FOCUS LIVE GPSC
18K subscribers
1.68K photos
56 videos
904 files
1.18K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
અસહકારના આંદોલન દરમિયાન ગુજરાતના કેટલીક રચનાત્મક સંસ્થાઓના અસ્તિત્વમાં આવી હતી તે સમયે રાજકોટના કયા રાજાએ પોતાની જમીન ભેટ આપતા તે જમીન પર રાષ્ટ્રીય શાળા અસ્તિત્વમાં આવી હતી
Anonymous Quiz
10%
બાજીરાવ રાજ
50%
લાખાજીરાજ
32%
ધર્મેન્દ્રસિંહજી
8%
પ્રદ્યુમ્નસિંહજી
👍3🤩1
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ.સ 1922 અમદાવાદ ખાતે યોજાયેલા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે કોણે ભાષણ કર્યું હતું
Anonymous Quiz
22%
અંબાલાલ દેસાઈ
37%
હકીમ અજમલ ખાન
25%
વલ્લભભાઈ પટેલ
16%
ચિતરંજનદાસ
👍3
હોમરુલ ચળવળ દરમિયાન ગુજરાતની કઈ સંસ્થા હોમરૂલના સંદેશાને ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવાનું કાર્ય કરતી હતી
Anonymous Quiz
16%
મંજુર મહાજન
34%
ગુજરાત સભા
26%
સત્યાગ્રહ સભા
24%
ગુજરાત પ્રાતીક સમિતિ
👍2
સલ્તનત કાળ દરમિયાન ઢોર ચરાવવા માટે ઢોર દીઠ જે કર લેવાતો તે કયા નામથી ઓળખાતો
Anonymous Quiz
18%
પૂંછી
25%
ભોમ
28%
ઘોટક
29%
ધણ
🥰3👏2👍1
કોણે ગાંધીજીને 'મુક્તિદાતા' નું બિરુદ આપ્યું હતું
Anonymous Quiz
11%
સરદાર વલ્લભભાઈ પટેલ
40%
મહાદેવભાઈ દેસાઈ
35%
સરોજિની નાયડુ
15%
ઝવેરચંદ મેઘાણી
👍7
હરિયાળી ક્રાંતિ ના પિતા એમ એસ સ્વામીનાથન નું નિધન.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:-  @focus4gpsc 🌷🌷🌷
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👏2
Dr.Dinesh Dasa appointed as MEMBER of UPSC

@focus4gpsc
તાનસેને ગયેલા _____રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ ____રાગ ગાઈને કરેલું.
Anonymous Quiz
6%
ભીમપલાસી, ભૈરવી
77%
દિપક, મલ્હાર
11%
સારંગ, કલ્યાણ
6%
માલકૌંસ, ભૈરવી
👍42
ગુજરાતનાં નળકાંઠાના પઢારોમાં નીચેનામાંથી કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
Anonymous Quiz
16%
ગ્રીક સંસ્કૃતિ
44%
ગોપ સંસ્કૃતિ
26%
રોમન સંસ્કૃતિ
14%
સાગર સંસ્કૃતિ
1
'શ્રીકૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Quiz
18%
જય વસાવડા
31%
અંકિત ત્રિવેદી
25%
સૌરભ શાહ
25%
ગુણવંત શાહ
👏2🎉2
ઠાકર્યા ચાળો ક્યાં પ્રકારનું લોકનૃત્ય છે ?
Anonymous Quiz
20%
મેરાયો
48%
ડાંગી
27%
મેર નૃત્ય
5%
ભવાઇ
👍3
જામનગરનું પ્રાચીન ગોપનું મંદિર ............... દ્વારા બંધાયેલું, તેનું સ્થાપત્ય ............ શાખાની કળાનું છે.
Anonymous Quiz
20%
મૈત્રિકો, મથુરા શાખા
32%
પલ્લવો, અમરાવતી શાખા
31%
મૈત્રિકો, ગંધાર શાખા
17%
રાષ્ટ્રકૂટો, બૌદ્ધ શાખા
👍32🤔1