ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે?
Anonymous Quiz
23%
પ્રેમાનંદ
30%
દયારામ
31%
અખો
16%
દલપતરામ
❤4🤩1
👍3❤1
આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે?
Anonymous Quiz
19%
પેરાસીટામોલ
15%
એનાસીન
44%
ક્વિનાઈન
22%
પેનિસિલિન
👍3❤1
ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે?
Anonymous Quiz
6%
કેલ્શિયમ
22%
કોલસો
19%
સી. એન. જી
53%
યુરેનિયમ
👍4❤1
કુટુંબ નિયોજન સાથે કઈ બાબત સંબંધ ધરાવે છે?
Anonymous Quiz
11%
કેમોથેરાપી
18%
ડાયાલીસીસ
47%
લેપ્રોસ્કોપી
24%
બાયોપ્સી
👍5❤1
લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે?
Anonymous Quiz
4%
થાઈરોઈડ
18%
શ્વેતકણ
62%
ઈન્સ્યુલીન
15%
હિમોગ્લોબિન
👍4
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેનામાં પૈકી કયું નથી?
Anonymous Quiz
34%
સામાજિક વીમો
16%
સામાજિક સેવાઓ
31%
ગરીબ નિવારણ કાર્યક્રમો
19%
સામાજિક વહિવટ
❤5👍2
ભારતના બંધારણની રચના વખતે બંધારણસભામાં કેટલા સભ્યો હતાં?
Anonymous Quiz
11%
૩૮૦
68%
૩૮૯
13%
૩૯૦
7%
૩૯૧
👍4❤2
બંધારણની કઈ જોગવાઈમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે?
Anonymous Quiz
12%
૩૮૧
36%
૩૮૨
47%
૩૩૮
5%
૩૮૪
🎉4❤1👍1
બંધારણનાં મૂળભૂત હક્કમાં શોષણ વિરુદ્ધનો હક્ક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે?
Anonymous Quiz
19%
૧૯ થી ૨૨
58%
૨૩ થી ૨૪
16%
૨૯ થી ૩૦
7%
૩૨
❤3
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે?
Anonymous Quiz
46%
સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટેના ન્યાયાધીશ
30%
પછાત વર્ગના સંસદ સભ્ય
18%
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
6%
જાણીતા સમાજવિજ્ઞાની
❤3👌1
(19) સમ્રાટ અશોકે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી?
Anonymous Quiz
36%
(A) તુષ્ફાક
31%
(B) સુવિષાખ
28%
(C) પુષ્યગુપ્ત
5%
(D) ચક્રપાલી
👍6❤1👏1🙏1
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*💠ઈતિહાસમાં ૨ ઓક્ટોબરનો દિવસ*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🙏આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ🙏*
સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશો બુલંદ કરનાર મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને ઉજવવા માટે આ દિવસને પણ ઉજવવામાં આવે છે. જૂન ૨૦૦૭માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન-વાયોલન્સ તરીકે જાહેર કર્યો હતો.
*💐🙏💐લાલબહાદુર શાસ્ત્રી💐🙏💐*
આઝાદ ભારતના બીજા વડાપ્રધાન શાસ્ત્રીજીનો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં વર્ષ ૧૯૦૪માં આજના દિવસે થયો હતો. વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં 'જય જવાન જય કિસાન'નો નારો તેમણે આપ્યો હતો.
*👸👰👸પર્સિસ ખંભાતા👸👰👸*
વર્ષ ૧૯૬૫માં મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય પર્સિસ ખંભાતાનો જન્મ ૧૯૪૮માં આજના દિવસે મુંબઈમાં થયો હતો. હોલીવૂડની અનેક ફિલ્મોમાં યાદગાર રોલ આપનાર આ અભિનેત્રીએ સંપૂર્ણ પણે વાળ ઉતરાવીને સનસનાટી મચાવી હતી.
*👶👶👶ગાંધીજીનો જન્મ👶👶👶*
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ વર્ષ 1869ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં થયો હતો. કૂતરાના કાન આમળવાની આદતથી શરૂ થઈ અંગ્રેજોના કાન આમળવા સુધીનું તેમનું જીવન ખુલ્લી કિતાબ સમાન છે.
*📺📺📺ટેલિવિઝનની શોધ📺📺📺*
સ્કોટિશ એન્જિનિયર જોહ્ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. તેણે પોતાને ત્યાં કામ કરતા વિલિયમને ટીવી પર પહેલી ઇમેજ બતાવી હતી.
*🚫ભારતમાં ધુમ્રપાન પર પ્રતિબંધ🚫*
વર્ષ 2008ની બીજી ઓક્ટોબરથી ભારત સરકારે સમગ્ર દેશમાં જાહેર સ્થળો પર ધુમ્રપાન પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં ત્યારે 12 કરોડથી વધુ લોકો ધુમ્રપાન કરતા હતા અને નવ લાખ લોકો મોતને ભેટતા હતા.
*💠👁🗨1422 : ફિરોઝ શાહ બહમનીનું અવસાન થયુ.*
*💠👁🗨1845 : ભારતની પ્રથમ શિપિંગ કંપનીની શરૂઆત થઈ.*
*💠🎯1929 : ગાંધીજી એ નવજીવન પબ્લીકેશનને ટ્રસ્ટ બનાવ્યું.*
*🎯🔰1934 : ઇન્ડિયન નેવલ ફોર્સની સ્થાપના થઈ.*
*🎯🔰1951 : ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના કરી.*
*📺1972 : મુંબઇ દૂરદર્શનની શરૂઆત થઈ.*
*💐🐾૧૯૦૬ - રાજા રવિ વર્મા, પ્રખ્યાત ભારતીય ચિત્રકારનું અવસાન (જ. ૧૮૪૮)💐🐾*
રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે. ૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. ૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું..
Join:- @focus4gpsc🔥🔥🔥
*💠ઈતિહાસમાં ૨ ઓક્ટોબરનો દિવસ*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🙏આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ🙏*
સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશો બુલંદ કરનાર મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને ઉજવવા માટે આ દિવસને પણ ઉજવવામાં આવે છે. જૂન ૨૦૦૭માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન-વાયોલન્સ તરીકે જાહેર કર્યો હતો.
*💐🙏💐લાલબહાદુર શાસ્ત્રી💐🙏💐*
આઝાદ ભારતના બીજા વડાપ્રધાન શાસ્ત્રીજીનો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં વર્ષ ૧૯૦૪માં આજના દિવસે થયો હતો. વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં 'જય જવાન જય કિસાન'નો નારો તેમણે આપ્યો હતો.
*👸👰👸પર્સિસ ખંભાતા👸👰👸*
વર્ષ ૧૯૬૫માં મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય પર્સિસ ખંભાતાનો જન્મ ૧૯૪૮માં આજના દિવસે મુંબઈમાં થયો હતો. હોલીવૂડની અનેક ફિલ્મોમાં યાદગાર રોલ આપનાર આ અભિનેત્રીએ સંપૂર્ણ પણે વાળ ઉતરાવીને સનસનાટી મચાવી હતી.
*👶👶👶ગાંધીજીનો જન્મ👶👶👶*
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ વર્ષ 1869ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં થયો હતો. કૂતરાના કાન આમળવાની આદતથી શરૂ થઈ અંગ્રેજોના કાન આમળવા સુધીનું તેમનું જીવન ખુલ્લી કિતાબ સમાન છે.
*📺📺📺ટેલિવિઝનની શોધ📺📺📺*
સ્કોટિશ એન્જિનિયર જોહ્ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. તેણે પોતાને ત્યાં કામ કરતા વિલિયમને ટીવી પર પહેલી ઇમેજ બતાવી હતી.
*🚫ભારતમાં ધુમ્રપાન પર પ્રતિબંધ🚫*
વર્ષ 2008ની બીજી ઓક્ટોબરથી ભારત સરકારે સમગ્ર દેશમાં જાહેર સ્થળો પર ધુમ્રપાન પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં ત્યારે 12 કરોડથી વધુ લોકો ધુમ્રપાન કરતા હતા અને નવ લાખ લોકો મોતને ભેટતા હતા.
*💠👁🗨1422 : ફિરોઝ શાહ બહમનીનું અવસાન થયુ.*
*💠👁🗨1845 : ભારતની પ્રથમ શિપિંગ કંપનીની શરૂઆત થઈ.*
*💠🎯1929 : ગાંધીજી એ નવજીવન પબ્લીકેશનને ટ્રસ્ટ બનાવ્યું.*
*🎯🔰1934 : ઇન્ડિયન નેવલ ફોર્સની સ્થાપના થઈ.*
*🎯🔰1951 : ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના કરી.*
*📺1972 : મુંબઇ દૂરદર્શનની શરૂઆત થઈ.*
*💐🐾૧૯૦૬ - રાજા રવિ વર્મા, પ્રખ્યાત ભારતીય ચિત્રકારનું અવસાન (જ. ૧૮૪૮)💐🐾*
રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે. ૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. ૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું..
Join:- @focus4gpsc🔥🔥🔥
👍2
🔥🌟🔥🌟🔥🌟🔥🌟🔥🌟
*🎯🎯🎯ગાંધીજીની એક સમાધી ગુજરાતમાં પણ છે!🤯😳😱*
☄🌟☄🌟☄🌟☄🌟☄🌟
*🙏👏🇮🇳🇮🇳ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌથી ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક રોચક કિસ્સાઓ.*
*🎯💠👉આશ્ચર્ય ન પામો, જે શિર્ષક તમે વાંચ્યું તે એકદમ સાચુ છે. જીહાં, મહાત્મા ગાંધીની સમાધીનું સ્થળ માત્ર 'રાજઘાટ', નવી દિલ્હીમાં જ નથી,🎯💠♻️ આદિપુર (કચ્છ), ગુજરાતમાં પણ છે. એ અલગ વાત છે કે, "કુછ દીન તો ગુજારો ગુજરાત મે", કેંપેનમાં આ સ્થળનો પ્રચાર-પ્રસાર ગુજરાત સરકારે નથી કર્યો!.*
*🎯💠👉મહત્વની વ્યંગાત્મક વાત એ છે કે, જે વિદેશી નાગરીકને આની જાણકારી છે તે તમામ લોકો અહીં આવી મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પિત કરે છે, પરંતુ "ગાંધી નિર્વાણ દિવસ"એ ભાગ્યે જ કોઈ નેતા કે સરકારી અધિકારી આ સ્થળની મુલાકાત લે છે.👏🇮🇳👏🇮🇳*
*🎯💠👉12 ફેબ્રુઆરી, 1948 એટલે કે આજથી 70 વર્ષ પહેલા મહાત્મ જીના અસ્થિનું વિસર્જન 💠👉અલ્હાબાદના ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમની કેટલીક અસ્થિઓ ગાંધીજીના પરિવારે દેશના વિવિધ સ્થળ પર આપી હતી.*
*🙏🌀⭕️ગુજરાતના કચ્છ જીલ્લાના આદીપુર નગરની સ્થાપના કરનાર ભાઈ પ્રતાપ દયાલદાસ અને અન્ય કેટલાક વરિષ્ઠ લોકો ગાંધીજીની અસ્થિઓને આદીપુર લઈ આવ્યા હતા, 🔰💠ત્યારબાદ ભૂમી વિસર્જન કરી અહીં "ગાંધીજી સમાધી મંદિર"ની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હીના રાજઘાટ બાદ પૂરા ભારતમાં આ એક જ એવી જગ્યા છે, 💠👉જ્યાં ગાંધીજીનું બીજુ સમાધી સ્થળ છે. આ દિવસથી એટલે કે 12 ફેબ્રુઆરી 1948થી આદિપુર, નજીક ગાંધીધામનો પાયો રાખવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા બાદ બનેલા ગાંધીધામને વસાવવામાં પણ ગાંધીજીની મહત્વની ભૂમિકા રહી હતી. 👏🙏👏આ શહેરમાં પાકિસ્તાનના સિંઘ પ્રદેશને છોડીને આવેલા આશ્રિત (સિંધી) સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં રહેતા હતા.*
*🙏💠👉🎯આ સમાધીના દર્શન માટે જવાહરલાલ નહેરૂ, મોરારજી દેસાઈ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતા આવી ચુક્યા છે. 💠👉💠જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થળનું પુન:નિર્માણ કરાવી માંડવી (કચ્છ)ને દુનિયાના નક્શા પર લાવી દીધુ, તેવી અપેક્ષા આ સ્થળ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે કરવી જોઈએ.*
Join:- @focus4gpsc🔥🔥🔥
*🎯🎯🎯ગાંધીજીની એક સમાધી ગુજરાતમાં પણ છે!🤯😳😱*
☄🌟☄🌟☄🌟☄🌟☄🌟
*🙏👏🇮🇳🇮🇳ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌથી ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક રોચક કિસ્સાઓ.*
*🎯💠👉આશ્ચર્ય ન પામો, જે શિર્ષક તમે વાંચ્યું તે એકદમ સાચુ છે. જીહાં, મહાત્મા ગાંધીની સમાધીનું સ્થળ માત્ર 'રાજઘાટ', નવી દિલ્હીમાં જ નથી,🎯💠♻️ આદિપુર (કચ્છ), ગુજરાતમાં પણ છે. એ અલગ વાત છે કે, "કુછ દીન તો ગુજારો ગુજરાત મે", કેંપેનમાં આ સ્થળનો પ્રચાર-પ્રસાર ગુજરાત સરકારે નથી કર્યો!.*
*🎯💠👉મહત્વની વ્યંગાત્મક વાત એ છે કે, જે વિદેશી નાગરીકને આની જાણકારી છે તે તમામ લોકો અહીં આવી મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પિત કરે છે, પરંતુ "ગાંધી નિર્વાણ દિવસ"એ ભાગ્યે જ કોઈ નેતા કે સરકારી અધિકારી આ સ્થળની મુલાકાત લે છે.👏🇮🇳👏🇮🇳*
*🎯💠👉12 ફેબ્રુઆરી, 1948 એટલે કે આજથી 70 વર્ષ પહેલા મહાત્મ જીના અસ્થિનું વિસર્જન 💠👉અલ્હાબાદના ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમની કેટલીક અસ્થિઓ ગાંધીજીના પરિવારે દેશના વિવિધ સ્થળ પર આપી હતી.*
*🙏🌀⭕️ગુજરાતના કચ્છ જીલ્લાના આદીપુર નગરની સ્થાપના કરનાર ભાઈ પ્રતાપ દયાલદાસ અને અન્ય કેટલાક વરિષ્ઠ લોકો ગાંધીજીની અસ્થિઓને આદીપુર લઈ આવ્યા હતા, 🔰💠ત્યારબાદ ભૂમી વિસર્જન કરી અહીં "ગાંધીજી સમાધી મંદિર"ની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હીના રાજઘાટ બાદ પૂરા ભારતમાં આ એક જ એવી જગ્યા છે, 💠👉જ્યાં ગાંધીજીનું બીજુ સમાધી સ્થળ છે. આ દિવસથી એટલે કે 12 ફેબ્રુઆરી 1948થી આદિપુર, નજીક ગાંધીધામનો પાયો રાખવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા બાદ બનેલા ગાંધીધામને વસાવવામાં પણ ગાંધીજીની મહત્વની ભૂમિકા રહી હતી. 👏🙏👏આ શહેરમાં પાકિસ્તાનના સિંઘ પ્રદેશને છોડીને આવેલા આશ્રિત (સિંધી) સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં રહેતા હતા.*
*🙏💠👉🎯આ સમાધીના દર્શન માટે જવાહરલાલ નહેરૂ, મોરારજી દેસાઈ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતા આવી ચુક્યા છે. 💠👉💠જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થળનું પુન:નિર્માણ કરાવી માંડવી (કચ્છ)ને દુનિયાના નક્શા પર લાવી દીધુ, તેવી અપેક્ષા આ સ્થળ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે કરવી જોઈએ.*
Join:- @focus4gpsc🔥🔥🔥
👍1
👆👆👆👆👆👆👆👆👆👆👆
☘️ભારતીય વકીલ, વસાહતી વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી, જેમણે બ્રિટિશ શાસનથી ભારતની સ્વતંત્રતા માટેના સફળ અભિયાનને આગળ વધારવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો અને બદલામાં તે વિશ્વભરમાં નાગરિક અધિકાર અને સ્વતંત્રતા માટેની ચળવળને પ્રેરણા આપે છે.
☘️1914 માં દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ પ્રથમ લાગુ કરાયેલા આ સન્માનજનક મહાત્મા (સંસ્કૃત: "મહાન સ્વભાવના", "પૂજ્ય"), હવે તેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના ગુજરાતમાં હિંદુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા, ગાંધીને લંડનના આંતરિક મંદિરમાં કાયદાની તાલીમ આપવામાં આવી હતી અને જૂન 1891 માં 22 વર્ષની ઉંમરે બારમાં બોલાવવામાં આવી હતી.
ભારતમાં બે અનિશ્ચિત વર્ષો પછી, જ્યાં તે કાયદાકીય સફળ વ્યવહાર શરૂ કરવામાં અસમર્થ હતા, ત્યાં તે 1893 માં દક્ષિણ આફ્રિકા ગયા, જેમાં દાવો માં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કર્યું.
તે 21 વર્ષ સુધી રહ્યા
☘️ ત દક્ષિણ આફ્રિકામાં હતું કે ગાંધીએ એક પરિવાર ઉછેર્યો, અને સૌ પ્રથમ નાગરિક અધિકાર માટેના અભિયાનમાં અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો.
1915 માં, 45 વર્ષની વયે, તે ભારત પાછા ગયા
☘️તમણે વધુ પડતા જમીન વેરો અને ભેદભાવના વિરોધમાં ખેડુતો, અને શહેરી મજૂરોનું આયોજન કરવા વિશે જણાવ્યું હતું.
☘️1921 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ ધારીને, ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોના વિસ્તરણ, ધાર્મિક અને વંશીય સમાનતા નિર્માણ, અસ્પૃશ્યતાને સમાપ્ત કરવા અને સ્વરાજ અથવા સ્વ-શાસન પ્રાપ્ત કરવા માટે, અને તે જ વર્ષે, દેશવ્યાપી અભિયાનોનું નેતૃત્વ કર્યું. તે જ વર્ષે ગાંધીએ ભારતીય કક્ષાની માન્યતા સ્વીકારી , અથવા ટૂંકી ધોતી અને શિયાળા દરમિયાન, ભારતના ગ્રામીણ ગરીબ લોકોની ઓળખના સંકેત રૂપે, પરંપરાગત ભારતીય સ્પિનિંગ વ્હીલ અથવા ચરખા પર યાર્ન વડે ગૂંથેલી શાલ.
ત્યારબાદ, તેમણે આત્મનિર્ભર રહેણાંક સમુદાયમાં નમ્રતાપૂર્વક જીવ્યા, સરળ શાકાહારી ખોરાક ખાધો, અને આત્મ-શુદ્ધિકરણ અને રાજકીય વિરોધના સાધન તરીકે લાંબા ઉપવાસ કર્યા.
☘️સામાન્ય ભારતીયોમાં વસાહતી વિરોધી રાષ્ટ્રવાદ લાવતા, ગાંધીએ 1930 માં 400 કિલોમીટર (250 માઇલ) દાંડી મીઠું માર્ચ સાથે બ્રિટિશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને પછીથી 1942 માં બ્રિટિશરોને ભારત છોડો બોલાવવા તેમને દોર્યા.
દક્ષિણ આફ્રિકા અને ભારત બંનેમાં ઘણા પ્રસંગોએ તેઓ ઘણા વર્ષોથી જેલમાં રહ્યા હતા.
☘️ધાર્મિક બહુવચનવાદ પર આધારીત સ્વતંત્ર ભારતની ગાંધી દ્રષ્ટિને 1940 ના દાયકાની શરૂઆતમાં એક નવા મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવ્યો હતો, જે ભારતની બહાર કાડેલી એક અલગ મુસ્લિમ વતનની માંગ કરી રહ્યો હતો.
☘️ઓગસ્ટ 1947 માં, બ્રિટને સ્વતંત્રતા પ્રાપ્ત કરી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્યને હિંદુ બહુમતી ધરાવતું ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતું પાકિસ્તાન, બે પ્રભુત્વમાં વિભાજિત કરવામાં આવ્યું.
ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખોએ તેમની નવી જમીનો તરફ પ્રયાણ કર્યું, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી.
☘️દિલ્હીમાં સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીને ધ્યાનમાં રાખીને, ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, અને તેઓને રાહત આપવાની કોશિશ કરી.
પછીનાં મહિનાઓમાં, તેમણે ધાર્મિક હિંસા બંધ કરવા માટે મૃત્યુ સુધી અનેક ઉપવાસ કર્યા.
☘️આમાંની છેલ્લી, જે 12 જાન્યુઆરી, 1948 ના રોજ હાથ ધરવામાં આવી હતી, જ્યારે તે 78 વર્ષનો હતા, ત્યારે પણ ભારત પર પાકિસ્તાનને બાકી કેટલીક રોકડ સંપત્તિ ચૂકવવાનું દબાણ કરવાનો પરોક્ષ લક્ષ્ય હતો.
કેટલાક ભારતીયો માનતા હતા કે ગાંધી પણ સમાવિષ્ટ છે.
☘️ તમાંના એક નાથુરામ ગોડસે, એક હિન્દુ રાષ્ટ્રવાદી હતા, જેમણે 30 જાન્યુઆરી, 1948 ના રોજ તેમની છાતીમાં ત્રણ ગોળી ચલાવીને ગાંધીની હત્યા કરી હતી.ગાંધીનો જન્મદિવસ, 2 ઓક્ટોબર, ભારતમાં ગાંધી જયંતિ, રાષ્ટ્રીય રજા તરીકે અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહિંસા.
☘️ગાંધીને સામાન્ય રીતે માનવામાં આવે છે, જોકે ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે .પચારિક રીતે માનવામાં આવતું નથી, અને તેમને સામાન્ય રીતે બાપુ કહેવામાં આવે છે (ગુજરાતી: પિતા માટે પ્રિયતમ, પાપા).
✍️Reshma
☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️
join:- @focus4gpsc♟♟♟
☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️
☘️ભારતીય વકીલ, વસાહતી વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી, જેમણે બ્રિટિશ શાસનથી ભારતની સ્વતંત્રતા માટેના સફળ અભિયાનને આગળ વધારવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો અને બદલામાં તે વિશ્વભરમાં નાગરિક અધિકાર અને સ્વતંત્રતા માટેની ચળવળને પ્રેરણા આપે છે.
☘️1914 માં દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ પ્રથમ લાગુ કરાયેલા આ સન્માનજનક મહાત્મા (સંસ્કૃત: "મહાન સ્વભાવના", "પૂજ્ય"), હવે તેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના ગુજરાતમાં હિંદુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા, ગાંધીને લંડનના આંતરિક મંદિરમાં કાયદાની તાલીમ આપવામાં આવી હતી અને જૂન 1891 માં 22 વર્ષની ઉંમરે બારમાં બોલાવવામાં આવી હતી.
ભારતમાં બે અનિશ્ચિત વર્ષો પછી, જ્યાં તે કાયદાકીય સફળ વ્યવહાર શરૂ કરવામાં અસમર્થ હતા, ત્યાં તે 1893 માં દક્ષિણ આફ્રિકા ગયા, જેમાં દાવો માં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કર્યું.
તે 21 વર્ષ સુધી રહ્યા
☘️ ત દક્ષિણ આફ્રિકામાં હતું કે ગાંધીએ એક પરિવાર ઉછેર્યો, અને સૌ પ્રથમ નાગરિક અધિકાર માટેના અભિયાનમાં અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો.
1915 માં, 45 વર્ષની વયે, તે ભારત પાછા ગયા
☘️તમણે વધુ પડતા જમીન વેરો અને ભેદભાવના વિરોધમાં ખેડુતો, અને શહેરી મજૂરોનું આયોજન કરવા વિશે જણાવ્યું હતું.
☘️1921 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ ધારીને, ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોના વિસ્તરણ, ધાર્મિક અને વંશીય સમાનતા નિર્માણ, અસ્પૃશ્યતાને સમાપ્ત કરવા અને સ્વરાજ અથવા સ્વ-શાસન પ્રાપ્ત કરવા માટે, અને તે જ વર્ષે, દેશવ્યાપી અભિયાનોનું નેતૃત્વ કર્યું. તે જ વર્ષે ગાંધીએ ભારતીય કક્ષાની માન્યતા સ્વીકારી , અથવા ટૂંકી ધોતી અને શિયાળા દરમિયાન, ભારતના ગ્રામીણ ગરીબ લોકોની ઓળખના સંકેત રૂપે, પરંપરાગત ભારતીય સ્પિનિંગ વ્હીલ અથવા ચરખા પર યાર્ન વડે ગૂંથેલી શાલ.
ત્યારબાદ, તેમણે આત્મનિર્ભર રહેણાંક સમુદાયમાં નમ્રતાપૂર્વક જીવ્યા, સરળ શાકાહારી ખોરાક ખાધો, અને આત્મ-શુદ્ધિકરણ અને રાજકીય વિરોધના સાધન તરીકે લાંબા ઉપવાસ કર્યા.
☘️સામાન્ય ભારતીયોમાં વસાહતી વિરોધી રાષ્ટ્રવાદ લાવતા, ગાંધીએ 1930 માં 400 કિલોમીટર (250 માઇલ) દાંડી મીઠું માર્ચ સાથે બ્રિટિશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને પછીથી 1942 માં બ્રિટિશરોને ભારત છોડો બોલાવવા તેમને દોર્યા.
દક્ષિણ આફ્રિકા અને ભારત બંનેમાં ઘણા પ્રસંગોએ તેઓ ઘણા વર્ષોથી જેલમાં રહ્યા હતા.
☘️ધાર્મિક બહુવચનવાદ પર આધારીત સ્વતંત્ર ભારતની ગાંધી દ્રષ્ટિને 1940 ના દાયકાની શરૂઆતમાં એક નવા મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવ્યો હતો, જે ભારતની બહાર કાડેલી એક અલગ મુસ્લિમ વતનની માંગ કરી રહ્યો હતો.
☘️ઓગસ્ટ 1947 માં, બ્રિટને સ્વતંત્રતા પ્રાપ્ત કરી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્યને હિંદુ બહુમતી ધરાવતું ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતું પાકિસ્તાન, બે પ્રભુત્વમાં વિભાજિત કરવામાં આવ્યું.
ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખોએ તેમની નવી જમીનો તરફ પ્રયાણ કર્યું, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી.
☘️દિલ્હીમાં સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીને ધ્યાનમાં રાખીને, ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, અને તેઓને રાહત આપવાની કોશિશ કરી.
પછીનાં મહિનાઓમાં, તેમણે ધાર્મિક હિંસા બંધ કરવા માટે મૃત્યુ સુધી અનેક ઉપવાસ કર્યા.
☘️આમાંની છેલ્લી, જે 12 જાન્યુઆરી, 1948 ના રોજ હાથ ધરવામાં આવી હતી, જ્યારે તે 78 વર્ષનો હતા, ત્યારે પણ ભારત પર પાકિસ્તાનને બાકી કેટલીક રોકડ સંપત્તિ ચૂકવવાનું દબાણ કરવાનો પરોક્ષ લક્ષ્ય હતો.
કેટલાક ભારતીયો માનતા હતા કે ગાંધી પણ સમાવિષ્ટ છે.
☘️ તમાંના એક નાથુરામ ગોડસે, એક હિન્દુ રાષ્ટ્રવાદી હતા, જેમણે 30 જાન્યુઆરી, 1948 ના રોજ તેમની છાતીમાં ત્રણ ગોળી ચલાવીને ગાંધીની હત્યા કરી હતી.ગાંધીનો જન્મદિવસ, 2 ઓક્ટોબર, ભારતમાં ગાંધી જયંતિ, રાષ્ટ્રીય રજા તરીકે અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહિંસા.
☘️ગાંધીને સામાન્ય રીતે માનવામાં આવે છે, જોકે ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે .પચારિક રીતે માનવામાં આવતું નથી, અને તેમને સામાન્ય રીતે બાપુ કહેવામાં આવે છે (ગુજરાતી: પિતા માટે પ્રિયતમ, પાપા).
✍️Reshma
☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️
join:- @focus4gpsc♟♟♟
☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️
👍4❤1
MS Power Point માં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?
Anonymous Quiz
13%
F4
53%
F5
24%
F6
11%
F7
👍3👏1👌1
👍4
નીચેનામાંથી ક્યો એક નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?
Anonymous Quiz
12%
LAN
13%
WAN
9%
MAN
66%
આપેલ તમામ
👍4🎉1
રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલિટ કરી શકાય છે ?
Anonymous Quiz
10%
Press Delete Key
47%
Press Shift + Delete Key
31%
Press Ctrl + Delete Key
12%
Press Alt + Delete Key
👍6