ભારતનું સંવિધાન , સંવિધાન સભામાં કઈ તારીખના રોજ અપનાવી, તેને અધિનિયમિત કરી ભારતના લોકોએ પોતાને અર્પિત કરેલ છે ?
Anonymous Quiz
43%
તા. 26/11/49
41%
તા. 26/01/50
12%
તા. 30/01/50
4%
ઉપર પૈકી એકપણ નહીં
🕊6👍2❤1
ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌપ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યો?
Anonymous Quiz
21%
જવાહર લાલ નહેરુ
14%
મહાત્મા ગાંધી
15%
સરદાર વલ્લભભાઈ પટેલ
50%
એમ. એન.રોય
❤3👍1
નીચેના પૈકી કયાં પ્રવાળ (કોરલ) નથી?
Anonymous Quiz
10%
કચ્છનું અખાત
26%
ખંભાતનું અખાત
38%
મનનરનું અખાત
27%
ઉપરોકતમાંથી કોઈ નહિ
👍3🕊2❤1
સરેરાશ દરિયાઈ સપાટીથી સૌથી વધુ ઊંચાઈ નીચેના પૈકી કોની છે?
Anonymous Quiz
14%
પારસનાથ
26%
પંચમઢી
25%
ડોડાબેટા
35%
અના મૂડી
❤2👍2
નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે મેળ ખાતી જણાય છે.?
Anonymous Quiz
15%
ડાફલા પહાડી - મણિપુર
33%
કૈમુર પહાડી - મધ્યપ્રદેશ
27%
માંડવ પહાડી - ગુજરાત
25%
શેવારોય પહાડી - તમિલનાડુ
👍2
નીચેના પૈકી કયો જિલ્લો ગુજરાત સરકારની સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજનાનો ભાગ નથી?
Anonymous Quiz
34%
અમદાવાદ
25%
પોરબંદર
27%
અમરેલી
14%
ઉપરોક્તમાંથી કોઈ નહિ
👍2❤1
નીચેના પૈકી કયા રાજ્યની સરકારે નર્મદા અને પાર્વતી નદીને જોડતી પરિયોજના મંજૂરી કરી છે?
Anonymous Quiz
42%
મધ્યપ્રદેશ
31%
રાજસ્થાન
21%
ગુજરાત
6%
ઉપરોક્તમાંથી એકપણ નહિ
👍3❤1
ધારોકે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
35%
ગુરુવાર
22%
બુધવાર
30%
મંગળવાર
13%
શુક્રવાર
❤2
જો પહેલી ઓકટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે ક્યો વાર હશે ?
Anonymous Quiz
31%
સોમવાર
29%
મંગળવાર
24%
ગુરુવાર
16%
બુધવાર
👍3
2 ઓક્ટોબર 2007ના રોજ શનિવાર છે, તો 2 ઓક્ટોબર 2008ના રોજ ક્યો વાર હશે ?
Anonymous Quiz
9%
શનિવાર
37%
રવિવાર
49%
સોમવાર
4%
શુક્રવાર
❤2👍1
જો 18 ડિસેમ્બર, 1982 ના રોજ રવિવાર હોય તો 23 ડિસેમ્બર, 1984ના રોજ ક્યો વાર આવશે
Anonymous Quiz
18%
બુધવાર
38%
સોમવાર
32%
રવિવાર
12%
ગુરુવાર
👍3
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19મો દિવસ ક્યો હોય ?
Anonymous Quiz
24%
રવિવાર
31%
સોમવાર
35%
બુધવાર
10%
શુક્રવાર
👍4
જો 18 ફેબ્રુઆરી, 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુઆરી 2007 એ ક્યો વાર હોય ?
Anonymous Quiz
43%
રવિ
27%
સોમ
23%
મંગળ
7%
બુધ
👍1
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોને શોધ્યો હતો ?
Anonymous Quiz
42%
જેમ્સ ટોડ
40%
જેમ્સ પ્રિન્સેપ
12%
જેમ્સ બર્ગેસ
6%
ભગવાનલાલ ઈન્દ્રજી
નીચેના પૈકી કોને ગુજરાતમાં 1907માં યુવાનોને ઉદામમતવાદી યુદ્ધમાન પ્રવૃત્તિની તાલીમ આપવા ગંગનાથ ભારતીય સર્વ વિદ્યાલયની સ્થાપના કરી ?
Anonymous Quiz
32%
અરવિંદ ઘોષ
32%
કાકાસાહેબ કાલેલકર
21%
મામા સાહેબ ફડકે
15%
બારીન્દ્ર ઘોષ
🎉1
1731માં સરસેનાપતિ ત્ર્યમ્બકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું ?
Anonymous Quiz
51%
ડભોઇ
20%
ગિરનાર
20%
સોમનાથ
9%
સુરત
ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?
Anonymous Quiz
28%
મોહમદ બેગડો
16%
સિકંદર
17%
મહમદ -2
39%
બહાદુરશાહ
નીચેના પૈકી ક્યુ જોડકું સાચું નથી ?
Anonymous Quiz
42%
દાદોબા પાંડુરંગ- સત્યશોધક સભા
20%
દેવેન્દ્રનાથ ટાગોર - તત્વબોધિની સભા
16%
દુર્ગારામ મહેતા - માનવ ધર્મ સભા
21%
શિવ નારાયણ અગ્નિહોત્રી - દેવ સમાજ
મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોમ્બર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.
Anonymous Quiz
37%
વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
41%
મોરારજી દેસાઈ
18%
યશવંતરાવ ચૌહાણ
4%
ઠાકોરભાઈ દેશાઇ
કુમારપાળની વડનગર પ્રશસ્તિ ________માંથી મળી આવે છે.
Anonymous Quiz
17%
ભગવાન શિવ
36%
ભગવાન વિષ્ણુ
13%
ભગવાન બ્રહ્મા
34%
જૈન તીર્થકરો
👍3❤1