સુરેંદ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો .... માટે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
31%
(A) ભગવાન વિષ્ણુ
8%
(B) દેવી લક્ષ્મી
56%
(C) ભગવાન શિવ
5%
(D) દેવી દુર્ગા
થેય્યમ (theyyam)?/ કાલિયાટ્ટમ (kaliyattam) ક્યાં રાજ્યનું ધાર્મિક લોકનૃત્ય છે?
Anonymous Quiz
10%
(A) ઓડીસા
36%
(B) આંધ્રપ્રદેશ
31%
(C) તમિલનાડુ
22%
(D) કેરલ
નીચેના સંગીતના વદ્યો પૈકી ક્યા વાધ્યને ગોવા રાજ્યે હેરિટેજ વાધ્ય તરીકે જાહેર કરેલ છે?
Anonymous Quiz
7%
(A) ઢોલક
35%
(B) તાસો
48%
(C) ઘુમોટ/ઘુમટ
10%
(D) શરણાઈ
👍1
સંસ્કૃત સાહિત્યની “મહાવીર ચરિત” ના રચયિતા કોણ હતા?
Anonymous Quiz
20%
(A) વિષ્ણુ શર્મા
46%
(B) ભવભૂતિ
25%
(C) ભારવિ
9%
(D) માઘ
GPSC 1/2 | DYSO | STI | TDO
❖ બૌદ્ધ ધર્મના સ્થાપક - ગૌતમ બુદ્ધ
❖ ચોથી બૌદ્ધ પરિષદના ઉપપ્રમુખ - અશ્વઘોષ
❖ લુમ્બિની વન્ , મહાત્મા બુદ્ધનું જન્મસ્થળ, ક્યાં મહાજનપદ હેઠળ આવ્યું હતું - કોસલ મહાજનપદ
❖ મહાત્મા બુદ્ધની સાવકી માતાનું નામ - પ્રજાપતિ ગૌતમી.
❖ બુદ્ધના પ્રથમ બે અનુયાયીઓ - કલ્લિકઅને તપાસુ
❖ બુદ્ધે કઈ ઉંમરે પોતાનું ઘર છોડ્યું - 29 વર્ષની ઉંમરે
❖ મહાત્મા બુદ્ધે આપેલી છેલ્લી સલાહ - બધી વસ્તુઓ નાશવંત છે, તેથી માણસે પોતાનો માર્ગદર્શક બનવું જોઈએ.
❖ કોણ એશિયાના પ્રકાશ LIGHT OF ASIA તરીકે ઓળખાય છે - મહાત્મા બુદ્ધ
❖ કોના શાસન દરમિયાન ચોથી બૌદ્ધ પરિષદ થઈ હતી - કનિષ્ક (કુશાણ વંશ) ના શાસન દરમિયાન
❖ બૌદ્ધ ધર્મના ત્રણ રત્ન - બુદ્ધ, ધમ્મ, સંઘ
❖ મહાત્મા બુદ્ધની માતાનું નામ - માયાદેવી
❖ બુદ્ધના સમયમાં વારાણસી શા માટે પ્રખ્યાત હતું - હાથીદાંત માટે
❖ ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં, ક્યારે અને કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી - પાટલીપુત્રમાં, 251
ઇ.સ.પૂ. મોગલી પુત્ત તિસ્સાની અધ્યક્ષતામાં
❖ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો – 563 બીસી.
❖ તે સ્થાન જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું - બોધગયા
❖ ચોથી બૌદ્ધ પરિષદનું આયોજન કરવાનો ઉદ્દેશ - બૌદ્ધ ધર્મનું બે સંપ્રદાયો - હિનયાન અને મહાયાનમાં વિભાજન.
❖ બુદ્ધના સમયગાળામાં, પથ્થર કામદારોને કહેવામાં આવતું હતું - કોહક.
❖ ગૌતમ બુદ્ધના પિતાનું નામ - શુદ્ધોધન.
❖ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ - રાહુલ
❖ બૌદ્ધ સાહિત્યમાં વપરાતા સંથાગર શબ્દનો અર્થ છે - રાજ્ય ચલાવવા માટે રચાયેલી કાઉન્સિલ.
❖ ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ - લુમ્બિની નામના સ્થળે કપિલવસ્તુ
❖ બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો - સારનાથ
❖ મહાત્મા બુદ્ધના ત્યાગની ઘટનાને શું કહેવાય છે - મહાભિનિષ્ક્રમણ
❖ જેમના શાસનકાળમાં ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું - સમ્રાટ અશોકના શાસન દરમિયાન (મૌર્ય વંશ)
❖ મહાત્મા બુદ્ધનું બાળપણનું નામ - સિદ્ધાર્થ
Stay tuned...Thank you....
For more updates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥1
ભારતમાં ઉત્પાદન થતી સાડીઓ અને તેના ઉત્પાદન સાથે સંકળાયેલ મુળ રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
Anonymous Quiz
17%
(A) વૈંકટ ગીરી સાડી – આંધપ્રદેશ
34%
(B) મોગા સીલ્ક – મેઘાલય
36%
(C) પાસાપલ્લી સાડી – ઓડિશા
13%
(D) મોલકાલમુરૂ સાડી – કર્ણાટક
❤2
🚩TYPES OF INVESTORS
⭐Personal investors : these are the family and friends to invest in companies
⭐Peer to peer lenders : they are individuals or groups that offer funding to small business owners.
⭐Angel investors: they are high net worth individuals (HNWI) which help startups to grow through initial funding.
⭐Venture capital : this is the investment to start ups that are believed to have a long-term growth potential. It can be in the form of technical advice.
⭐Anchor investors : these are institutional investors who are offered shares in an IPO a day before the offer opens
📌For more updates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM 📱 @focus4gpsc
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⭐Personal investors : these are the family and friends to invest in companies
⭐Peer to peer lenders : they are individuals or groups that offer funding to small business owners.
⭐Angel investors: they are high net worth individuals (HNWI) which help startups to grow through initial funding.
⭐Venture capital : this is the investment to start ups that are believed to have a long-term growth potential. It can be in the form of technical advice.
⭐Anchor investors : these are institutional investors who are offered shares in an IPO a day before the offer opens
📌For more updates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM 📱 @focus4gpsc
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔥1
HELLO aspirants ,
આપણી PYQ શ્રુંખલામાં પાછલા વર્ષમાં પૂછાયેલા સવાલોની ચર્ચા આપણે લેકચરના માધ્યમ થી કરી .
ચાલો રીવીઝન માટે તને સોલ્વ કરીએ
આપણી PYQ શ્રુંખલામાં પાછલા વર્ષમાં પૂછાયેલા સવાલોની ચર્ચા આપણે લેકચરના માધ્યમ થી કરી .
ચાલો રીવીઝન માટે તને સોલ્વ કરીએ
નીચેના પૈકી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?| PI 112 / 2018-19 |
Anonymous Quiz
13%
(A)“ડીશ-ઓન-સ્ટેન્ડ” એ હરપ્પા સંસ્કૃતિનું લાક્ષણિક વાસણ છે.
19%
(B) ઘઊ હરપ્પાનો મુખ્ય ખોરાક હતો.
57%
(C) A અને B બન્ને
11%
(D) A અને B પૈકી એક પણ નહીં
🔥2❤1
હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિવિધી/ વિધીઓ કઈ હતી? | CHIEF OFFICER 75 / 2018-19 | 1. દફનવિધિ 2. અગ્નિસંસ્કાર
Anonymous Quiz
17%
(A) ફક્ત 1
7%
(B) ફક્ત 2
73%
(C) 1 અને 2 બન્ને
2%
(D) એક પણ નહી
❤3
નિચેના પૈકી ક્યું વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હારપ્પા સંસ્કૃતિમાં કેંદ્રિત સત્તા હતી? | DYSO 55 / 2018-19 |
Anonymous Quiz
21%
(A) નગર આયોજનમાં એકરૂપતા
18%
(B) સ્થળોની વ્યૂહાત્મક જગ્યાઓ
41%
(C) હરપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યાં છે
20%
(D) ઈંટોના કદનો પ્રમાણભૂત ગુણોત્તર
👍4❤1
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે?| GAS 121/ 2016-17 |
Anonymous Quiz
19%
(A) લોથલ
35%
(B) ચન્હૂદરો
29%
(C) ધોળાવીરા
17%
(D) મોહેં-જો-દરો
❤3🔥1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? | GAS 26 / 2020-2|1.સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. 2.સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામા આવ્યું છે.
Anonymous Quiz
12%
(A) ફક્ત 1
13%
(B) ફક્ત 2
70%
(C) 1 અને 2 બંને
4%
(D) 1 અને 2 પૈકી કોઈ નહીં
🔥5❤1
. 〰️〰️〰️〰️〰️〰️〰️
⭐ IMPORTANT RIVERS
〰️〰️〰️〰️〰️〰️〰️
1. કઈ નદીને ભારતનું દુ:ખ /sorrow of india કહેવામાં આવે છે?
જવાબ ➺ કર્મનાશા
2. કઈ નદીને ચીનનું દુ:ખ /sorrow of china કહેવામાં આવે છે?
જવાબ ➺ હવાંગ હો
3. કઈ નદીને બંગાળનું દુ:ખ /sorrow of bengal કહેવામાં આવે છે?
જવાબ ➺ દામોદર
4. ભારતની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ ➺ ગંગા નદી
5. વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ ➺ નાઇલ (6650 કિમી)
6. વિશ્વની સૌથી નાની નદી કઈ છે?
જવાબ ➺ ડી નદી (અમેરિકા)
7. પાણીના જથ્થાના આધારે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ ➺ એમેઝોન નદી
8. વિશ્વની કઈ નદી છે જેમાં માછલી જોવા મળતી નથી?
જવાબ ➺ જોર્ડન નદી
9. કઈ નદીને ઓરિસ્સાનું દુ:ખ /sorrow of oddisa કહેવાય છે?
જવાબ ➺ બ્રાહ્માણી
10. કઈ નદીને કાલી/મહાકાલી કહેવામાં આવે છે?
જવાબ ➺ શારદા નદી
11. કઈ નદીને પીળી નદી કહેવામાં આવે છે?
જવાબ ➺ હવાંગ હો નદી
12. કઈ નદીને આસામનું દુ:ખ /sorrow of assam કહેવાય છે?
જવાબ ➺ બ્રહ્મપુત્રા
13. કઈ નદીને ઝારખંડનું દુ:ખ /sorrow of jharkhand કહેવામાં આવે છે?
જવાબ ➺ દામોદર
14. કઈ નદીને ‘તેલ નદી’ કહેવામાં આવે છે?
જવાબ ➺ નાઇજર માટે
15. કઈ નદીને બિહારનું દુ:ખ /sorrow of bihar કહેવામાં આવે છે?
જવાબ ➺ કોસી
Stay tuned...Thank you....
For more updates
🟥 https://youtube.com/@FOCUS_LIVE?si=lYO5K3Dl50zDrJ7G
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM📱 @focus4gpsc
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
〰️〰️〰️〰️〰️〰️〰️
1. કઈ નદીને ભારતનું દુ:ખ /sorrow of india કહેવામાં આવે છે?
જવાબ ➺ કર્મનાશા
2. કઈ નદીને ચીનનું દુ:ખ /sorrow of china કહેવામાં આવે છે?
જવાબ ➺ હવાંગ હો
3. કઈ નદીને બંગાળનું દુ:ખ /sorrow of bengal કહેવામાં આવે છે?
જવાબ ➺ દામોદર
4. ભારતની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ ➺ ગંગા નદી
5. વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ ➺ નાઇલ (6650 કિમી)
6. વિશ્વની સૌથી નાની નદી કઈ છે?
જવાબ ➺ ડી નદી (અમેરિકા)
7. પાણીના જથ્થાના આધારે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
જવાબ ➺ એમેઝોન નદી
8. વિશ્વની કઈ નદી છે જેમાં માછલી જોવા મળતી નથી?
જવાબ ➺ જોર્ડન નદી
9. કઈ નદીને ઓરિસ્સાનું દુ:ખ /sorrow of oddisa કહેવાય છે?
જવાબ ➺ બ્રાહ્માણી
10. કઈ નદીને કાલી/મહાકાલી કહેવામાં આવે છે?
જવાબ ➺ શારદા નદી
11. કઈ નદીને પીળી નદી કહેવામાં આવે છે?
જવાબ ➺ હવાંગ હો નદી
12. કઈ નદીને આસામનું દુ:ખ /sorrow of assam કહેવાય છે?
જવાબ ➺ બ્રહ્મપુત્રા
13. કઈ નદીને ઝારખંડનું દુ:ખ /sorrow of jharkhand કહેવામાં આવે છે?
જવાબ ➺ દામોદર
14. કઈ નદીને ‘તેલ નદી’ કહેવામાં આવે છે?
જવાબ ➺ નાઇજર માટે
15. કઈ નદીને બિહારનું દુ:ખ /sorrow of bihar કહેવામાં આવે છે?
જવાબ ➺ કોસી
Stay tuned...Thank you....
For more updates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4🔥3❤1🎉1
Dear Aspirants ,
⭐ આવતી કાલે UPSC |GPSC માટે ખુબજ મહત્વ ધરાવતા વન અધિકાર અધિનિયમ , (Forest (Right Act 2006) પર લેકચર YouTube પર અપલોડ કરવામાં આવશે.
⭐ આ એક્ટ TDO - આદિજાતિ વિકાસ અધિકારીના અભ્યાસક્રમમાં સ્પષ્ટપણે ઉલ્લેખવામાં આવ્યો છે.
Stay tuned...Thank you....
For more updates
🟥 https://youtube.com/@FOCUS_LIVE?si=lYO5K3Dl50zDrJ7G
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM📱 @focus4gpsc
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Stay tuned...Thank you....
For more updates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍7🔥2
👉 ભારતમાં હાલમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ધરાવતા
12 બીચ નીચે પ્રમાણે છે:-
01) ગોલ્ડન બીચ - ઓડિશા- એશિયાનું પ્રથમ
02) શિવરાજપુર બીચ - ગુજરાત
03) કપ્પડ બીચ - કેરળ
04) ઘોઘલા બીચ - દીવ
05) રાધાનગર બીચ - આંદામાન અને નિકોબાર
06) કાસરકોડ બીચ - કર્ણાટક
07) પદુબિદ્રી બીચ - કર્ણાટક
08) ઋષિકોંડા બીચ - આંધ્ર પ્રદેશ
09) કોવલમ બીચ - તમિલનાડુ
10) ઈડન બીચ - પુડુચેરી
11) મિનિકોય થુંડી બીચ - લક્ષદીપ
12) કદમત બીચ - લક્ષદ્વીપ
╔════════════════════════╗
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ માહિતી
માટે JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
╚════════════════════════╝
12 બીચ નીચે પ્રમાણે છે:-
01) ગોલ્ડન બીચ - ઓડિશા- એશિયાનું પ્રથમ
02) શિવરાજપુર બીચ - ગુજરાત
03) કપ્પડ બીચ - કેરળ
04) ઘોઘલા બીચ - દીવ
05) રાધાનગર બીચ - આંદામાન અને નિકોબાર
06) કાસરકોડ બીચ - કર્ણાટક
07) પદુબિદ્રી બીચ - કર્ણાટક
08) ઋષિકોંડા બીચ - આંધ્ર પ્રદેશ
09) કોવલમ બીચ - તમિલનાડુ
10) ઈડન બીચ - પુડુચેરી
11) મિનિકોય થુંડી બીચ - લક્ષદીપ
12) કદમત બીચ - લક્ષદ્વીપ
╔════════════════════════╗
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ માહિતી
માટે JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
╚════════════════════════╝
🔥4👍3🎉2
DEAR ASPIRANTS ,
➡️ UPSC | GPSC માં ફોરેસ્ટ રાઈટ એક્ટ,2006 HOT FAVORITE ટોપિક છે.( TDOના અભ્યાસ ક્રમમાં પણ છે)
➡️ વારંવાર તેના પરથી સવાલો આવતા રહ્યા છે .
આવતી કાલે તેના પર લેકચર મુકવામાં આવશે .
✏️ હાલ તમે આ એક્ટ પરથી UPSC 2018માં પ્રિલીમમાં પૂછાયેલા નીચેના સવાલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. _ જેમાં યોગ્ય વિકલ્પને પસંદ કરવાના છે .
THANK YOU
આવતી કાલે તેના પર લેકચર મુકવામાં આવશે .
THANK YOU
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1)ક્રિટીકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ ની વ્યાખ્યા ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ, 2006માં કરવામાં આવી છે.
2)ભારતમાં સૌપ્રથમ વખત બૈગા જનજાતિને આવાસ અધિકાર આપવામાં આવ્યા છે.
3)કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સત્તાવાર રીતે ભારતના કોઈપણ ભાગમાં PVTGમાટે આવાસ અધિકારો નક્કી કરે છે
2)ભારતમાં સૌપ્રથમ વખત બૈગા જનજાતિને આવાસ અધિકાર આપવામાં આવ્યા છે.
3)કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સત્તાવાર રીતે ભારતના કોઈપણ ભાગમાં PVTGમાટે આવાસ અધિકારો નક્કી કરે છે
Anonymous Quiz
21%
A) માત્ર 1 અને 2
24%
B) માત્ર 2 અને 3
19%
C) માત્ર 3
36%
D) 1, 2 અને 3
👍4🎉2