ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાય ક્યાં જિલ્લામાં થાય છે?
Anonymous Quiz
72%
મહેસાણા
15%
રાજકોટ
7%
ડાંગ
6%
પાટણ
ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ક્યો જિલ્લો છે?
Anonymous Quiz
59%
મહેસાણા
19%
ભાવનગર
18%
ડાંગ
4%
દ્વારકા
❤1🔥1
મહી અને સાબરમતી ન મીઠા પાણી ને રોકવા ની યોજના એટલે કઈ યોજના ?
Anonymous Quiz
27%
કડાણા
66%
કલ્પસર
7%
મિનરલ
પ્રસિદ્ધ વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
10%
ભદ્રાચલમ
33%
ચિદમ્બરમ્
15%
શ્રીકાલહસ્તિ
41%
હમ્પી
❤1
📘📒📘📕📙📕📙📕📙📘
*📚📙📚નવલરામ ત્રિવેદી📚📙*
*🎯👉ત્રિવેદી નવલરામ જગન્નાથ, 🌀‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’*
📘📕📘📕📘📕📘📕📙📕
જન્મઃ ૧૧-૧૦-૧૮૯૫
પિતાઃ જગન્નાથ ત્રિવેદી
📝📚અભ્યાસઃ પ઼ાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાંથી.
📖મેટ઼ીકઃ(૧૯૧૪)માં,બી.એઃ(૧૯૨૦)માં અને
📙એમ.એઃ(૧૯૨૬)માં
*વ્યવસાયઃ* અધ્યાપકઃ ગુજરાત મહિલા પાઠશાળામાં,
*📍મંત્રીઃ* ગુજરાત સાહિત્યસભામાં(વીસવર્ષ)
*📚📚📚સાહિત્યપ઼દાનઃ*
*📒અનુવાદ–* અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)
*📙વિવેચનલેખ-સંગ્રહો-* ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧)
*અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭)*
*📘હળવા નિબંધો–* ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)
*📌📗જીવનચરિત્ર–* ‘કલાપી’ (૧૯૪૪)
*📌📘સંપાદન –* ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’
(૧૯૩૯) ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪)
*💐અવસાનઃ* ૧૮-૫-૧૯૪૪(અમદાવાદ)માં
*🎯💠👉વિવેચક, હાસ્યલેખક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦ માં બી.એ. પછી લાલશંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં અવસાન.*
*🎯💠🎯🎯એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’📙 (૧૯૨૧)ના અનુવાદથી કર્યો.* ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. *‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.*
*📚📖📚નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨),* શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
Join:- @focus4gpsc 🔥🔥🔥
*📚📙📚નવલરામ ત્રિવેદી📚📙*
*🎯👉ત્રિવેદી નવલરામ જગન્નાથ, 🌀‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’*
📘📕📘📕📘📕📘📕📙📕
જન્મઃ ૧૧-૧૦-૧૮૯૫
પિતાઃ જગન્નાથ ત્રિવેદી
📝📚અભ્યાસઃ પ઼ાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાંથી.
📖મેટ઼ીકઃ(૧૯૧૪)માં,બી.એઃ(૧૯૨૦)માં અને
📙એમ.એઃ(૧૯૨૬)માં
*વ્યવસાયઃ* અધ્યાપકઃ ગુજરાત મહિલા પાઠશાળામાં,
*📍મંત્રીઃ* ગુજરાત સાહિત્યસભામાં(વીસવર્ષ)
*📚📚📚સાહિત્યપ઼દાનઃ*
*📒અનુવાદ–* અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)
*📙વિવેચનલેખ-સંગ્રહો-* ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧)
*અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭)*
*📘હળવા નિબંધો–* ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)
*📌📗જીવનચરિત્ર–* ‘કલાપી’ (૧૯૪૪)
*📌📘સંપાદન –* ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’
(૧૯૩૯) ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪)
*💐અવસાનઃ* ૧૮-૫-૧૯૪૪(અમદાવાદ)માં
*🎯💠👉વિવેચક, હાસ્યલેખક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦ માં બી.એ. પછી લાલશંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં અવસાન.*
*🎯💠🎯🎯એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’📙 (૧૯૨૧)ના અનુવાદથી કર્યો.* ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. *‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.*
*📚📖📚નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨),* શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
Join:- @focus4gpsc 🔥🔥🔥
🔥2
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં ૧૧ ઓક્ટોબરનો દિવસ*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🔘🔘અમિતાભ બચ્ચન🔘🔘*
બોલીવૂડના લિવિંગ લિજેન્ડ, શહેનશાહ અને બિગ-બી જેવા ઉપનામો ધરાવતાં અભિનેતા અમિતાભ બચ્ચન વર્ષ ૧૯૪૨માં આજના દિવસે અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમને વર્ષ ૧૯૮૪માં પદ્મશ્રી અને વર્ષ ૨૦૦૧માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
*🔰🌪💨ઓપરેશન પવન💨🌪🔰*
તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી માટે જીવલેણ સાબિત થયેલું ભારતીય લશ્કરનું આ ઓપરેશન વર્ષ ૧૯૮૭માં આજના દિવસે શરૂ થયું હતું, જેમાં શ્રીલંકામાં LTTEનો સફાયો બોલાવવા માટે ભારતની શાંતિ સેનાએ સશસ્ત્ર કાર્યવાહી શરૂ કરી લહતી.
*🎯🔰1492 : ક્રિસ્ટોફર કૌલંબસે 68 દિવસની સફર બાદ વેસ્ટ ઇન્ડીઝ ટાપુની શોધ કરી.*
*🎯🔰1902 : જય પ્રકાશ નારાયણનો જન્મ દિવસ.*
*🎯🔰1911 : વરાળથી ચાલતી હોડી ( સ્ટીમફેરી ) ન્યૂયોર્ક અને હોવોરકન વચ્ચે વિશ્વમાં સૌ પ્રથમ ચાલુ થઈ.*
*🎯🔰1940 : મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરુ કર્યા. જેમાં પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે હતાં.*
*🎯🔰1958 : અમેરિકામાં ચંદ્ર સુધી પહોંચાડવા માટે પ્રથમ અવકાશ યાન પાયોનીયરને રવાના કર્યું જે 6130 માઈલથી તે ઊંચે ગયું.*
અમિતાભ બચ્ચન એક ભારતીય ફિલ્મ અભિનેતા છે . તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો), તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.
🎯👉બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.
બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
Join:- @focus4gpsc 🔥🔥🔥
*ઈતિહાસમાં ૧૧ ઓક્ટોબરનો દિવસ*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🔘🔘અમિતાભ બચ્ચન🔘🔘*
બોલીવૂડના લિવિંગ લિજેન્ડ, શહેનશાહ અને બિગ-બી જેવા ઉપનામો ધરાવતાં અભિનેતા અમિતાભ બચ્ચન વર્ષ ૧૯૪૨માં આજના દિવસે અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમને વર્ષ ૧૯૮૪માં પદ્મશ્રી અને વર્ષ ૨૦૦૧માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
*🔰🌪💨ઓપરેશન પવન💨🌪🔰*
તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી માટે જીવલેણ સાબિત થયેલું ભારતીય લશ્કરનું આ ઓપરેશન વર્ષ ૧૯૮૭માં આજના દિવસે શરૂ થયું હતું, જેમાં શ્રીલંકામાં LTTEનો સફાયો બોલાવવા માટે ભારતની શાંતિ સેનાએ સશસ્ત્ર કાર્યવાહી શરૂ કરી લહતી.
*🎯🔰1492 : ક્રિસ્ટોફર કૌલંબસે 68 દિવસની સફર બાદ વેસ્ટ ઇન્ડીઝ ટાપુની શોધ કરી.*
*🎯🔰1902 : જય પ્રકાશ નારાયણનો જન્મ દિવસ.*
*🎯🔰1911 : વરાળથી ચાલતી હોડી ( સ્ટીમફેરી ) ન્યૂયોર્ક અને હોવોરકન વચ્ચે વિશ્વમાં સૌ પ્રથમ ચાલુ થઈ.*
*🎯🔰1940 : મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરુ કર્યા. જેમાં પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે હતાં.*
*🎯🔰1958 : અમેરિકામાં ચંદ્ર સુધી પહોંચાડવા માટે પ્રથમ અવકાશ યાન પાયોનીયરને રવાના કર્યું જે 6130 માઈલથી તે ઊંચે ગયું.*
અમિતાભ બચ્ચન એક ભારતીય ફિલ્મ અભિનેતા છે . તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો), તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.
🎯👉બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.
બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
Join:- @focus4gpsc 🔥🔥🔥
👍1
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
| ઇતિહાસમાં આજનો દિવસ |
💥ઓક્ટોબર 11 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔳11 ઓક્ટોબર , 1737માં કોલકત્તમાં આવેલા ' ભૂકંપમાં 3 લાખ લોકોના મોત નીપજ્યા હતા.
🔳11 ઓક્ટોબર , 1987માં ભારતની પીસા આર્મીએ શ્રીલંકામાં ઓપરેશન પવન શરૂ કર્યો હતો.
🔳લિટ્ટનો કબજો નાશ કરીને જાફનાને મુક્ત કરવા માટે આ અભિયાન શરૂ કરાયું હતું.
🔳11 ઓક્ટોબર , 2008માં બેલ્જિયમના અંધ ડ્રાઇવરે પૃથ્વી પર સૌથી વધુ ઝડપે વાહના ' ચલાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
🔳11 ઓક્ટોબર , 2008ના રોજ વડા પ્રધાન મનમોહનસિંહે કાશ્મીરની ખીણમાં દોડનારી પહેલી ટ્રેનને નૌગાંવ સ્ટેશને રવાના કરી હતી.
🔳11 ઓક્ટોબર , 1902માં લોકનાયકના નામથી પ્રખ્યાત રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણનો જન્મ થયો હતો.
🔳11 ઓક્ટોબર , 2002માં ખુબજ સુંદર અને ગોલમાલ સહિત 120 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરનારી જાણીતી અભિનેત્રી દિના પાઠકનું અવસાન થયું હતું.
Join:- @focus4gpsc 🎀🎀🎀
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥ઓક્ટોબર 11 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔳11 ઓક્ટોબર , 1737માં કોલકત્તમાં આવેલા ' ભૂકંપમાં 3 લાખ લોકોના મોત નીપજ્યા હતા.
🔳11 ઓક્ટોબર , 1987માં ભારતની પીસા આર્મીએ શ્રીલંકામાં ઓપરેશન પવન શરૂ કર્યો હતો.
🔳લિટ્ટનો કબજો નાશ કરીને જાફનાને મુક્ત કરવા માટે આ અભિયાન શરૂ કરાયું હતું.
🔳11 ઓક્ટોબર , 2008માં બેલ્જિયમના અંધ ડ્રાઇવરે પૃથ્વી પર સૌથી વધુ ઝડપે વાહના ' ચલાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
🔳11 ઓક્ટોબર , 2008ના રોજ વડા પ્રધાન મનમોહનસિંહે કાશ્મીરની ખીણમાં દોડનારી પહેલી ટ્રેનને નૌગાંવ સ્ટેશને રવાના કરી હતી.
🔳11 ઓક્ટોબર , 1902માં લોકનાયકના નામથી પ્રખ્યાત રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણનો જન્મ થયો હતો.
🔳11 ઓક્ટોબર , 2002માં ખુબજ સુંદર અને ગોલમાલ સહિત 120 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરનારી જાણીતી અભિનેત્રી દિના પાઠકનું અવસાન થયું હતું.
Join:- @focus4gpsc 🎀🎀🎀
👍1🔥1
'શિવભીલડી સંવાદ' નામથી પોતાનું પ્રથમ આખ્યાન આપનાર સાહિત્ય સર્જકનું નામ જણાવો?
Anonymous Quiz
8%
નાકર
21%
નરસિંહ મહેતા
58%
ભાલણ
13%
પ્રેમાનંદ
🏆2❤1👍1
ક્યાં સાહિત્ય સર્જકના મતે પ્રેમાનંદએ 'ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિ છે'.
Anonymous Quiz
11%
નવલરામ પંડ્યા
32%
બ.ક.ઠાકોર
40%
ક.મા.મુનશી
17%
ન્હાનાલાલ
🎉1
પ્રિયકાંત મણિયાર ક્યો વ્યવસાય કરતા હતાં ?
Anonymous Quiz
14%
લોક કથાકારનો
62%
ચૂડી બનાવવાનો
15%
અધ્યાપકનો
9%
વકીલનો
❤1👍1👌1🏆1
વર્તમાન સમયના પ્રવાસી મહિલા સાહિત્યકાર તરીકેની ઓળખ કોણ ધરાવે છે ?
Anonymous Quiz
34%
પ્રીતિસેન ગુપ્તા
21%
લતા હિરાણી
40%
વિનોદી ની નીલકંઠ
5%
પન્ના નાયક
❤1
"કોમલરિષભ" નામથી પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ આપનારા સર્જકનું નામ જણાવો?
Anonymous Quiz
18%
રાજેન્દ્ર શાહ
49%
રાજેન્દ્ર શુક્લ
25%
રાવજી પટેલ
7%
જયંત પાઠક
હિમાંશી શેલતના પ્રસિદ્ધ વાર્તાસંગ્રહનું નામ જણાવો.
Anonymous Quiz
6%
અંતરાલ
23%
સાંજનો સમય
68%
અંધારી ગલીમાં સફેદ ટપકાં
4%
ખાંડણિયામાં માથું
❤1🏆1
'મીરાંના પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે'- આ વિધાન કોનું છે?
Anonymous Quiz
21%
કલાપી
39%
આનંદશંકર ધ્રુવ
24%
કાન્ત
16%
બ.ક.ઠાકોર
👍2❤1🤩1
નીચેનામાંથી પ્રેમાનંદની કઈ કૃતિ રામાયણ પર આધારિત છે?
Anonymous Quiz
11%
વામનકથા
24%
વિષ્ણુ સહસ્ત્રનામ
29%
રણયજ્ઞ
36%
ઓખાહરણ
👍2❤1🎉1🤩1🏆1
દયારામ માટે ક્યું બિરુદ બંધ બેસતું નથી?
Anonymous Quiz
20%
ગુજરાતનો બાયરન
42%
ગરબાના પિતા
21%
રસિક શૃંગારિ કવિ
17%
રસીલો ફક્કડ કવિ
❤2👍1
'નાવિક વળતો બોલિયો' પદ કોનું છે?
Anonymous Quiz
29%
ભાલણ
35%
નરસિંહ મહેતા
23%
પ્રેમાનંદ
14%
કૃષ્ણલાલ શ્રીધરાણી
❤1👍1
👍3
👍1