(QUE 3) One Trillion Tree પહેલ વિશે નીચેના વિધાનો માંથી સાચા વિધાનો પસંદ કરો.
【1】 તેને UNEP દ્રારા લોન્ચ કરવામા આવ્યુ છે. 【2】વર્ષ 2022 સુધીમાં 1 ટ્રિલિયન છોડને વાવેતર કરવાની પહેલ છે.
【1】 તેને UNEP દ્રારા લોન્ચ કરવામા આવ્યુ છે. 【2】વર્ષ 2022 સુધીમાં 1 ટ્રિલિયન છોડને વાવેતર કરવાની પહેલ છે.
Anonymous Quiz
14%
ONLY 1
24%
ONLY 2
59%
BOTH 1 AND 2
4%
NONE OF THE ABOVE
(QUE 4) અકાબા પ્રોસેસ ( aqaba process)વિશે નીચેનાં વિધાનો માંથી સાચા વિધાન/ઓ પસંદ કરો.
【1】તે UN દ્રારા શરુ કરવામાં આવેલ એક બહુ-રાષ્ટ્રીય ફોરમ છે 【2】આ પહેલ આતંકવાદની વિરોધ માટે શરુ કરવામાં આવી છે.
【1】તે UN દ્રારા શરુ કરવામાં આવેલ એક બહુ-રાષ્ટ્રીય ફોરમ છે 【2】આ પહેલ આતંકવાદની વિરોધ માટે શરુ કરવામાં આવી છે.
Anonymous Quiz
12%
ONLY 1
23%
ONLY 2
55%
BOTH 1 AND 2
9%
NONE OF THE ABOVE
(QUE 5) સમાચારોમા રહેલ વોટર રીવોલ્યુંસન( water revolution) વિશે નીચેના વિધાનો તપાસો અને સાચા વિકલ્પ/ઓ પસંદ કરો.
【1】 તે લોકશાહી તરફેણની ક્રાંતિ છે. 【2】 આ રીવોલ્યૂસન હૉન્ગકોંન્ગમા ચાલુ થયુ છે.
【1】 તે લોકશાહી તરફેણની ક્રાંતિ છે. 【2】 આ રીવોલ્યૂસન હૉન્ગકોંન્ગમા ચાલુ થયુ છે.
Anonymous Quiz
15%
ONLY 1
26%
ONLY 2
52%
BOTH 1 AND 2
7%
NONE OF THE ABOVE
Extra) પોબિતોરા વન્યજીવ અભ્યારણ ક્યાં રાજ્યમાં આવેલુ છે.
Anonymous Quiz
23%
આસામ
42%
અરુણાચલ પ્રદેશ
28%
નાગાલેન્ડ
7%
મિઝોરમ
ભારતમાં અરબી ભાષામાં કૅલેન્ડર પદ્ધતિ ટીપુ સુલતાને લાગુ કરી હતી.
ટીપુ સુલતાને વર્ષ 1784માં એક નવું કેલેન્ડર રજૂ કર્યું હતું.
આ કેલેન્ડર ને તેમના દ્વારા મૌલુદી યુગ નામ આપવામાં આવ્યુ હતુ .
આ કેલેન્ડરમાં 354 દિવસનું હતુ.
મોહમ્મદ પયગમ્બરનાં જન્મના વર્ષથી તેનું પ્રથમ વર્ષ ગણાય છે.
@focus4gpsc
.
ટીપુ સુલતાને વર્ષ 1784માં એક નવું કેલેન્ડર રજૂ કર્યું હતું.
આ કેલેન્ડર ને તેમના દ્વારા મૌલુદી યુગ નામ આપવામાં આવ્યુ હતુ .
આ કેલેન્ડરમાં 354 દિવસનું હતુ.
મોહમ્મદ પયગમ્બરનાં જન્મના વર્ષથી તેનું પ્રથમ વર્ષ ગણાય છે.
@focus4gpsc
.
【1】 G-4 = બ્રાઝીલ , જર્મની, ભારત અને જાપાન
# UN security councilમાં કાયમી સીટ માટે એકબીજાને સહયોગ
【2】 G-5 = ભારત, ચાઈના, બ્રાઝીલ, મેક્સિકો, અને દક્ષિણ આફ્રિકા
# વર્ષ 1973 ની વૈશ્વિક આર્થિક સંકટ પછી વિશ્વની સૌથી ઉભરતિ અર્થવ્યવસ્થાઓનુ અસ્તિત્વમા આવેલ અન-ઔપચારિક ફોરમ
【3】G-6 = uk, usa, france, germany, italy, Japan
# વિશ્વના સૌથી ધનિક રાષ્ટ્રોની અન-ઔપચારિક ફોરમ
@focus4gpsc
# UN security councilમાં કાયમી સીટ માટે એકબીજાને સહયોગ
【2】 G-5 = ભારત, ચાઈના, બ્રાઝીલ, મેક્સિકો, અને દક્ષિણ આફ્રિકા
# વર્ષ 1973 ની વૈશ્વિક આર્થિક સંકટ પછી વિશ્વની સૌથી ઉભરતિ અર્થવ્યવસ્થાઓનુ અસ્તિત્વમા આવેલ અન-ઔપચારિક ફોરમ
【3】G-6 = uk, usa, france, germany, italy, Japan
# વિશ્વના સૌથી ધનિક રાષ્ટ્રોની અન-ઔપચારિક ફોરમ
@focus4gpsc
# ભારતમાં ખાતર ઉદ્યોગ#
ખાતર ઉદ્યોગ એ કુલ આઠ કોર ઉદ્યોગોમાંથી એક છે
વર્ષ 1957માં ભારત સરકાર દ્વારા ખાતરનાં ભાવ, વેચાણ અને ગુણવત્તાને ધ્યાનમા લઈ fertilizer control act ,1957 કાયદો લાવવામાં આવ્યો.
વર્ષ 1966 બાદ હરિયાળી ક્રાંતિ ના કારણે રાસાયણિક ખાતરની વધારે માત્રામાં જરૂરિયાત ઊભી થઈ.
વર્ષ 1973માં તેલ સંકટ ( oil crisis)ના કારણે ખાતરનાં ભાવમા અત્યાધિક ભાવવધારો થવા પામ્યો. આથી વર્ષ 1977મા પ્રથમવાર ખાતર પર સરકાર દ્વારા સબસિડી આપવાની શરૂઆત થઈ.
ભારત યુરિયા ખાતરમાં બીજા નંબરનું ઉપભોગ કરતું રાષ્ટ્ર છે
નાઇટ્રોજનયુક્ત ખાતર માં ભારત ઉત્પાદનની દ્રષ્ટિથી વિશ્વમાં બીજા ક્રમાંક પર છે
ફોસ્ફેટીક ખાતરનાં ઉત્પાદનમાં ત્રીજા ક્રમાંક પર છે
પોટાસ ખાતરની જો વાત કરવામાં આવે તો એ આપણે આયાત દ્વારા આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીએ છીએ કારણ કે આપણી પાસે પોટાસ ખાતર ની પુરતી માત્રા નથી.
પોષક તત્વોના આધારે ખાતરની કુલ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે
પ્રાથમિક ,દ્વિત્તીયક અને micronutrients
પ્રાથમિક ખાતરોમાં nitrogenous અને phosphate અને પોટાસનો સમાવેશ થાઈ છે.
દ્વિતીય ખાતરોમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર નો સમાવેશ થાય છે
Micronutrients માં આયર્ન ઝીંક કોપર, ક્લોરીનનો સમાવેશ થાઈ છે.
યુરિયા એક માત્ર ખાતર છે જેને સરકારી નિયંત્રણ છે.
યુરિયા સબસિડીમા યુરિયાનાં પરિવહન માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવે છે.
નવી યુરિયા પોલિસી વર્ષ 2015મા આવી હતી.
@focus4gpsc
ખાતર ઉદ્યોગ એ કુલ આઠ કોર ઉદ્યોગોમાંથી એક છે
વર્ષ 1957માં ભારત સરકાર દ્વારા ખાતરનાં ભાવ, વેચાણ અને ગુણવત્તાને ધ્યાનમા લઈ fertilizer control act ,1957 કાયદો લાવવામાં આવ્યો.
વર્ષ 1966 બાદ હરિયાળી ક્રાંતિ ના કારણે રાસાયણિક ખાતરની વધારે માત્રામાં જરૂરિયાત ઊભી થઈ.
વર્ષ 1973માં તેલ સંકટ ( oil crisis)ના કારણે ખાતરનાં ભાવમા અત્યાધિક ભાવવધારો થવા પામ્યો. આથી વર્ષ 1977મા પ્રથમવાર ખાતર પર સરકાર દ્વારા સબસિડી આપવાની શરૂઆત થઈ.
ભારત યુરિયા ખાતરમાં બીજા નંબરનું ઉપભોગ કરતું રાષ્ટ્ર છે
નાઇટ્રોજનયુક્ત ખાતર માં ભારત ઉત્પાદનની દ્રષ્ટિથી વિશ્વમાં બીજા ક્રમાંક પર છે
ફોસ્ફેટીક ખાતરનાં ઉત્પાદનમાં ત્રીજા ક્રમાંક પર છે
પોટાસ ખાતરની જો વાત કરવામાં આવે તો એ આપણે આયાત દ્વારા આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીએ છીએ કારણ કે આપણી પાસે પોટાસ ખાતર ની પુરતી માત્રા નથી.
પોષક તત્વોના આધારે ખાતરની કુલ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે
પ્રાથમિક ,દ્વિત્તીયક અને micronutrients
પ્રાથમિક ખાતરોમાં nitrogenous અને phosphate અને પોટાસનો સમાવેશ થાઈ છે.
દ્વિતીય ખાતરોમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર નો સમાવેશ થાય છે
Micronutrients માં આયર્ન ઝીંક કોપર, ક્લોરીનનો સમાવેશ થાઈ છે.
યુરિયા એક માત્ર ખાતર છે જેને સરકારી નિયંત્રણ છે.
યુરિયા સબસિડીમા યુરિયાનાં પરિવહન માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવે છે.
નવી યુરિયા પોલિસી વર્ષ 2015મા આવી હતી.
@focus4gpsc
QUE 1)સમાચારોમાં રહેલ Tiangong 2 શું છે
Anonymous Quiz
54%
ચાઇનાનો space station કાર્યક્રમ છે
21%
ઉતર કોરિયા દ્રારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમનું નામ
10%
દક્ષિણ કોરિયા દ્વારા વિકસિત અત્યાધુનિક રોબોટ
16%
જાપાનની અવકાશ સંશોધન સંસ્થા JAXA દ્વારા શોધાયેલ નવો ગ્રહ
QUE 2) સમાચારોમા રહેલ juno mission વિશે અસત્ય વિધાન/ઓ તપાસો
તેને NASA દ્વારા અમલમાં મુકવામાં આવ્યું છે તે ગુરુ ગ્રહના અભ્યાસ માટેનું મિશન છે
તેને NASA દ્વારા અમલમાં મુકવામાં આવ્યું છે તે ગુરુ ગ્રહના અભ્યાસ માટેનું મિશન છે
Anonymous Quiz
19%
Only 1
23%
Only 2
41%
Both 1 and 2
17%
None of the above
QUE 3) ઓપરેશન twist વિશે નીચેના વિધાન માંથી સાચા વિધાન પસંદ કરો
1)આ ઓપરેશન આરબીઆઇ દ્વારા અમલમાં મુકવામાં આવ્યું છે 2)આ મિશન અંતર્ગત ટૂંકાગાળાના રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
1)આ ઓપરેશન આરબીઆઇ દ્વારા અમલમાં મુકવામાં આવ્યું છે 2)આ મિશન અંતર્ગત ટૂંકાગાળાના રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
Anonymous Quiz
18%
Only 1
18%
Only 2
57%
Both 1 and 2
6%
None of the above
QUE 4) જલજીવન મિશન વિશે નીચેના વિધાનો તપાસો
1)દરેક ઘર સુધી નળ જોડાણ માટેનું આ મિશન છે 2)વર્ષ 2024 આ મિશનની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે
1)દરેક ઘર સુધી નળ જોડાણ માટેનું આ મિશન છે 2)વર્ષ 2024 આ મિશનની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે
Anonymous Quiz
23%
Only 1
15%
Only 2
59%
Both 1 and 2
3%
None of the above
QUE 5) શ્રેયસ સ્કીમ વીશે નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાન પસંદ કરો
1)કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે . 2)સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ની ઉદ્યોગ વિશે તાલીમ પૂરી પાડવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે
1)કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે . 2)સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ની ઉદ્યોગ વિશે તાલીમ પૂરી પાડવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે
Anonymous Quiz
11%
Only 1
24%
Only 2
61%
Both 1 and 2
4%
None of the above
Que 1) નીચેનામાંથી કોણ એકમાત્ર લોકસભા સ્પીકર છે જેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે
Anonymous Quiz
19%
જ્ઞાની ઝૈલસિંઘ
23%
વી.વી.ગિરી
21%
કે.આર.નારાયણ
38%
નીલમ સંજય રેડ્ડી
Que 2) નીચેનામાંથી કઈ બંધારણીય જોગવાઈ/ઓ દ્વારા કેન્દ્ર રાજ્ય પર નિયંત્રણ રાખે છે
1) અખિલ ભારતીય સેવા 2)ગ્રાન્ટ ઈન એડ 3)આંતરરાજ્ય કાઉન્સિલ
1) અખિલ ભારતીય સેવા 2)ગ્રાન્ટ ઈન એડ 3)આંતરરાજ્ય કાઉન્સિલ
Anonymous Quiz
36%
All of the above
30%
Only 1 and 3
18%
Only 2 and 3
16%
Only 1 and 2
QUE 3)ભારતીય ફેડરેશન નીચેનામાંથી કયા દેશની મળતું આવે છે?
Anonymous Quiz
37%
કેનેડા
28%
યુ.એસ.એ
31%
ગ્રેટ બ્રિટન
5%
જાપાન
QUE 4) ભારતીય બંધારણમાં "fedaral" શબ્દ નીચેનામાંથી કયા સ્થાન પર ઉલ્લેખીત છે?
Anonymous Quiz
28%
બંધારણના આમુખમાં
15%
અનુચ્છેદ 368 માં
18%
બંધારણના ભાગ ૩માં
39%
બંધારણમાં ક્યાંય ઉલ્લેખ થયો નથી
QUE 5) ફેડરેશન(Fedaration) શબ્દનો અર્થ નીચેનામાંથી શું થાય છે
Anonymous Quiz
27%
સત્તાનું એકીકરણ/ fusion of power
30%
સત્તાનું પૃથક્કરણ/ separation of power
33%
સત્તાની વહેંચણી / division of power
11%
સત્તાની સોંપણી / devolution of power
FOCUS LIVE GPSC pinned «# ભારતમાં ખાતર ઉદ્યોગ# ખાતર ઉદ્યોગ એ કુલ આઠ કોર ઉદ્યોગોમાંથી એક છે વર્ષ 1957માં ભારત સરકાર દ્વારા ખાતરનાં ભાવ, વેચાણ અને ગુણવત્તાને ધ્યાનમા લઈ fertilizer control act ,1957 કાયદો લાવવામાં આવ્યો. વર્ષ 1966 બાદ હરિયાળી ક્રાંતિ ના કારણે રાસાયણિક ખાતરની…»