3. પોરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપિત કોણ હતા ?
Anonymous Poll
10%
(A) નારદ
13%
(B) કામદેવ
73%
(C) વિશ્વકર્મા
4%
(D) કાર્તિકેય
👏5
4. ભારત દેશની રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?
Anonymous Poll
7%
(A) સત્ય વિજયતે
14%
(B) સત્યમ, શિવમ, સુંદરમ
76%
(C) સત્યમેવ જયતે
3%
(D) જય સચ્ચીદાનંદ
🎉5
5. કઈ ઋતુમાં વૃક્ષોને નવાં પાંદડા ફૂટે છે ?
Anonymous Poll
12%
(A) વર્ષા
19%
(B) શરદ
15%
(C) શિશિર
54%
(D) વસંત
👍5👏2❤1
6. ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ કયા આવેલો છે ?
Anonymous Poll
57%
(A) મુંબઈ
34%
(B) દિલ્હી
6%
(C) કલકત્તા
2%
(D) ચેન્નાઈ
👍3🎉3❤1👌1
7. ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
Anonymous Poll
70%
(A) ડૉ.રાજેન્દ્રપ્રસાદ
11%
(B) પં. જવાહાર્લાલા નેહરુ
8%
(C) ડૉ.બાબાસાહેબ આંબેડકર
11%
(D) ડૉ.રાધાકૃષ્ણ
🎉5
8. ગુજરાત રાજભવનના ઇન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ?
Anonymous Poll
23%
(A) યતકિંચિત
29%
(B) ગુજરાત
33%
(C) દ્રષ્ટિ
14%
(D) આરંભ
🤩3
9. ‘વલ્કલ’ એટલે શું ?
Anonymous Poll
20%
(A) રેશમી વસ્ત્ર
16%
(B) ઝીણું વસ્ત્ર
18%
(C) ખાદીનું વસ્ત્ર
46%
(D) ઝાડની છાલનું વસ્ત્ર
🤩3❤1
10. ‘A brief history of time’ પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Poll
34%
(A) સ્ટીફન હોકિંગ
38%
(B) આઇન્સ્ટાઇન
16%
(C) ન્યૂટન
13%
(D) જ્હોન કેટલર
👏3👍1👌1
પ્રસિદ્ધ વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
11%
ભદ્રાચલમ
32%
ચિદમ્બરમ્
15%
શ્રીકાલહસ્તિ
42%
હમ્પી
❤5👍1
*કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ*
*⛈ ☄એકી સંખ્યા*
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ બેકી સંખ્યા*
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ અવયવ*
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄વિભાજ્ય સંખ્યા*
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ અવિભાજ્ય સંખ્યા*
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄સમચ્છેદી અપૂર્ણાંક*
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક*
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄શુધ્ધ અપૂર્ણાંક*
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄અશુધ્ધ અપૂર્ણાંક*
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા
💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.
⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.
⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.
⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.
⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.
⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.
⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.
⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.
⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.
⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
Join : @focusgpsc
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
*⛈ ☄એકી સંખ્યા*
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ બેકી સંખ્યા*
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ અવયવ*
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄વિભાજ્ય સંખ્યા*
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ અવિભાજ્ય સંખ્યા*
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄સમચ્છેદી અપૂર્ણાંક*
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક*
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄શુધ્ધ અપૂર્ણાંક*
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄અશુધ્ધ અપૂર્ણાંક*
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા
💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.
⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.
⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.
⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.
⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.
⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.
⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.
⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.
⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.
⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
Join : @focusgpsc
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
👍1
👍4❤1🔥1🤩1
❤1
❤1👍1
👍3❤1
2) અ યોગ્ય વિધાન ચકાસો.
1. કાફી ૧૪ લીટી નું કાવ્ય છે પણ સોનેટ નથી
2.રાજીયા મૃત્યુ પ્રસંગે ગવાતો શોકપરાધન સાહિત્ય પ્રકાર છે. 3.શ્રી જલારામ બાપા ના ગુરુ ધીરા ભગત હતા.
1. કાફી ૧૪ લીટી નું કાવ્ય છે પણ સોનેટ નથી
2.રાજીયા મૃત્યુ પ્રસંગે ગવાતો શોકપરાધન સાહિત્ય પ્રકાર છે. 3.શ્રી જલારામ બાપા ના ગુરુ ધીરા ભગત હતા.
Anonymous Quiz
12%
માત્ર 1
40%
માત્ર 2
35%
માત્ર 3
12%
એક પણ નહીં
❤2
👍2❤1🤩1👌1
4) પદ્યવાર્તા ના પિતા તરીકે કોણ જાણીતું છે?
Anonymous Quiz
19%
નરસિંહ મહેતા
59%
શામળ ભટ્ટ
15%
અખો
6%
ભાલણ
👍2❤1
5) ભવાઈમાં સૌથી જૂનો વેશ કયો છે?
Anonymous Quiz
5%
જસમા ઓડણ
77%
રામદેવપીર નો વેશ
11%
ઝંડા ઝૂલણ નો વેશ
6%
જેસલ તોરલ નો વેશ
👍2❤1
6) ઝંડા ઝૂલણ નો વેશ ________ નો સંદેશો આપે છે?
Anonymous Quiz
24%
સાંપ્રદાયિક સૌહાર્દ
33%
સૈનિકના નૈતિક મૂલ્યો
21%
સ્ત્રી શિક્ષણ
22%
સતી પ્રથાની નાબુદી
❤1👍1
7) હિન્દી ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટ નું ઉપનામ શું હતું?
Anonymous Quiz
13%
રમણી
50%
ત્રાપજકર
27%
પાગલ
10%
રસકવી
👍3❤1👌1