દિલ્હી સલ્તનતના પાંચ વંશોએ કેટલા વર્ષો સુધી શાસન ચલાવ્યું
Anonymous Quiz
40%
સવા ત્રણસો વર્ષ
34%
ત્રણસો વર્ષ
22%
સવા બસો વર્ષ
4%
સૌ વર્ષ
🤩3🔥2
ઈ.સ.1192માં દિલ્હી સલ્તનત પર કોણી સત્તાનો પાયો નાખ્યો
Anonymous Quiz
23%
શિહાબુદ્દીન ઘોરી
38%
મહંમદ ઘોરી
35%
કુતુબુદીન ઐબક
4%
અમીર ખુશરો
🤩2👍1🎉1
સૈયદવંશની સ્થાપના કોણે કરી?
Anonymous Quiz
20%
તૈમુર લંગે
21%
જલાલુદ્દીન
28%
ગયાસુદ્દીન
32%
ખિજ્જખાંએ
👏1🤩1
નીચેનામાંથી કોણ શાસન વ્યવસ્થાનો ભાગ નથી?
Anonymous Quiz
7%
કેન્દ્રીય
18%
પ્રાંતીય
18%
સ્થાનિક
56%
મધ્ય
👌3🔥1
કુતુબુદીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામનું શું બન્યું હતું?
Anonymous Quiz
47%
મસ્જિદ
21%
મદ્રેસા
18%
કિલ્લો
15%
મિનારા
👍2👌2🔥1
Forwarded from FOCUS LIVE GPSC
(19) સમ્રાટ અશોકે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી?
Anonymous Quiz
39%
(A) તુષ્ફાક
25%
(B) સુવિષાખ
32%
(C) પુષ્યગુપ્ત
4%
(D) ચક્રપાલી
🤩3❤🔥1🙏1
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં ૭ ઓક્ટોબરનો દિવસ*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🏆🏆વેંકટ રામક્રિશ્નનનો નોબેલ🏆🏆*
ચેન્નાઈમાં જન્મેલા અને વડોદરામાં બેચલર ઓફ સાયન્સ ભણેલા વેંકટ રામક્રિશ્નને રિબોસોમના સંશોધન બદલ વર્ષ 2007ની સાતમી ઓક્ટોબરે કેમિસ્ટ્રીનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો હતો.
*🌙🌙ચંદ્રની ડાર્ક સાઇડ🌙🌙*
હંમેશા અંધારામાં રહેતી ચંદ્રની ડાર્ક સાઇટની પહેલી તસવીર સોવિયેતના લ્યુના-3 યાને વર્ષ 1959ની સાતમી ઓક્ટોબરે પૃથ્વી પર મોકલ્યો હતો. ચંદ્રના આ વિસ્તારના 82 ટકામાં શું છે તેની માનવજાતને ત્યારે જ ખબર પડી હતી.
*🖲🕹અફઘાનિસ્તાન પર હુમલો🕹🖲*
તાલિબાનોએ અમેરિકા પર 9/11નો હુમલો કર્યા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનના તાલિબાની શાસનને ખદેડવા માટે વર્ષ 2001ની સાતમી ઓક્ટોબરે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધ 13 વર્ષ સુધી ચાલ્યુ હતું.
🚥 WTC પર તાલિબાનોના હુમલા બાદ અમેરિકાએ વર્ષ ૨૦૦૧માં આજના દિવસે અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. કંદહાર અને કાબૂલના એરપોર્ટ્સ તથા જલાલાબાદ નજીકના ત્રાસવાદી તાલીમ કેમ્પ પર ક્રૂઝ મિસાઇલ્સ અને બોમ્બર વિમાનોએ હલ્લો બોલાવ્યો હતો.
*🎪🎭🎪બેગમ અખતર🎪🎭🎪*
ગઝલ, દાદરા અને ઠુમરીના મહારથી બેગમ અખતરનો જન્મ વર્ષ ૧૯૧૪માં આજના દિવસે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં વકીલ પરિવારમાં થયો હતો. ક્લાસિક મ્યુઝિકમાં તેમણે આપેલા યોગદાન બદલ ભારત સરકારે તેમને વર્ષ ૧૯૬૮માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૭૫માં પદ્મભૂષણ (મરણોપરાંત)થી નવાજ્યા હતા.
*🏏⚾️🏏⚾️ઝહીર ખાન:🏏⚾️🏏*
આધારભૂત ઝડપી બોલર અને વડોદરા તરફથી રણજી રમીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ઝહીર ખાનનો જન્મ વર્ષ ૧૯૭૮માં આજના દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક થયો હતો. ૯૨ ટેસ્ટમાં ૩૧૧ અને ૨૦૦ વનડેમાં ૨૮૨ વિકેટો ઝડપનાર ઝહીરે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
*👁🗨🎯1708 : શીખોનાં ધર્મગુરુ ગોવિંદસિંહજીનું અવસાન થયુ.*
💠♻️1865 : મુંબઇમાં ગેસલાઈટનાં દીવાનો સૌ પ્રથમ પ્રયોગ શરુ કરવામાં અવ્યો.
👁🗨💠1949 : પુર્વ જર્મની સ્વતંત્ર થયુ.
*💠👁🗨1953 : પંજાબ-હરિયાણાનાં સંયુક્ત પાટનગર ચંદીગઢની સ્થાપના થઈ.*
*💠👁🗨1992 : ભારતમાં રેપીડ એક્શન ફોર્સની રચના થઈ.*
*💠👁🗨2001 : ગુજરાતના પંદરમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી.*
JOIN :- @focusgpsc
*ઈતિહાસમાં ૭ ઓક્ટોબરનો દિવસ*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🏆🏆વેંકટ રામક્રિશ્નનનો નોબેલ🏆🏆*
ચેન્નાઈમાં જન્મેલા અને વડોદરામાં બેચલર ઓફ સાયન્સ ભણેલા વેંકટ રામક્રિશ્નને રિબોસોમના સંશોધન બદલ વર્ષ 2007ની સાતમી ઓક્ટોબરે કેમિસ્ટ્રીનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો હતો.
*🌙🌙ચંદ્રની ડાર્ક સાઇડ🌙🌙*
હંમેશા અંધારામાં રહેતી ચંદ્રની ડાર્ક સાઇટની પહેલી તસવીર સોવિયેતના લ્યુના-3 યાને વર્ષ 1959ની સાતમી ઓક્ટોબરે પૃથ્વી પર મોકલ્યો હતો. ચંદ્રના આ વિસ્તારના 82 ટકામાં શું છે તેની માનવજાતને ત્યારે જ ખબર પડી હતી.
*🖲🕹અફઘાનિસ્તાન પર હુમલો🕹🖲*
તાલિબાનોએ અમેરિકા પર 9/11નો હુમલો કર્યા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનના તાલિબાની શાસનને ખદેડવા માટે વર્ષ 2001ની સાતમી ઓક્ટોબરે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધ 13 વર્ષ સુધી ચાલ્યુ હતું.
🚥 WTC પર તાલિબાનોના હુમલા બાદ અમેરિકાએ વર્ષ ૨૦૦૧માં આજના દિવસે અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. કંદહાર અને કાબૂલના એરપોર્ટ્સ તથા જલાલાબાદ નજીકના ત્રાસવાદી તાલીમ કેમ્પ પર ક્રૂઝ મિસાઇલ્સ અને બોમ્બર વિમાનોએ હલ્લો બોલાવ્યો હતો.
*🎪🎭🎪બેગમ અખતર🎪🎭🎪*
ગઝલ, દાદરા અને ઠુમરીના મહારથી બેગમ અખતરનો જન્મ વર્ષ ૧૯૧૪માં આજના દિવસે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં વકીલ પરિવારમાં થયો હતો. ક્લાસિક મ્યુઝિકમાં તેમણે આપેલા યોગદાન બદલ ભારત સરકારે તેમને વર્ષ ૧૯૬૮માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૭૫માં પદ્મભૂષણ (મરણોપરાંત)થી નવાજ્યા હતા.
*🏏⚾️🏏⚾️ઝહીર ખાન:🏏⚾️🏏*
આધારભૂત ઝડપી બોલર અને વડોદરા તરફથી રણજી રમીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ઝહીર ખાનનો જન્મ વર્ષ ૧૯૭૮માં આજના દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક થયો હતો. ૯૨ ટેસ્ટમાં ૩૧૧ અને ૨૦૦ વનડેમાં ૨૮૨ વિકેટો ઝડપનાર ઝહીરે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
*👁🗨🎯1708 : શીખોનાં ધર્મગુરુ ગોવિંદસિંહજીનું અવસાન થયુ.*
💠♻️1865 : મુંબઇમાં ગેસલાઈટનાં દીવાનો સૌ પ્રથમ પ્રયોગ શરુ કરવામાં અવ્યો.
👁🗨💠1949 : પુર્વ જર્મની સ્વતંત્ર થયુ.
*💠👁🗨1953 : પંજાબ-હરિયાણાનાં સંયુક્ત પાટનગર ચંદીગઢની સ્થાપના થઈ.*
*💠👁🗨1992 : ભારતમાં રેપીડ એક્શન ફોર્સની રચના થઈ.*
*💠👁🗨2001 : ગુજરાતના પંદરમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી.*
JOIN :- @focusgpsc
રાજ્યોની વિધાનસભાઓમાં એગલો ઇન્ડિયન કોમનું પ્રતીનાધીત્વ બાબતની જોગવાઈ ભારતીય બંધારણ નાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
22%
અનુચ્છેદ-331
47%
અનુચ્છેદ-333
24%
અનુચ્છેદ-329
7%
અનુચ્છેદ-330
❤2
સંસદમાં મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી?
Anonymous Quiz
26%
1990
38%
1982
23%
1981
13%
1975
❤2
ભારતના કયા રાષ્ટ્રપતિએ પોકેટ વીટો અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મુકી રાખ્યું હતું?
Anonymous Quiz
21%
વી.વી ગીરી
21%
ડો. શંકરદયાળ શર્મા
16%
ડો. રાજેન્દ્રપ્રસાદ
42%
જ્ઞાની ઝૈલમસિંઘ
🔥2
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં અનુસુચિત જાતિયો માટે રાષ્ટ્રીય કમીશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
Anonymous Quiz
39%
આર્ટીકલ-338
30%
આર્ટીકલ-337
22%
આર્ટીકલ-332
8%
આર્ટીકલ-339
🎉3👍2
ભારતમાં 5G સેવાઓનું અધિકૃત ઉદ્ઘાટન કોણે કર્યું ?
Anonymous Quiz
33%
નરેન્દ્ર મોદી
34%
અશ્વિની વૈષ્ણવ
17%
અનુરાગ ઠાકુર
17%
આકાશ અંબાણી
🏆1
અત્યાર સુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલી વાર લગાવેલ છે ?
Anonymous Quiz
14%
એક વાર
26%
બે વાર
49%
ત્રણ વાર
11%
એક પણ વાર નહીં.
👍3
મુખ્યમંત્રીને રાજ્યપાલ નીમશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં છે ?
Anonymous Quiz
20%
અનુચ્છેદ - 163
45%
અનુચ્છેદ - 164
26%
અનુચ્છેદ - 165
9%
અનુચ્છેદ - 162
👍2🤩1
👍3
👍2
👍3
વિષુવવૃત્ત દક્ષિણે 23.5 રેખા ક્યાં નામે ઓળખાય છે?
Anonymous Quiz
47%
મકરવૃત
30%
કર્કવૃત
16%
વિષુવવૃત્ત
7%
દક્ષિણવૃત
👍1
👍2❤1