👍2
ટેબલમાં વધારાની Row ઉમેરવા માટે ક્યાં Menu માં જવું પડે છે?
Anonymous Quiz
15%
Format
20%
File
56%
Insert
9%
Table
Excel માં નીચે દર્શાવેલ લાક્ષણિકતા માં સમાવેશ થતો નથી.
Anonymous Quiz
13%
Text
25%
Worksheet
32%
Database
30%
Graphic
👍2
Excel ની સ્કિનની સૌથી ઉપરના ભાગમાં બ્લ્યુ કલરની જે લાઈન જોવા મળે છે તે ક્યાં નામથી ઓળખવામાં છે.
Anonymous Quiz
19%
મેનુબાર
26%
ટૂલબાર
48%
ટાઈટલબાર
7%
સ્ટેટ્સબાર
❤1👍1
👍1👏1
👍2
MS Excel માં કોઈપણ ફકશન/ ફોર્મ્યુલા લખવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
44%
=
17%
%
26%
#
13%
*
👍1
MS Excel માં સેલને સિલેક્ટ કરવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
23%
=
34%
+
28%
#
15%
@
👍1
MS Excel માં કોઈ પણ મેનુ એક્ટીવેટ કી બોર્ડથી કરવા માટે કઈ કી નો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
21%
ALT
40%
Shift
31%
Ctrl
8%
Home
👍5
Q1. આર્યો મૂળ ક્યાંના વતની હતા ❓️
Anonymous Quiz
21%
આફ્રિકા
17%
ઉત્તર ધ્રુવ
15%
દક્ષિણ ધ્રુવ
48%
મધ્ય એશિયા
👍2
Q2.આર્યો નો સમયગાળો જણાવો ❓️
Anonymous Quiz
16%
ઇ.સ. પૂર્વે 1000-500
33%
ઇ.સ. પૂર્વે 1500-500
39%
ઇ.સ. પૂર્વે 1500-1000
12%
ઇ.સ. પૂર્વે 700- 200
👍4
🤩6👌3🕊1
Q4.બધીજ ઈચ્છા પુરી કરવાવાળી ગાય ને શું કહેવાય છે ❓️
Anonymous Quiz
15%
દુહિતા
17%
ગૌધુલી
64%
કામદા
5%
ગવેશ્ય
👍4🤩1
Q5. સૂર્યની ઉપાસના માટે ગાયત્રી મંત્ર ઋગ્વેદ ના ક્યાં મંડળ માં લખાયેલ છે ❓️
Anonymous Quiz
14%
પ્રથમ
42%
સાતમા
38%
ત્રીજા
6%
બીજા
👍6🤩1
કર્મનો સિધ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ....માં થયો હતો.
Anonymous Quiz
28%
એતરેય બ્રાહ્મણ
30%
કૌષીતકિ બ્રાહ્મણ
35%
શતપથ બ્રાહ્મણ
6%
આર્સેય બ્રાહ્મણ
🎉3
મોહે-જો-દડો માંથી મળી આવેલાં દાઢીવાળા પૂરૂષની અર્ધ-પ્રતિમા ની .....બનેલી છે?
Anonymous Quiz
49%
પકવેલી માટી (ટેરાકોટા)
23%
સ્ટીટાઈટ
22%
રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન)
6%
રેડ સ્ટોન
👏3👍1
નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી ‘અમુકતમલ્યદા ' ના કર્તા હતો ?
Anonymous Quiz
5%
બુક્કા 1
27%
બુક્કા-2
61%
કૃષ્ણદેવરાય
6%
હરિહર
👍3🎉2
નીચેના પૈકી કયું / કયા વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
1. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું. II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં. II. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.
1. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું. II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં. II. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.
Anonymous Quiz
11%
ફક્ત I અને III
29%
ફક્ત I અને II
24%
ફક્ત II અને III
36%
I, II અને III
🔥3