FOCUS LIVE GPSC
18K subscribers
1.68K photos
57 videos
903 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
10.) હળોતરાં એ ગુજરાત ના ક્યાં પ્રદેશના ખેડૂતોનો લોક ઉત્સવ છે ?
Anonymous Quiz
16%
દક્ષિણ ગુજરાત
57%
ઉત્તર ગુજરાત
17%
સૌરાષ્ટ્ર
10%
કચ્છ પ્રદેશ
👍2🤩1
🚀
કુતબુદીન ઐબક ની રાજધાની કઈ હતી?
Anonymous Quiz
56%
લાહોર
18%
અજમેર
23%
દિલ્લી
2%
લખનૌતી
🚀
ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે?
Anonymous Quiz
87%
1028
6%
1017
5%
1048
2%
1020
🎉1
🚀
નીચેનામાંથી કયું એક અન્ય ત્રણને સમકાલીન નથી?
Anonymous Quiz
9%
બિંબિસાર
21%
ગૌતમબુદ્ધ
55%
મિલિન્દ
15%
પ્રસનજિત
🚀
ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો ?
Anonymous Quiz
5%
અશોક
8%
બિંબિસાર
26%
ચંદ્રગુપ્ત મૌર્ય
60%
હર્ષવર્ધન
🤩1
🚀
હુમાયુ નો મકબરો ક્યાં આવેલું છે?
Anonymous Quiz
60%
દિલ્હી
6%
ભરતપુર
23%
આગ્રા
12%
ફતેપુર સિક્રી
👍1
🚀
પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ?
Anonymous Quiz
8%
ગુજરાત સમાચાર
6%
સંદેશ
12%
પ્રજાબંધુ
74%
મુંબઈ સમાચાર
🚀
હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન ના પ્રમુખ કોણ હતા ?
Anonymous Quiz
16%
ગોપાલ કૃષ્ણ ગોખલે
61%
વ્યોમેશચંદ્ર બેનર્જી
10%
બદરુદ્દીન તૈયબજી
14%
દાદાભાઈ નવરોજી
👌1
🚀
ગુજરાતમાં 'શારદા' માસિક દ્વારા કોને લોકકથાઓ આપી છે ?
Anonymous Quiz
20%
ઝવેરચંદ મેઘાણી
49%
ગોકુળદાસ રાયચુરા
24%
ખોડીદાસ પરમાર
7%
પુષ્કર ચંદરવાકર
👌1
🚀
સુરંદો ગુજરાતના કયા પ્રદેશ નું લોક વાદ્ય છે?
Anonymous Quiz
10%
ઝાલાવાડ
18%
કાઠીયાવાડ
19%
હાલાર
54%
કચ્છ
👍1🤩1
2🎉2👍1🤩1
🚀
નીચેના પૈકી પ્રથમ ચારણ કવયિત્રી નું નામ જણાવો ?
આનો જવાબ આવતી કાલે મળશે.
Anonymous Poll
22%
ઉજળી
47%
પુતળીબાઈ
18%
ઉમા
13%
જેસલ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 26/10/2023
📋 વાર :
ગુરુવાર

📜 26 ઓક્ટોબર , 1934માં ઓલ ઈન્ડિયા રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના મહાત્મા ગાંધીના સંગક્ષણ હેઠળ કરવામાં આવી હતી.

📜 26 ઓક્ટોબર , 1943માં કોલકત્તામાં કોલેરાના પ્રકોપથી ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં 2155 લોકોના મોત થયા હતા.

📜 26 ઓક્ટોબર , 1947માં રાજા હરી સિંહ જમ્મુ - કાશ્મીરને ભારતમાં જોડવા માટે તૈયાર થઇ ગયા હતા

📜 26 ઓક્ટોબર , 2012માં અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થતા 41 લોકોના મોત થયા જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા.

📜 26 ઓક્ટોબર , 1775માં ભારતમાં મુઘલોના અંતિમ સમ્રાટ બહાદુરશાહ ઝફ્ફરનો જન્મ થયો હતો.

📜 26 ઓક્ટોબર , 2000માં પ્રમુખ ક્રાંતિકારી તથા લેખક મન્મથનાથ ગુમનું નિધન થયું હતું.

🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗
JOIN :- @focus4gpsc
🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ક્યા સાહિત્યકારે શેત્રુંજી નદીને લોકકથાઓની જનેતા ગણાવી છે?
Anonymous Quiz
41%
ઝવેરચંદ મેઘાણી
18%
જયમલ પરમાર
27%
જોરાવરસિંહ જાદવ
13%
દુલાભાયા કાગ
1
નીચેનામાંથી કઈ નદી ગંગા નદીની સહાયક નથી?
Anonymous Quiz
21%
બેતવા
20%
યમુના
25%
સોન
34%
ગોમતી
👍21