👉Secince
1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
☠️ જઠર
2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ
3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા
4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી
5. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ
6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર
7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી
8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં
9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન
10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ
Join:- @focus4gpsc♟♟♟
1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
☠️ જઠર
2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ
3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા
4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી
5. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ
6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર
7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી
8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં
9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન
10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ
Join:- @focus4gpsc♟♟♟
👍3👏1🎉1
🌷 ગાંધીજી વિશેના પ્રશ્નોતર: 🌷
🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર
🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ
🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી
🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ
🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ
🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે
🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા
🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ
🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
Join:- @focus4gpsc🔥🔥🔥
🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર
🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ
🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી
🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ
🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ
🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે
🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા
🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ
🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ
Join:- @focus4gpsc🔥🔥🔥
👍2🤩2
👤QuestionS On Kargil War👤
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ N . R . નારાયણ્
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ - મુહમ્મદ રફીક તારાર
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ - જનરલ પરવેઝ મુશર્રફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાના પ્રમુખ - અનિલ યશવંત ટીપનીસ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ - પરવેઝ મહેદી કુરેશી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પરમ વિર ચક્ર વિજેતાઓ : કુલ - 4
(1) કેપ્ટન વિક્રમ બત્રા
(2) કેપ્ટન મનોજ પાંડે
(3) નાયબ સુબેદાર યોજેન્દ્ર સિંહ યાદવ
(4) રાઈફલમેન સંજય કુમાર
♨️ join:- @focus4gpsc
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ N . R . નારાયણ્
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ - મુહમ્મદ રફીક તારાર
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ - જનરલ પરવેઝ મુશર્રફ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાના પ્રમુખ - અનિલ યશવંત ટીપનીસ
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ - પરવેઝ મહેદી કુરેશી
🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પરમ વિર ચક્ર વિજેતાઓ : કુલ - 4
(1) કેપ્ટન વિક્રમ બત્રા
(2) કેપ્ટન મનોજ પાંડે
(3) નાયબ સુબેદાર યોજેન્દ્ર સિંહ યાદવ
(4) રાઈફલમેન સંજય કુમાર
♨️ join:- @focus4gpsc
❤2
🌹 નામ એચ.એન. કુંઝ્રુ
🌹 જન્મ તારીખ: 01-ઓક્ટો -1887
🌹જન્મ સ્થળ: આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત
🌹 મૃત્યુની તારીખ: 03-એપ્રિલ-1978
પ્રોફેશન: રાજકારણી
☘હ્રદય નાથ કુંઝ્રુ એક કાશ્મીરી પંડિત, એક સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય જાહેર વ્યક્તિ હતા.
☘ તેઓ લાંબા સમયથી સંસદસભ્ય હતા, તેમણે લગભગ ચાર દાયકા સુધી પ્રાંત અને કેન્દ્રિય સ્તરે વિવિધ ધારાસભ્યોમાં સેવા આપી હતી.
☘તેઓ ભારતની બંધારણ રચના ની ભારતની બંધારણ સભાના સભ્ય હતા.
તેઓ આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ ખૂબ રસ ધરાવતા હતા અને ઈન્ડિયન કાઉન્સિલ વર્લ્ડ અફેર્સ અને ઈન્ડિયન સ્કૂલ ફ ઇન્ટરનેશનલ સ્ટડીઝની સહ સ્થાપના કરી હતી.
☘🍂☘🍂☘🍂☘🍂☘🍂☘
Join - @focus4gpsc
🌹 જન્મ તારીખ: 01-ઓક્ટો -1887
🌹જન્મ સ્થળ: આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત
🌹 મૃત્યુની તારીખ: 03-એપ્રિલ-1978
પ્રોફેશન: રાજકારણી
☘હ્રદય નાથ કુંઝ્રુ એક કાશ્મીરી પંડિત, એક સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય જાહેર વ્યક્તિ હતા.
☘ તેઓ લાંબા સમયથી સંસદસભ્ય હતા, તેમણે લગભગ ચાર દાયકા સુધી પ્રાંત અને કેન્દ્રિય સ્તરે વિવિધ ધારાસભ્યોમાં સેવા આપી હતી.
☘તેઓ ભારતની બંધારણ રચના ની ભારતની બંધારણ સભાના સભ્ય હતા.
તેઓ આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ ખૂબ રસ ધરાવતા હતા અને ઈન્ડિયન કાઉન્સિલ વર્લ્ડ અફેર્સ અને ઈન્ડિયન સ્કૂલ ફ ઇન્ટરનેશનલ સ્ટડીઝની સહ સ્થાપના કરી હતી.
☘🍂☘🍂☘🍂☘🍂☘🍂☘
Join - @focus4gpsc
👍4
(૧) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી?
Anonymous Quiz
7%
(A) અમૃતલાલ હરગોવિંદદાસ
82%
(B) અમૃતલાલ ઠક્કર
6%
(C) અમૃત ઘાયલ
5%
(D) અંબુભાઈ પુરાણી
👍5
(૨) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી?
Anonymous Quiz
20%
(A) ૨૦૦૬
42%
(B) ૨૦૦૭
31%
(C) ૨૦૦૫
7%
(D) ૨૦૦૯
👍4
(૩) ગુજરાતનો કયો જિલ્લો દરિયા કિનારો ધરાવતો નથી ?
Anonymous Quiz
19%
(A) અમદાવાદ
7%
(B) ભાવનગર
50%
(C) વડોદરા
24%
(D) આણંદ
👍2🎉1
(૪) ગુજરાતમાં સૌ પ્રથમ સંશોધનકર્તા કોણ છે?
Anonymous Quiz
12%
(A) એમ.એસ.વત્સ.
45%
(B) એસ.આર.રાવ
18%
(C) આર.એસ.બિષ્ટ
26%
(D) રોબર્ટ બ્રુસ ફૂટ
👍3❤1
(૫) ગુજરાતમાં મળી આવેલા પ્રાગૈતિહાસિક કાળના અવશેષો બાબતે કઈ જોડ ખોટી છે તે જણાવો
Anonymous Quiz
19%
(A) સુરકોટડા - રાપર
52%
(B) કુંતાસી - રાજકોટ
19%
(C) લાધણજ - મહેસાણા
9%
(D) લોથલ – ધોળકા
👍6
(૬) લોથલની શોધ કયા વર્ષે થઈ હતી ?
Anonymous Quiz
14%
(A) ૧૯૫૧
28%
(B) ૧૯૫૨
21%
(C) ૧૯૫૩
38%
(D) ૧૯૫૪
👍3
(૭) કયા કાળને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
Anonymous Quiz
31%
(A) સોલંકી કાળ
6%
(B) મૈત્રક કાળ
62%
(C) ગુપ્તકાળ
2%
(D) અનુ મૈત્રકકાળ
🎉6
(૮) ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે
Anonymous Quiz
20%
(A) સિદ્ધરાજ જયસિહ
5%
(B) અજયપાળ
70%
(C) કુમારપાળ
4%
(D) ભીમદેવ પહેલો
👍3
(૯) બાણાવળી ભીમદેવ તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
41%
(A) ભીમદેવ બીજો
45%
(B) ભીમદેવ પહેલો
11%
(C) કર્ણદેવ પહેલો
3%
(D) કર્ણદેવ બીજો
👍5
(10) સૌપ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાંથી મળ્યો હતો?
Anonymous Quiz
25%
(A) સુરેન્દ્રનગર
7%
(B) અમદાવાદ
65%
(C) મહેસાણા
4%
(D) ભરૂચ
👍4👏1🤩1
(11) મોઢેરાના સૂર્ય મંદિરની રચના કોના સમયમાં થઇ હતી?
Anonymous Quiz
20%
(A) ભીમદેવ બીજો
11%
(B) કર્ણદેવ બીજો
64%
(C) ભીમદેવ પહેલો
5%
(D) કર્ણદેવ પહેલો
❤4👍2
(12) વાઘેલા વંશનો પ્રથમ રાજા કયો હતો?
Anonymous Quiz
8%
(A) વિરમદેવ વાઘેલા
22%
(B) વિર ધવલ વાઘેલા
23%
(C) કર્ણદેવ વાઘેલા
46%
(D) વિસળદેવ વાઘેલા
👍3
(13) પટોળાની શરૂઆત કરનાર શાસક કોણ છે ?
Anonymous Quiz
12%
(A) કર્ણદેવ સોલંકી
74%
(B) સિધ્ધરાજ જયસિંહ
9%
(C) કર્ણદેવ વાઘેલા
6%
(D) ભીમદેવ સોલંકી
👍2❤1
(14) સિધ્ધરાજ જયસિંહે કયું નામ ધારણ કરેલ નથી?
Anonymous Quiz
13%
(A) અવંતિનાથ
22%
(B) બર્બરક જિષ્ણુ
13%
(C) ત્રિભુવનરાજ
53%
(D) બાણાવલી ભીમદેવ
❤1🎉1👌1
(15) સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ લિપિમાં છે?
Anonymous Quiz
21%
(A) પાલી
68%
(B) બ્રાહ્મી
7%
(C) સંસ્કૃત
4%
(D) ઉકેલ મળેલ નથી
🤩3