કાળાનુક્રમે ગોઠવો ?
Anonymous Quiz
5%
દયારામ, અખો, પ્રેમાનંદ, નરસિંહ
67%
નરસિંહ, અખો, પ્રેમાનંદ, દયારામ
19%
પ્રેમાનંદ, દયારામ, નરસિંહ, અખો
8%
અખો, દયારામ, પ્રેમાનંદ, નરસિંહ
👍3❤1
ગુજરાતી લેખકો અને તેઓનાં નામની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous Quiz
8%
શ્રી મનુભાઈ રાજારામ પંચોળી-દર્શક
18%
શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
69%
શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ-ખબરદાર
6%
શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી - ધૂમકેતુ
👍4
જામનગરનું પ્રાચીન ગોપનું મંદિર ............... દ્વારા બંધાયેલું, તેનું સ્થાપત્ય ............ શાખાની કળાનું છે.
Anonymous Quiz
20%
મૈત્રિકો, મથુરા શાખા
32%
પલ્લવો, અમરાવતી શાખા
31%
મૈત્રિકો, ગંધાર શાખા
17%
રાષ્ટ્રકૂટો, બૌદ્ધ શાખા
👍3❤2🤔1
ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ ની રચના કયા સાહિત્યકાર એ કરી હતી?
Anonymous Quiz
36%
A. કનૈયાલાલ મુનશી
32%
B. ધીરુભાઈ ઠાકર
18%
C. મુકેશ અંબાણી😂
13%
D.ગુલાબદાસ બ્રોકર
👍5
ચાલતી ફરતી વિદ્યાપીઠ કયાં સાહિત્યકાર ને ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
19%
A.હરિવલ્લભ ભાયાણી
41%
B.ચુનીલાલ મડિયા
12%
C. ઘાયલ
28%
D. કે.કા.શાસ્ત્રી
👍4🤩1
આયોજન પંચ માં સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી.
Anonymous Quiz
22%
A.6 થી 12
32%
B. 5થી 10
29%
C. 7થી 14
18%
D. 12થી 15
👍3
ભારત માં આયોજન પંચ ની શરૂઆત કયા દેશ માંથી કરવામાં આવી હતી?
Anonymous Quiz
36%
A.અમેરિકા
24%
B. જાપાન
36%
C. રશિયા
4%
D. ચીન
👍2🤔2
10 વિદ્યાર્થીનો હાલની ઉંમરનો સરવાળો 100 છે તો 5 વર્ષ પહેલાં સરેરાશ કેટલી?
Anonymous Quiz
16%
A.10
42%
B.5
29%
C.15
13%
D.150
👍6
💥ગુજરાત વિષે આટલું જાણો💥
🛍ગજરાત સાહિત્ય સભા ની સ્થાપના..
➖1904
🛍ગજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના..
➖1905
🛍ગજરાત સાહિત્ય અકાદમી ની સ્થાપના..
➖1982
🔵 ગજરાત પ્રથમ મુસ્લિમ સૂબો : અલપખાન
🔴 ગજરાત પ્રથમ મુઘલ સૂબો : મિર્ઝા અજીજ કોકા
🔵 ગજરાત નું પ્રથમ કુત્રિમ સરોવર : સુદર્શન સરોવર
🔴 ગજરાત નું મોટું કુત્રિમ સરોવર : સરદાર સરોવર
🛍ગીતા પ્રવચનો - વિનોબા ભાવે
🛍ગીતા રહસ્ય - બાળ ગંગાધર તિળક
🛍ગીતાંજલી - રવિન્દ્રનાથ ટાગોર
👰 અહમદાબાદ= અમદાવાદ
👰 અહમદનગર= હિમંતનગર
👰મસ્તફાબાદ = જૂનાગઢ
👸મહમ્મદાબાદ = ચાંપાનેર
💁♀️🤷♀️અમદાવાદ ની સ્થાપના 4 અહેમદ દ્ધારા થઇ.
1️⃣ અહેમદશાહ બાદશાહ
2️⃣કાઝી અહેમદ (પાટણ)
3️⃣મલીક અહેમદ( સરખેજ)
4️⃣શખ અહેમદ ખટુગંજ બક્ષ( બાદશાહ ના ગુરુ હતા
👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ
👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા
👉જવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત
👉જવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર
👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ
👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
Join:- @focus4gpsc
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
🛍ગજરાત સાહિત્ય સભા ની સ્થાપના..
➖1904
🛍ગજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના..
➖1905
🛍ગજરાત સાહિત્ય અકાદમી ની સ્થાપના..
➖1982
🔵 ગજરાત પ્રથમ મુસ્લિમ સૂબો : અલપખાન
🔴 ગજરાત પ્રથમ મુઘલ સૂબો : મિર્ઝા અજીજ કોકા
🔵 ગજરાત નું પ્રથમ કુત્રિમ સરોવર : સુદર્શન સરોવર
🔴 ગજરાત નું મોટું કુત્રિમ સરોવર : સરદાર સરોવર
🛍ગીતા પ્રવચનો - વિનોબા ભાવે
🛍ગીતા રહસ્ય - બાળ ગંગાધર તિળક
🛍ગીતાંજલી - રવિન્દ્રનાથ ટાગોર
👰 અહમદાબાદ= અમદાવાદ
👰 અહમદનગર= હિમંતનગર
👰મસ્તફાબાદ = જૂનાગઢ
👸મહમ્મદાબાદ = ચાંપાનેર
💁♀️🤷♀️અમદાવાદ ની સ્થાપના 4 અહેમદ દ્ધારા થઇ.
1️⃣ અહેમદશાહ બાદશાહ
2️⃣કાઝી અહેમદ (પાટણ)
3️⃣મલીક અહેમદ( સરખેજ)
4️⃣શખ અહેમદ ખટુગંજ બક્ષ( બાદશાહ ના ગુરુ હતા
👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ
👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા
👉જવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત
👉જવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર
👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ
👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
Join:- @focus4gpsc
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
👍18😁1🏆1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👌5🔥3👍2🏆1
👉Secince
1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
☠️ જઠર
2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ
3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા
4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી
5. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ
6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર
7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી
8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં
9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન
10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ
Join:- @focus4gpsc♟♟♟
1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
☠️ જઠર
2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ
3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા
4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી
5. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ
6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર
7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી
8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં
9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન
10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ
Join:- @focus4gpsc♟♟♟
👍3👏1🎉1
🌷 ગાંધીજી વિશેના પ્રશ્નોતર: 🌷
🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર
🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ
🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી
🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ
🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ
🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે
🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા
🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ
🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
Join:- @focus4gpsc🔥🔥🔥
🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર
🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ
🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી
🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ
🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ
🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે
🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા
🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ
🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
Join:- @focus4gpsc🔥🔥🔥
👍2🤩2
👤QuestionS On Kargil War👤
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ N . R . નારાયણ્
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ - મુહમ્મદ રફીક તારાર
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ - જનરલ પરવેઝ મુશર્રફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાના પ્રમુખ - અનિલ યશવંત ટીપનીસ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ - પરવેઝ મહેદી કુરેશી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પરમ વિર ચક્ર વિજેતાઓ : કુલ - 4
(1) કેપ્ટન વિક્રમ બત્રા
(2) કેપ્ટન મનોજ પાંડે
(3) નાયબ સુબેદાર યોજેન્દ્ર સિંહ યાદવ
(4) રાઈફલમેન સંજય કુમાર
♨️ join:- @focus4gpsc
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ N . R . નારાયણ્
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ - મુહમ્મદ રફીક તારાર
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ - જનરલ પરવેઝ મુશર્રફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાના પ્રમુખ - અનિલ યશવંત ટીપનીસ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ - પરવેઝ મહેદી કુરેશી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પરમ વિર ચક્ર વિજેતાઓ : કુલ - 4
(1) કેપ્ટન વિક્રમ બત્રા
(2) કેપ્ટન મનોજ પાંડે
(3) નાયબ સુબેદાર યોજેન્દ્ર સિંહ યાદવ
(4) રાઈફલમેન સંજય કુમાર
♨️ join:- @focus4gpsc
❤2
🌹 નામ એચ.એન. કુંઝ્રુ
🌹 જન્મ તારીખ: 01-ઓક્ટો -1887
🌹જન્મ સ્થળ: આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત
🌹 મૃત્યુની તારીખ: 03-એપ્રિલ-1978
પ્રોફેશન: રાજકારણી
☘હ્રદય નાથ કુંઝ્રુ એક કાશ્મીરી પંડિત, એક સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય જાહેર વ્યક્તિ હતા.
☘ તેઓ લાંબા સમયથી સંસદસભ્ય હતા, તેમણે લગભગ ચાર દાયકા સુધી પ્રાંત અને કેન્દ્રિય સ્તરે વિવિધ ધારાસભ્યોમાં સેવા આપી હતી.
☘તેઓ ભારતની બંધારણ રચના ની ભારતની બંધારણ સભાના સભ્ય હતા.
તેઓ આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ ખૂબ રસ ધરાવતા હતા અને ઈન્ડિયન કાઉન્સિલ વર્લ્ડ અફેર્સ અને ઈન્ડિયન સ્કૂલ ફ ઇન્ટરનેશનલ સ્ટડીઝની સહ સ્થાપના કરી હતી.
☘🍂☘🍂☘🍂☘🍂☘🍂☘
Join - @focus4gpsc
🌹 જન્મ તારીખ: 01-ઓક્ટો -1887
🌹જન્મ સ્થળ: આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત
🌹 મૃત્યુની તારીખ: 03-એપ્રિલ-1978
પ્રોફેશન: રાજકારણી
☘હ્રદય નાથ કુંઝ્રુ એક કાશ્મીરી પંડિત, એક સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય જાહેર વ્યક્તિ હતા.
☘ તેઓ લાંબા સમયથી સંસદસભ્ય હતા, તેમણે લગભગ ચાર દાયકા સુધી પ્રાંત અને કેન્દ્રિય સ્તરે વિવિધ ધારાસભ્યોમાં સેવા આપી હતી.
☘તેઓ ભારતની બંધારણ રચના ની ભારતની બંધારણ સભાના સભ્ય હતા.
તેઓ આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ ખૂબ રસ ધરાવતા હતા અને ઈન્ડિયન કાઉન્સિલ વર્લ્ડ અફેર્સ અને ઈન્ડિયન સ્કૂલ ફ ઇન્ટરનેશનલ સ્ટડીઝની સહ સ્થાપના કરી હતી.
☘🍂☘🍂☘🍂☘🍂☘🍂☘
Join - @focus4gpsc
👍4
(૧) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી?
Anonymous Quiz
7%
(A) અમૃતલાલ હરગોવિંદદાસ
82%
(B) અમૃતલાલ ઠક્કર
6%
(C) અમૃત ઘાયલ
5%
(D) અંબુભાઈ પુરાણી
👍5
(૨) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી?
Anonymous Quiz
20%
(A) ૨૦૦૬
42%
(B) ૨૦૦૭
31%
(C) ૨૦૦૫
7%
(D) ૨૦૦૯
👍4
(૩) ગુજરાતનો કયો જિલ્લો દરિયા કિનારો ધરાવતો નથી ?
Anonymous Quiz
19%
(A) અમદાવાદ
7%
(B) ભાવનગર
50%
(C) વડોદરા
24%
(D) આણંદ
👍2🎉1
(૪) ગુજરાતમાં સૌ પ્રથમ સંશોધનકર્તા કોણ છે?
Anonymous Quiz
12%
(A) એમ.એસ.વત્સ.
45%
(B) એસ.આર.રાવ
18%
(C) આર.એસ.બિષ્ટ
26%
(D) રોબર્ટ બ્રુસ ફૂટ
👍3❤1
(૫) ગુજરાતમાં મળી આવેલા પ્રાગૈતિહાસિક કાળના અવશેષો બાબતે કઈ જોડ ખોટી છે તે જણાવો
Anonymous Quiz
19%
(A) સુરકોટડા - રાપર
52%
(B) કુંતાસી - રાજકોટ
19%
(C) લાધણજ - મહેસાણા
9%
(D) લોથલ – ધોળકા
👍6