ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતાં ગણેશનું શિલ્પ આવેલું છે
Anonymous Quiz
17%
શામળાજી
39%
કોટયાર્ક
25%
કઠલાલ
19%
ટીંટોઈ
👍3❤2
આબુ ઉપર........... ના શાસન દરમિયાન વિમલમંત્રીએ ‘વિમલ-વસહી’ તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું
Anonymous Quiz
38%
ભીમદેવ પહેલા
28%
કર્ણદેવ પહેલા
13%
સિદ્ધરાજ
21%
કુમારપાળ
❤3
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
11%
હળોતરા છોટા ઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે.
18%
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઊજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.
52%
(A) અને (મB) બંને
19%
(A) અને (B) પૈકી કોઈ નહીં
❤2👍2
................ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે
Anonymous Quiz
29%
ભાવનગર જિલ્લાના ચમારડી
22%
પાટણ જિલ્લાના મેત્રાણા
35%
સાબરકાંઠા જિલ્લાના મોહનપુર
14%
બનાસકાંઠા જિલ્લાના બાલારામ
❤1
................. પર ૨,૨૦૦ વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.
Anonymous Quiz
22%
ગિરનાર
19%
ચોટીલા
53%
ઈડરિયો ગઢ
6%
પાવાગઢ
❤1👍1
દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ને માને છે
Anonymous Quiz
13%
રાંદેલ માતા
21%
વિધાત્રી દેવી
62%
શિકોતરી માતા
5%
મેલડી માતા
👍2❤1
❤2👍2👏1
ભારતના પવિત્ર ચારધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્રધામ આવેલું છે?
Anonymous Quiz
8%
જગન્નાથજીનું મંદિર
23%
અંબાજી
27%
સોમનાથ
42%
દ્વારકા
❤2👍1
પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
૧. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.
૨. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલાં છે. ૩. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.
૧. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.
૨. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલાં છે. ૩. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.
Anonymous Quiz
15%
ફક્ત ૧ અને ૨
25%
ફક્ત ૧ અને ૩
20%
ફક્ત ૨ અને ૩
40%
૧, ૨ અને ૩
👍1
કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી” નીચેના પૈકી કયાં સ્થળે આવેલી છે
Anonymous Quiz
29%
વલ્લભવિદ્યાનગર, આણંદ
43%
ભુજ, કચ્છ
19%
લોથલ
9%
નિનાઈ, નર્મદા
❤2👍1🤩1
🍃 માનવશરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોઈ છે ?
👉🏿 ૬૩૯
🍃 ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?
👉🏿 હાડકાં
🍃 ડાયાબીટીસ માટે કઈ અંત : સ્ત્રાવી ગ્રંથી જવાબદાર છે ?
👉🏿 સ્વાદુપિંડ
🍃 એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોઈ છે ?
👉🏿 ૪ થી ૫ લિટર
🍃 પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યાં આવેલ છે ?
👉🏿 અમદાવાદ
〰〰〰🍁🍁🍁〰〰〰🍁🍁🍁〰
Join:- @focus4gpsc
〰〰〰🍁🍁🍁〰〰〰🍁🍁🍁〰
👉🏿 ૬૩૯
🍃 ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?
👉🏿 હાડકાં
🍃 ડાયાબીટીસ માટે કઈ અંત : સ્ત્રાવી ગ્રંથી જવાબદાર છે ?
👉🏿 સ્વાદુપિંડ
🍃 એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોઈ છે ?
👉🏿 ૪ થી ૫ લિટર
🍃 પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યાં આવેલ છે ?
👉🏿 અમદાવાદ
〰〰〰🍁🍁🍁〰〰〰🍁🍁🍁〰
Join:- @focus4gpsc
〰〰〰🍁🍁🍁〰〰〰🍁🍁🍁〰
👍3
🔸●ગિજુભાઈ બધેકાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે❓
*✔️બાળસાહિત્ય*
🔸●તિરુવનંતપુરમ એ કયા રાજ્યની રાજધાની છે❓
*✔️કરળ*
🔸●ઇસ્ટોનિયાનું પાટનગર કયું❓
*✔️તાલ્લીન*
🔸●ભારત-ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયા હતા❓
*✔️1954*
🔸●ઈરાનની પાર્લામેન્ટનું નામ❓
*✔️મજલિસ*
🔸●વિજયનગરના સામ્રાજ્યના પ્રાચીન ખંડેરો ક્યાં છે❓
*✔️હમ્પી*
🔸●દુનિયાનું બ્રેડ બાસ્કેટ એટલે કયો પ્રદેશ❓
*✔️પરેરીઝ*
🔸●પોસ્ટલ સેવામાં પીનકોડની શરૂઆત ક્યારે થઈ❓
*✔️1972*
Join:- @focus4gpsc♟♟♟♟
*✔️બાળસાહિત્ય*
🔸●તિરુવનંતપુરમ એ કયા રાજ્યની રાજધાની છે❓
*✔️કરળ*
🔸●ઇસ્ટોનિયાનું પાટનગર કયું❓
*✔️તાલ્લીન*
🔸●ભારત-ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયા હતા❓
*✔️1954*
🔸●ઈરાનની પાર્લામેન્ટનું નામ❓
*✔️મજલિસ*
🔸●વિજયનગરના સામ્રાજ્યના પ્રાચીન ખંડેરો ક્યાં છે❓
*✔️હમ્પી*
🔸●દુનિયાનું બ્રેડ બાસ્કેટ એટલે કયો પ્રદેશ❓
*✔️પરેરીઝ*
🔸●પોસ્ટલ સેવામાં પીનકોડની શરૂઆત ક્યારે થઈ❓
*✔️1972*
Join:- @focus4gpsc♟♟♟♟
👍5❤1
👍5🤩2
👌5❤1
❤1👍1🎉1
❤1👍1
સત્યપૂત _____
Anonymous Quiz
41%
સત્ય વડે પવિત્ર થયેલું
39%
સત્યનો પુત્ર
15%
સત્ય ન હોય તેવું
5%
કોઈ પણ નહિ
👍2❤1
👍2🤩2❤1🎉1
👍2❤1
પીપળાના જે વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે વૃક્ષ ______
Anonymous Quiz
5%
પિપલિકા
8%
સંક્રાતિવૃક્ષ
77%
બોધિવૃક્ષ
10%
તમામ
❤2🎉1