીરામિડ જેવું શામાં ગણવામાં આવે છે ?
Anonymous Quiz
44%
લોકશાહી પ્રથા
31%
બંધિયાર પ્રથા
19%
ખૂલ્લી પ્રથા
5%
અરાજકીય પ્રથા
👍3🤩2❤1🔥1👏1🎉1
👌3🏆3🔥2🕊2❤1👏1
🤩6👍5🕊3❤2🔥2👌2👏1
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે ?
Anonymous Quiz
13%
વીમા ક્ષેત્રના સુધારા
44%
બેંકિંગ ક્ષેત્રના સુધારા
29%
ખેતી ક્ષેત્રના સુધારા
14%
ઔધોગિક ક્ષેત્રના સુધારા
👏1
બેરોજગારી ઘટાડવા કયું પરિબળ મોટા ભાગે અવરોધક છે ?
Anonymous Quiz
20%
નિરક્ષરતા
69%
વસ્તીવાધારો
7%
જાતિવાદ
4%
પ્રાદેશિક્તા
👏1
નીચેના પૈકી કોણે વડા પ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?
Anonymous Quiz
15%
આઇવર જેનીંગ્સ
21%
એ. વી. ડાઈસી
29%
હેરોલ્ડ લાસ્કી
35%
ડો. બી. આર. આંબેડકર
👍1
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતાં નથી ?
Anonymous Quiz
13%
ભારતના એટર્ની જનરલ
58%
રાજ્યના ચીફ સેક્રેટરી
20%
સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
9%
રાજ્યના રાજ્યપાલો
👍1
નીચે જણાવેલ નામોમાંથી ક્યાં મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?
Anonymous Quiz
16%
રાજેન્દ્ર પ્રસાદ
41%
નીલમ સંજીવ રેડ્ડી
34%
વી. વી. ગિરિ
9%
જ્ઞાની ઝૈલસિંઘ
❤1
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
Anonymous Quiz
17%
રાજેન્દ્ર પ્રસાદ
17%
સી. રાજગોપાલાચારી
62%
ડો. ભીમરાવ આંબેડકર
4%
જવાહરલાલ નહેરુ
👍2🤩2❤1