જો પહેલી ઓકટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે ક્યો વાર હશે ?
Anonymous Quiz
31%
સોમવાર
29%
મંગળવાર
24%
ગુરુવાર
16%
બુધવાર
👍3
2 ઓક્ટોબર 2007ના રોજ શનિવાર છે, તો 2 ઓક્ટોબર 2008ના રોજ ક્યો વાર હશે ?
Anonymous Quiz
9%
શનિવાર
37%
રવિવાર
49%
સોમવાર
4%
શુક્રવાર
❤2👍1
જો 18 ડિસેમ્બર, 1982 ના રોજ રવિવાર હોય તો 23 ડિસેમ્બર, 1984ના રોજ ક્યો વાર આવશે
Anonymous Quiz
18%
બુધવાર
38%
સોમવાર
32%
રવિવાર
12%
ગુરુવાર
👍3
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19મો દિવસ ક્યો હોય ?
Anonymous Quiz
24%
રવિવાર
31%
સોમવાર
35%
બુધવાર
10%
શુક્રવાર
👍4
જો 18 ફેબ્રુઆરી, 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુઆરી 2007 એ ક્યો વાર હોય ?
Anonymous Quiz
43%
રવિ
27%
સોમ
23%
મંગળ
7%
બુધ
👍1
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોને શોધ્યો હતો ?
Anonymous Quiz
42%
જેમ્સ ટોડ
40%
જેમ્સ પ્રિન્સેપ
12%
જેમ્સ બર્ગેસ
6%
ભગવાનલાલ ઈન્દ્રજી
નીચેના પૈકી કોને ગુજરાતમાં 1907માં યુવાનોને ઉદામમતવાદી યુદ્ધમાન પ્રવૃત્તિની તાલીમ આપવા ગંગનાથ ભારતીય સર્વ વિદ્યાલયની સ્થાપના કરી ?
Anonymous Quiz
32%
અરવિંદ ઘોષ
32%
કાકાસાહેબ કાલેલકર
21%
મામા સાહેબ ફડકે
15%
બારીન્દ્ર ઘોષ
🎉1
1731માં સરસેનાપતિ ત્ર્યમ્બકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું ?
Anonymous Quiz
51%
ડભોઇ
20%
ગિરનાર
20%
સોમનાથ
9%
સુરત
ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?
Anonymous Quiz
28%
મોહમદ બેગડો
16%
સિકંદર
17%
મહમદ -2
39%
બહાદુરશાહ
નીચેના પૈકી ક્યુ જોડકું સાચું નથી ?
Anonymous Quiz
42%
દાદોબા પાંડુરંગ- સત્યશોધક સભા
20%
દેવેન્દ્રનાથ ટાગોર - તત્વબોધિની સભા
16%
દુર્ગારામ મહેતા - માનવ ધર્મ સભા
21%
શિવ નારાયણ અગ્નિહોત્રી - દેવ સમાજ
મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોમ્બર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.
Anonymous Quiz
37%
વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
41%
મોરારજી દેસાઈ
18%
યશવંતરાવ ચૌહાણ
4%
ઠાકોરભાઈ દેશાઇ
કુમારપાળની વડનગર પ્રશસ્તિ ________માંથી મળી આવે છે.
Anonymous Quiz
17%
ભગવાન શિવ
36%
ભગવાન વિષ્ણુ
13%
ભગવાન બ્રહ્મા
34%
જૈન તીર્થકરો
👍3❤1
વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ હતું.
Anonymous Quiz
33%
બેન્ક ઓફ બરોડાની સ્થાપના
23%
વહીવટ પર રાજ્યનો અંકુશ
18%
યાંત્રિકીકરણ
27%
કાચી માલસામગ્રી સબસીડીના ધોરણે રાજ્ય તરફથી પુરી પાડવી.
👍4❤1👌1
👨🏻✈️👨🏻✈️IPC ની કઈ કલમ માં ઠગ ની વ્યાખ્યા આપવામાં આવી છે
Anonymous Quiz
15%
311
40%
310
37%
410
9%
302
🤩2
📋📋CRPC ની કઈ કલમ મુજબ વન લાઇનર બિન જામીનપાત્ર ગુનામાં પણ જમીન લઈ શકાય છે
Anonymous Quiz
23%
438
49%
437
24%
440
4%
4000
ભારતમાં 13મી સદીના સમયને ..... યુગ તરીકે ઓળખવામાં આવે છે.
Anonymous Quiz
55%
ભક્તિયુગ
27%
ભાષા યુગ
10%
દર્શન યુગ
8%
ધર્મ યુગ
👍3🤩2
📺📺📺📺📺📺📺📺
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
મિત્રો સ્કોટિશ એન્જિનિયર જોહ્ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. *અને જે.એલ.બેયર્ડને ટેલિવિઝનના શોધક તરીકે ઓળખવામાં આવે છે...*
*મિત્રો આ એક વ્યક્તિ ની શોધ ને કારણે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી દીધું..*
*થોડા દિવસ પહેલાં જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માં લોકગીત ની સમાજ જીવનમાં અસર આ પ્રશ્ન પૂછ્યો હતો..તેની મેં અગાઉ થી તેની વિસ્તૃત માહિતી આપેલ.. પરંતુ ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા મા એવો પ્રશ્નો પણ આવી શકે કે ટેલિવિઝનની સમાજ જીવનમાં અસર... અથવા ટેલિવિઝનના લાભાલાભ.. ત્યારે આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે...અને આપણી જાણકારી માટે પણ આ સમજવું જોઈએ...👇👇*
📺ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. *📺આ માધ્યમથી આપણે દૂર બનતા બનાવોનાં દ્રશ્યોને તત્ક્ષણ જોઈ શકીએ છીએ.*
*📺ટેલિવિઝનનો આવિષ્કાર ઈ. સ. 1926 માં ઈંગ્લૅન્ડના જોન એલ. બેયર્ડે કર્યો હતો.*
*📺ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન જાહેર પ્રસારણ સંસ્થા છે. તે વિશ્વમાં મોટામાં મોટું ભૂમિગત નેટવર્ક ધરાવે છે.*
*📺ભારતમાં 15 સપ્ટેમ્બર, 1959 માં સૌપ્રથમ દિલ્લીમાં એક પાયલોટ પ્રોજૅક્ટ તરીકે ટેલિવિઝનનો પ્રારંભ થયો. 15 ઑગસ્ટ, 1965 માં નિયમિત સેવા તરીકે સમાચાર બુલેટિન શરૂ કરવામાં આવ્યાં.*
*📺ઈ. સ. 1972 માં મુંબઈમાં ભારતનું બીજું ટેલિવિઝન કેન્દ્ર શરૂ થયું. આ પછી ઈ. સ. 1973 માં શ્રીનગર અને અમૃતસરમાં તથા ઈ. સ. 1975 માં કોલકાતા, ચેન્નઈ અને લખનૌમાં ટેલિવિઝન કેન્દ્રો શરૂ થયાં.*
*📺ઈ. સ. 1976 માં દૂરદર્શનનો વિભાગ ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ થી અલગ કરવામાં આવ્યો. ઈ. સ. 1982 માં દેશમાં રંગીન ટીવીને યુગ શરૂ થયો.*
*📺ઈ. સ. 2001 ના વર્ષમાં 1042 ભૂમિગત ટ્રાન્સમીટર્સ કામ કરતાં હતાં અને તે દેશની 87 ટકા વસ્તીને આવરી લેતા હતાં.*
*📺26 જાન્યુઆરી, 2000 થી ‘ડીડી જ્ઞાનદર્શન’ નામની શૈક્ષણિક ચૅનલ શરૂ કરવામાં આવી છે.*
*📺ટેલિવિઝન રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ ત્રિસ્તરીય કાર્યક્રમ સેવા પૂરી પાડે છે. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સમાચારો, વર્તમાન બનાવ્યો, વિજ્ઞાન, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, નાટક અને ફિચર ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.*
📺📽ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. આ માધ્યમ લોકપ્રિય અને અસરકારક બનતું ગયું છે. આ માધ્યમે ભારતની ગ્રામીણ અને શેહરી વસ્તીને પોતાના પ્રભાવ નીચે લાવી દીધી છે.
*📽🎙📺આકાશવાણી શ્રાવ્ય સાધન છે. વર્તમાનપત્રો અને સામયિકોની અસરકારકતા શિક્ષિતો પૂરતી સીમિત છે.* *📽🎥જ્યારે ટેલિવિઝન દ્રશ્ય અને શ્રાવ્ય સાધન તરીકે શિક્ષિતો, નિરક્ષરો, ગ્રામીણ અને શહેરી વિસ્તારના અબાલવૃદ્ધને પોતાના પ્રભાવ હેઠળ લાવનારું માધ્યમ છે. સામાજિક વિકાસને વેગ આપવા અને કલ્યાણ કાર્યક્રમોને સફળ બનાવવાના પ્રયાસ રૂપે ગ્રામીણ વિકાસ, મહિલા ઉત્કર્ષ, નિરક્ષરતા નિવારણ, પશુ અને પાક સંરક્ષણ, બચત, શિક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો તથા વિજ્ઞાપન – પ્રચાર માટે દૂરદર્શનનો બહોળો ઉપયોગ થાય છે. આમ, ટેલિવિઝનની ભારતીય સમાજ પર વ્યાપક અને ઘેરી અસરો પડી છે.*
📺📺આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે 15મી સપ્ટેમબર 1959ના રોજ દિલ્હીમાં શરૂ થયેલું. ત્યારે તેની *રેન્જ માત્ર ચાલીસ કિલોમીટરની* હતી. *યુનેસ્કોના સહયોગથી* શરૂ થયેલી આ પ્રસારણસેવા ત્યારે *અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટેની હતી.* એ સમયે *ફકત વીસ મિનિટનું પ્રસારણ* થતું હતું. 🎯👉ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું. *માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ તે સમયે પ્રસારણ થતું હતું.* 👉આવું બે વર્ષ ચાલ્યું જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળ્યું એટલે પ્રસારણની અવધિ વીસ મિનિટથી વધારીને 60 મિનિટની કરવામાં આવી. પણ તે છતાં તેનું પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતું. ખૂબ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ રોજ કરવું જોઈએ તેવો નિર્ણય લેતાં સરકારને છ વર્ષ લાગ્યાં. અને 1965માં જ્યારે દરરોજ પ્રસારણ કરવું તેવું નક્કી કર્યું ત્યારે પણ તેની કોઈ નીતિ કે એજંડા સરકારે નક્કી કર્યો નહોતો. પરિણામે ત્યારે દેશમાં ટેલિવિઝન સેટનું નિર્માણ પણ થતું નહોતું. આ પ્રકારે કોઈ પણ જાતની દિશા વગર બીજાં સાત વર્ષ નીકળી ગયાં.
*💠🎯👉1967માં આપણા દેશમાં ઉપગ્રહની મદદથી શિક્ષણના પ્રસારનો એક પ્રસ્તાવ ત્યારની સરકારને આપેલો. પણ તેનો અમલ બહુ મોડો થયો. 🎯👉છેક 1975માં ભારતીય ટેલિવિઝને એક ‘સેટ’ કાર્યક્રમનું આયોજન કર્યું. આ ‘સેટ’ એટલે 📡📡‘સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ.’🎯🎯 આ પ્રયોગમાં ટેલિવિઝન-સ્ટેશનની જરૂરત નહોતી. પણ સીધું જ પ્રસારણ એક ડિશના મારફત ઝીલી શકાતું હતું. જેના આધારે આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસા, રાજસ્થાન અને ગુજરાતનાં લગભગ 24 હજાર જેટલાં ગામડાંઓના પચાસ લાખ લોકોને કૃષિલક્ષી કાર્યક્રમો દર્શાવવામા
Join:- @focus4gpsc♦️
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
મિત્રો સ્કોટિશ એન્જિનિયર જોહ્ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. *અને જે.એલ.બેયર્ડને ટેલિવિઝનના શોધક તરીકે ઓળખવામાં આવે છે...*
*મિત્રો આ એક વ્યક્તિ ની શોધ ને કારણે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી દીધું..*
*થોડા દિવસ પહેલાં જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માં લોકગીત ની સમાજ જીવનમાં અસર આ પ્રશ્ન પૂછ્યો હતો..તેની મેં અગાઉ થી તેની વિસ્તૃત માહિતી આપેલ.. પરંતુ ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા મા એવો પ્રશ્નો પણ આવી શકે કે ટેલિવિઝનની સમાજ જીવનમાં અસર... અથવા ટેલિવિઝનના લાભાલાભ.. ત્યારે આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે...અને આપણી જાણકારી માટે પણ આ સમજવું જોઈએ...👇👇*
📺ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. *📺આ માધ્યમથી આપણે દૂર બનતા બનાવોનાં દ્રશ્યોને તત્ક્ષણ જોઈ શકીએ છીએ.*
*📺ટેલિવિઝનનો આવિષ્કાર ઈ. સ. 1926 માં ઈંગ્લૅન્ડના જોન એલ. બેયર્ડે કર્યો હતો.*
*📺ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન જાહેર પ્રસારણ સંસ્થા છે. તે વિશ્વમાં મોટામાં મોટું ભૂમિગત નેટવર્ક ધરાવે છે.*
*📺ભારતમાં 15 સપ્ટેમ્બર, 1959 માં સૌપ્રથમ દિલ્લીમાં એક પાયલોટ પ્રોજૅક્ટ તરીકે ટેલિવિઝનનો પ્રારંભ થયો. 15 ઑગસ્ટ, 1965 માં નિયમિત સેવા તરીકે સમાચાર બુલેટિન શરૂ કરવામાં આવ્યાં.*
*📺ઈ. સ. 1972 માં મુંબઈમાં ભારતનું બીજું ટેલિવિઝન કેન્દ્ર શરૂ થયું. આ પછી ઈ. સ. 1973 માં શ્રીનગર અને અમૃતસરમાં તથા ઈ. સ. 1975 માં કોલકાતા, ચેન્નઈ અને લખનૌમાં ટેલિવિઝન કેન્દ્રો શરૂ થયાં.*
*📺ઈ. સ. 1976 માં દૂરદર્શનનો વિભાગ ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ થી અલગ કરવામાં આવ્યો. ઈ. સ. 1982 માં દેશમાં રંગીન ટીવીને યુગ શરૂ થયો.*
*📺ઈ. સ. 2001 ના વર્ષમાં 1042 ભૂમિગત ટ્રાન્સમીટર્સ કામ કરતાં હતાં અને તે દેશની 87 ટકા વસ્તીને આવરી લેતા હતાં.*
*📺26 જાન્યુઆરી, 2000 થી ‘ડીડી જ્ઞાનદર્શન’ નામની શૈક્ષણિક ચૅનલ શરૂ કરવામાં આવી છે.*
*📺ટેલિવિઝન રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ ત્રિસ્તરીય કાર્યક્રમ સેવા પૂરી પાડે છે. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સમાચારો, વર્તમાન બનાવ્યો, વિજ્ઞાન, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, નાટક અને ફિચર ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.*
📺📽ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. આ માધ્યમ લોકપ્રિય અને અસરકારક બનતું ગયું છે. આ માધ્યમે ભારતની ગ્રામીણ અને શેહરી વસ્તીને પોતાના પ્રભાવ નીચે લાવી દીધી છે.
*📽🎙📺આકાશવાણી શ્રાવ્ય સાધન છે. વર્તમાનપત્રો અને સામયિકોની અસરકારકતા શિક્ષિતો પૂરતી સીમિત છે.* *📽🎥જ્યારે ટેલિવિઝન દ્રશ્ય અને શ્રાવ્ય સાધન તરીકે શિક્ષિતો, નિરક્ષરો, ગ્રામીણ અને શહેરી વિસ્તારના અબાલવૃદ્ધને પોતાના પ્રભાવ હેઠળ લાવનારું માધ્યમ છે. સામાજિક વિકાસને વેગ આપવા અને કલ્યાણ કાર્યક્રમોને સફળ બનાવવાના પ્રયાસ રૂપે ગ્રામીણ વિકાસ, મહિલા ઉત્કર્ષ, નિરક્ષરતા નિવારણ, પશુ અને પાક સંરક્ષણ, બચત, શિક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો તથા વિજ્ઞાપન – પ્રચાર માટે દૂરદર્શનનો બહોળો ઉપયોગ થાય છે. આમ, ટેલિવિઝનની ભારતીય સમાજ પર વ્યાપક અને ઘેરી અસરો પડી છે.*
📺📺આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે 15મી સપ્ટેમબર 1959ના રોજ દિલ્હીમાં શરૂ થયેલું. ત્યારે તેની *રેન્જ માત્ર ચાલીસ કિલોમીટરની* હતી. *યુનેસ્કોના સહયોગથી* શરૂ થયેલી આ પ્રસારણસેવા ત્યારે *અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટેની હતી.* એ સમયે *ફકત વીસ મિનિટનું પ્રસારણ* થતું હતું. 🎯👉ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું. *માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ તે સમયે પ્રસારણ થતું હતું.* 👉આવું બે વર્ષ ચાલ્યું જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળ્યું એટલે પ્રસારણની અવધિ વીસ મિનિટથી વધારીને 60 મિનિટની કરવામાં આવી. પણ તે છતાં તેનું પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતું. ખૂબ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ રોજ કરવું જોઈએ તેવો નિર્ણય લેતાં સરકારને છ વર્ષ લાગ્યાં. અને 1965માં જ્યારે દરરોજ પ્રસારણ કરવું તેવું નક્કી કર્યું ત્યારે પણ તેની કોઈ નીતિ કે એજંડા સરકારે નક્કી કર્યો નહોતો. પરિણામે ત્યારે દેશમાં ટેલિવિઝન સેટનું નિર્માણ પણ થતું નહોતું. આ પ્રકારે કોઈ પણ જાતની દિશા વગર બીજાં સાત વર્ષ નીકળી ગયાં.
*💠🎯👉1967માં આપણા દેશમાં ઉપગ્રહની મદદથી શિક્ષણના પ્રસારનો એક પ્રસ્તાવ ત્યારની સરકારને આપેલો. પણ તેનો અમલ બહુ મોડો થયો. 🎯👉છેક 1975માં ભારતીય ટેલિવિઝને એક ‘સેટ’ કાર્યક્રમનું આયોજન કર્યું. આ ‘સેટ’ એટલે 📡📡‘સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ.’🎯🎯 આ પ્રયોગમાં ટેલિવિઝન-સ્ટેશનની જરૂરત નહોતી. પણ સીધું જ પ્રસારણ એક ડિશના મારફત ઝીલી શકાતું હતું. જેના આધારે આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસા, રાજસ્થાન અને ગુજરાતનાં લગભગ 24 હજાર જેટલાં ગામડાંઓના પચાસ લાખ લોકોને કૃષિલક્ષી કાર્યક્રમો દર્શાવવામા
Join:- @focus4gpsc♦️
👍3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
| ઇતિહાસમાં આજનો દિવસ |
💥દેશ અને વિશ્વના ઇતિહાસમાં 3 ઓક્ટોબર ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔳 1657: ફ્રેન્ચ સૈનિકોએ મેડ્રિક મેળવ્યો.
🔳 1735: ફ્રાન્સ અને છઠ્ઠા કેરોલ સમ્રાટે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
🔳 1863: યુ.એસ.ના તત્કાલીન રાષ્ટ્રપતિ, અબ્રાહમ લિંકને અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' ની જાહેરાત કરી.
🔳 1994: ભારતે સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે પોતાનો claimપચારિક દાવો રજૂ કર્યો.
🔳 1996: પાકિસ્તાની બેટ્સમેન શાહિદ આફ્રિદીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં 37 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો.
🔳 2003: પાકિસ્તાને હલ્ફ-III મિસાઇલનું પરીક્ષણ કર્યું.
✍️ Reshma
💐💐💐💐💐💐💐💐💐💐
Join:- @focus4gpsc
💐💐💐💐💐💐💐💐💐💐
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥દેશ અને વિશ્વના ઇતિહાસમાં 3 ઓક્ટોબર ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔳 1657: ફ્રેન્ચ સૈનિકોએ મેડ્રિક મેળવ્યો.
🔳 1735: ફ્રાન્સ અને છઠ્ઠા કેરોલ સમ્રાટે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
🔳 1863: યુ.એસ.ના તત્કાલીન રાષ્ટ્રપતિ, અબ્રાહમ લિંકને અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' ની જાહેરાત કરી.
🔳 1994: ભારતે સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે પોતાનો claimપચારિક દાવો રજૂ કર્યો.
🔳 1996: પાકિસ્તાની બેટ્સમેન શાહિદ આફ્રિદીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં 37 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો.
🔳 2003: પાકિસ્તાને હલ્ફ-III મિસાઇલનું પરીક્ષણ કર્યું.
✍️ Reshma
💐💐💐💐💐💐💐💐💐💐
Join:- @focus4gpsc
💐💐💐💐💐💐💐💐💐💐
*૧. હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે? - માલે
૨. શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે? - સિહલા
૩. દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે? - નેપાળ
૪. અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? - કાબુલ
૫. ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે? - ભૂતાન
૬. ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે? - ચીન
૭. ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું? - પાકિસ્તાન
૮. ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - જાયન્ટ પાડા
૯. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - બકરી
૧૦. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે? - ૧૯૨
૧૧. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ? - ૨૪ ઓક્ટોબર ૧૯૪૫
૧૨. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે? - ૫
૧૩. અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું
મુખ્યાલય ક્યાં છે? - જીનીવા
૧૪. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? - પેરિસ
૧૫. મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે? - ઇઝરાયેલ
૧૬. સોડીયમને કેમાં રાખવામાં આવે છે? - માટીના તેલમાં
૧૭. કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું? - સ્ટેટ બેંક નું
૧૮. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ? - ૧૯૧૩મા
૧૯. ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો? - સેલ્યુકસ
૨૦. હીતોપદેશના લેખકનું નામ શું હતું? - નારાયણ પંડિત
૨૧. જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો? - કેન્દ્રીય સરકાર દ્વારા
૨૨. ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે? - ૧૨૧
૨૩. સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?
- ન્યુયોર્ક
૨૪. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે? - કૃષ્ણા નદી પર
૨૫. યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે? - પ્રધાનમંત્રી
➖➖🍁🍁🍁➖➖🍁🍁🍁➖➖🍁
Join:- @focus4gpsc
➖➖🍁🍁🍁➖➖🍁🍁🍁➖➖🍁
૨. શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે? - સિહલા
૩. દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે? - નેપાળ
૪. અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? - કાબુલ
૫. ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે? - ભૂતાન
૬. ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે? - ચીન
૭. ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું? - પાકિસ્તાન
૮. ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - જાયન્ટ પાડા
૯. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - બકરી
૧૦. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે? - ૧૯૨
૧૧. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ? - ૨૪ ઓક્ટોબર ૧૯૪૫
૧૨. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે? - ૫
૧૩. અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું
મુખ્યાલય ક્યાં છે? - જીનીવા
૧૪. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? - પેરિસ
૧૫. મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે? - ઇઝરાયેલ
૧૬. સોડીયમને કેમાં રાખવામાં આવે છે? - માટીના તેલમાં
૧૭. કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું? - સ્ટેટ બેંક નું
૧૮. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ? - ૧૯૧૩મા
૧૯. ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો? - સેલ્યુકસ
૨૦. હીતોપદેશના લેખકનું નામ શું હતું? - નારાયણ પંડિત
૨૧. જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો? - કેન્દ્રીય સરકાર દ્વારા
૨૨. ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે? - ૧૨૧
૨૩. સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?
- ન્યુયોર્ક
૨૪. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે? - કૃષ્ણા નદી પર
૨૫. યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે? - પ્રધાનમંત્રી
➖➖🍁🍁🍁➖➖🍁🍁🍁➖➖🍁
Join:- @focus4gpsc
➖➖🍁🍁🍁➖➖🍁🍁🍁➖➖🍁
👍5🤩1
સુરેશ પૂર્વમાં નીકળે છે અને 30 મીટર અંતર કાપે છે ત્યાંથી ડાબી બાજુ 12 મીટર અંતર કાપે છે ફરી ત્યાંથી ડાબી બાજુ વળી 25 મીટર અંતર કાપે છે તો હવે તે તેના મૂળ સ્થાન થી કેટલો દૂર અને કઈ દિશામાં હશે?
Anonymous Quiz
11%
(A) 13 મીટર પૂર્વ
36%
(B) 15 મીટર ઉત્તર
41%
(C) 13 મીટર ઈશાન
12%
(D) 15 મીટર અગ્નિ
👍2