સુરેશ પૂર્વમાં નીકળે છે અને 30 મીટર અંતર કાપે છે ત્યાંથી ડાબી બાજુ 12 મીટર અંતર કાપે છે ફરી ત્યાંથી ડાબી બાજુ વળી 25 મીટર અંતર કાપે છે તો હવે તે તેના મૂળ સ્થાન થી કેટલો દૂર અને કઈ દિશામાં હશે?
Anonymous Quiz
11%
(A) 13 મીટર પૂર્વ
36%
(B) 15 મીટર ઉત્તર
41%
(C) 13 મીટર ઈશાન
12%
(D) 15 મીટર અગ્નિ
👍2
એક ઘડિયાળમાં 9 વાગ્યાં છે જો મિનિટ કાંટો અગ્નિમાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય?
Anonymous Quiz
8%
(A) દક્ષિણ
32%
(B) પૂર્વ
47%
(C) ઈશાન
14%
(D) ઉત્તર
👍3🎉1
નીચેનામાંથી ક્યાં વર્ષ નું કેલેન્ડર 2030 જેવું હશે???
Anonymous Quiz
20%
(A) 2046
35%
(B) 2045
31%
(C) 2047
13%
(D) 2048
👍2❤1
જો કોઈ સામાન્ય વર્ષમાં 53 શનિવાર આવે તો તેની ઉતરાયણ ક્યાં વારે આવે???
Anonymous Quiz
20%
(A) શનિવાર
37%
(B) ગુરુવાર
30%
(C) શુક્રવાર
13%
(D) રવિવાર
❤1👍1
‘હુડીલા’ ............. વિસ્તારનું શૌર્યગાન છે.
Anonymous Quiz
11%
ભાવનગર
22%
કચ્છ
32%
ડાંગ
35%
બનાસકાંઠા
ભારતમાં સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી ?
Anonymous Quiz
13%
ભક્ત પ્રહલાદ
72%
આલમઆરા
9%
દેવદાસ
5%
પ્રેમસાગર
❤2👍2
❤1👍1
ગુજરાતની પ્રથમ આયુર્વેદ કૉલેજ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
50%
જામનગર
14%
અમદાવાદ
31%
પાટણ
5%
વડોદરા
🤩4❤1👍1
વેરાવળ કયા વન્યપ્રાણી માટેનું અભયારણ્ય છે ?
Anonymous Quiz
14%
ચિંકારા
22%
ઘુડખર
12%
દીપડો
51%
કાળિયાર
❤2👍1
પ્રાતઃકાળમાં ગવાતા રાગનું નામ શું છે ?
Anonymous Quiz
39%
રાગ ભૈરવ
20%
રાગ માલકોશ
29%
રાગ દીપક
13%
રાગ વિહાર
👍2
ગુજરાતના 'સોલંકી વંશ' સંબંધિત ક્યાં વાક્યો યોગ્ય છે ?
1. મૂળરાજ સોલંકી મૂળ સ્થાપક હતા.
2. આ સમયમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થયેલ હતું. 3. રાણી ઉદયમતીએ પાટણમાં "રાણકી વાવ" બંધાવી હતી. 4. મીનળદેવીએ વિરમગામમાં મલાવ તળાવનું નિર્માણ કરાવેલ.
1. મૂળરાજ સોલંકી મૂળ સ્થાપક હતા.
2. આ સમયમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થયેલ હતું. 3. રાણી ઉદયમતીએ પાટણમાં "રાણકી વાવ" બંધાવી હતી. 4. મીનળદેવીએ વિરમગામમાં મલાવ તળાવનું નિર્માણ કરાવેલ.
Anonymous Quiz
10%
1,2 અને 4
45%
1,2 અને 3
27%
1,3 અને 4
18%
2,3 અને 4
👍3❤1🤩1
ફતેખાન (મહેમુદ બેગડો) સંબંધિત કઈ બાબતો યોગ્ય નથી ?
Anonymous Quiz
12%
વાત્રક નદીના કિનારે "મહમદાવાદ" ની સ્થાપના કરી.
39%
દ્વારકા ઉપર વિજય મેળવનાર અગત્યનો મુસ્લિમ સુલતાન હતો.
23%
સરખેજમાં રોજાઓનું નિર્માણ કરેલ હતું.
26%
તેના વખતમાં રાજધાની તરીકે "મહંમદાબાદ" વિકસેલ હતું.
❤2👍2
મીનળ દેવી દ્વારા બનાવવમાં આવેલું ધોળકા ખાતેનું "માલવ તળાવ" હજી આજે પણ _______ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
5%
પ્રણય સરોવર
15%
શાંતિ સરોવર
75%
ન્યાય સરોવર
5%
ઉપરોક્તમાંથી કોઈ નહિ
ગુજરાતનો કયો મેળો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે ?
Anonymous Quiz
61%
તરણેતરનો મેળો
18%
શામળાજીનો મેળો
19%
વૌઠાનો મેળો
2%
શિવરાત્રીનો મેળો
👍1
કયા વાદે સંસદમાં મૂળભૂત અધિકારોમાં સુધારાનો અધિકાર આપ્યો હતો ?
Anonymous Quiz
10%
ગોલકનાથ વાદ
72%
કેશવાનંદ ભારતી વાદ
13%
રાજનાથ વાદ
5%
સજ્જનકુમાર વાદ
👍2❤1
નવરાત્રિ અને લગ્ન-પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતા અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન ................ છે.
Anonymous Quiz
14%
રાજકોટ
57%
પાટણ
15%
ડાંગ
14%
લીમખેડા
❤1👍1
કડીનો કિલ્લો ............ દ્વારા બાંધવામાં આવ્યો હતો.
Anonymous Quiz
36%
સોલંકી કુળ
29%
ચાવડા કુળ
21%
ખેનગાર કુળ
14%
ગાયકવાડ કુળ
ગુપ્ત યુગ પતન બાદ ગુજરાત રાજ્ય હિન્દુ અટવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું. ગુપ્ત પછી ક્યાં વંશના રાજવીઓએ 6 થી 8મી સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?
Anonymous Quiz
41%
મૈત્રક વંશ
32%
સોલંકી વંશ
24%
ચાલુક્ય વંશ
3%
પરિહાર વંશ
❤1
અક્ષયે મારી સામે જોયું સિખ્ખે નહી - નિપાત ઓળખાવો.
Anonymous Quiz
46%
A. સિખ્ખે
26%
B. સામે
16%
C. નહી
12%
D. જોયું
👍1