યુવાનીમાં, તેણે છઠ્ઠા મુગલ સમ્રાટ, તેના પિતા ઔરંગઝેબને સત્તા પરથી ઉતારી નાખવાની કાવતરું ઘડી અને રાજગાદી પર બેસવાની હતી.
શાહની યોજનાઓ બાદશાહ દ્વારા અટકાવવામાં આવી હતી, જેમણે તેને ઘણી વખત કેદ કર્યા હતા.
1696 થી 1707 સુધી, તે અકબરાબાદ (પછીથી આગ્રા તરીકે ઓળખાય છે), કાબુલ અને લાહોરના રાજ્યપાલ હતા.
ઔરંગઝેબના મૃત્યુ પછી તેમના મુખ્ય સાથી મહંમદ આઝમ શાહે તેમના મોટા પુત્ર, પોતાને અનુગામી જાહેર કર્યા, પરંતુ ટૂંક સમયમાં જ ભારતની સૌથી મોટી લડાઇમાંની એક, જાજાઉની લડાઇ અને બહાદુર શાહે સત્તાથી પરાજિત કર્યા.
બહાદુર શાહના શાસનકાળ દરમિયાન, જોધપુર અને અંબરના રાજપૂત રાજ્યો થોડા વર્ષો પહેલા સ્વતંત્રતા જાહેર કર્યા પછી ફરીથી જોડાયા હતા.
શાહે અલીની વાલી તરીકેની ઘોષણા દાખલ કરીને ખુત્બામાં ઇસ્લામિક વિવાદ પણ ઉભો કર્યો હત
તેમનું શાસન અનેક બળવોથી વ્યગ્ર હતું, બંદાસિંહ બહાદુરની આગેવાની હેઠળના શીખ, દુર્ગાદાસ રાઠોડના અધ્યક્ષ રાજપૂતો અને સાથી મોગલોએ બધાને સફળતાપૂર્વક શાંત પાડવામાં આવ્યા હતા.
➖➖➖➖➖➖➖➖➖
⛩ join:- @focus4gpsc
➖➖➖➖➖➖➖➖➖
શાહની યોજનાઓ બાદશાહ દ્વારા અટકાવવામાં આવી હતી, જેમણે તેને ઘણી વખત કેદ કર્યા હતા.
1696 થી 1707 સુધી, તે અકબરાબાદ (પછીથી આગ્રા તરીકે ઓળખાય છે), કાબુલ અને લાહોરના રાજ્યપાલ હતા.
ઔરંગઝેબના મૃત્યુ પછી તેમના મુખ્ય સાથી મહંમદ આઝમ શાહે તેમના મોટા પુત્ર, પોતાને અનુગામી જાહેર કર્યા, પરંતુ ટૂંક સમયમાં જ ભારતની સૌથી મોટી લડાઇમાંની એક, જાજાઉની લડાઇ અને બહાદુર શાહે સત્તાથી પરાજિત કર્યા.
બહાદુર શાહના શાસનકાળ દરમિયાન, જોધપુર અને અંબરના રાજપૂત રાજ્યો થોડા વર્ષો પહેલા સ્વતંત્રતા જાહેર કર્યા પછી ફરીથી જોડાયા હતા.
શાહે અલીની વાલી તરીકેની ઘોષણા દાખલ કરીને ખુત્બામાં ઇસ્લામિક વિવાદ પણ ઉભો કર્યો હત
તેમનું શાસન અનેક બળવોથી વ્યગ્ર હતું, બંદાસિંહ બહાદુરની આગેવાની હેઠળના શીખ, દુર્ગાદાસ રાઠોડના અધ્યક્ષ રાજપૂતો અને સાથી મોગલોએ બધાને સફળતાપૂર્વક શાંત પાડવામાં આવ્યા હતા.
➖➖➖➖➖➖➖➖➖
⛩ join:- @focus4gpsc
➖➖➖➖➖➖➖➖➖
👍1
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કયા રાજ્યમાં 'શિવમોગા એરપોર્ટ'નું ઉદ્ઘાટન કર્યું છે?
Anonymous Quiz
21%
ઉતરાખંડ
44%
કર્ણાટક
26%
ઉત્તરપ્રદેશ
9%
મધ્યપ્રદેશ
❤3🤩1
તાજેતરમાં કોણે 2022 માટે શ્રેષ્ઠ ફ્રિકા મેન્સ પ્લેયરનો એવોર્ડ જીત્યો
Anonymous Quiz
9%
મારાડોના
24%
એમ્બાપે
39%
રોનાલ્ડો
28%
લિયોનેલ મેસ્સી
❤3👍2
ભારતમાં ટીનનું અગ્રણી ઉત્પાદક રાજ્ય કયું છે ?
Anonymous Quiz
16%
A આંધ્ર પ્રદેશ
33%
B ઓરિસ્સા
36%
C ઝારખંડ
14%
D છત્તીસગઢ
❤2
"ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ" ની રચના કોણે કરી ?
Anonymous Quiz
7%
નરસિંહ મહેતા
24%
અરદેશર ખબરદાર
39%
ઝવેરચંદ મેઘાણી
30%
કવિ બોટાદકર
👍3🤩2❤1🔥1
નીચેનામાંથી કયું સૉફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
28%
CORELDRAW
27%
EXCEL
39%
POWERPOINT
6%
એકેય નહીં
❤2👍2
ભારતીય બંધારણની કઈ કલમો હેઠળ સંસદની સંયુકત બેઠક મળે છે ?
Anonymous Quiz
16%
A કલમ નં.૮૭ અને ૧૦૯
32%
B કલમ નં.૮પ અન ૧૦૭
25%
C કલમ નં.૮૪ અન ૧૦૬
26%
D કલમ નં.૮૬ અને ૧૦૮
❤2
ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ -2023 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
બેંગ્લોર
42%
નવી દિલ્હી
21%
ભોપાલ
13%
અમદાવાદ
❤2👍2
કયો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે ?
Anonymous Quiz
38%
Winzip
28%
Winspread
19%
Winstyle
16%
Winmicro
❤2🎉1
કઈ સંસ્થાએ 'SPARK', વર્ચ્યુઅલ સ્પેસ ટેક પાર્ક શરૂ કર્યો?
Anonymous Quiz
17%
[A] નીતિ આયોગ
34%
[B] DRDO
42%
[C] ISRO
7%
[D] BEL
❤2
ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતાં ગણેશનું શિલ્પ આવેલું છે
Anonymous Quiz
17%
શામળાજી
39%
કોટયાર્ક
25%
કઠલાલ
19%
ટીંટોઈ
👍3❤2
આબુ ઉપર........... ના શાસન દરમિયાન વિમલમંત્રીએ ‘વિમલ-વસહી’ તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું
Anonymous Quiz
38%
ભીમદેવ પહેલા
28%
કર્ણદેવ પહેલા
13%
સિદ્ધરાજ
21%
કુમારપાળ
❤3
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
11%
હળોતરા છોટા ઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે.
18%
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઊજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.
52%
(A) અને (મB) બંને
19%
(A) અને (B) પૈકી કોઈ નહીં
❤2👍2
................ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે
Anonymous Quiz
29%
ભાવનગર જિલ્લાના ચમારડી
22%
પાટણ જિલ્લાના મેત્રાણા
35%
સાબરકાંઠા જિલ્લાના મોહનપુર
14%
બનાસકાંઠા જિલ્લાના બાલારામ
❤1
................. પર ૨,૨૦૦ વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.
Anonymous Quiz
22%
ગિરનાર
19%
ચોટીલા
53%
ઈડરિયો ગઢ
6%
પાવાગઢ
❤1👍1
દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ને માને છે
Anonymous Quiz
13%
રાંદેલ માતા
21%
વિધાત્રી દેવી
62%
શિકોતરી માતા
5%
મેલડી માતા
👍2❤1
❤2👍2👏1
ભારતના પવિત્ર ચારધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્રધામ આવેલું છે?
Anonymous Quiz
8%
જગન્નાથજીનું મંદિર
23%
અંબાજી
27%
સોમનાથ
42%
દ્વારકા
❤2👍1
પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
૧. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.
૨. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલાં છે. ૩. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.
૧. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.
૨. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલાં છે. ૩. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.
Anonymous Quiz
15%
ફક્ત ૧ અને ૨
25%
ફક્ત ૧ અને ૩
20%
ફક્ત ૨ અને ૩
40%
૧, ૨ અને ૩
👍1