FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
અનુમૈત્રક કાળ દરમિયાન ગારુલક વંશની રાજધાની કઈ હતી
Anonymous Quiz
26%
ધુમલી
35%
ઢાંક
31%
વઢવાણ
8%
ભરૂચ
👍5👌1
વાઘેલા વંશના કયા શાસકે પોતાના શાસનકાળ દરમિયાન સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો
Anonymous Quiz
12%
વિર ધવલ
40%
વિશલ દેવ
35%
કરણદેવ
13%
સારંગદેવ
1
ઈ.સ 1920 જ્યારે ગુજરાતના પ્રાતીક સમિતિની રચના કરવામાં આવી ત્યારે તેનું નેતૃત્વ કોનેે સોંપવામાં આવ્યું હતું
Anonymous Quiz
13%
ગાંધીજી
34%
શંકરલાલ બેંકર
35%
વલ્લભભાઈ પટેલ
17%
વિઠ્ઠલભાઈ પટેલ
👍4
અસહકારના આંદોલન દરમિયાન ગુજરાતના કેટલીક રચનાત્મક સંસ્થાઓના અસ્તિત્વમાં આવી હતી તે સમયે રાજકોટના કયા રાજાએ પોતાની જમીન ભેટ આપતા તે જમીન પર રાષ્ટ્રીય શાળા અસ્તિત્વમાં આવી હતી
Anonymous Quiz
10%
બાજીરાવ રાજ
50%
લાખાજીરાજ
32%
ધર્મેન્દ્રસિંહજી
8%
પ્રદ્યુમ્નસિંહજી
👍3🤩1
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ.સ 1922 અમદાવાદ ખાતે યોજાયેલા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે કોણે ભાષણ કર્યું હતું
Anonymous Quiz
22%
અંબાલાલ દેસાઈ
37%
હકીમ અજમલ ખાન
25%
વલ્લભભાઈ પટેલ
16%
ચિતરંજનદાસ
👍3
હોમરુલ ચળવળ દરમિયાન ગુજરાતની કઈ સંસ્થા હોમરૂલના સંદેશાને ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવાનું કાર્ય કરતી હતી
Anonymous Quiz
16%
મંજુર મહાજન
34%
ગુજરાત સભા
26%
સત્યાગ્રહ સભા
24%
ગુજરાત પ્રાતીક સમિતિ
👍2
સલ્તનત કાળ દરમિયાન ઢોર ચરાવવા માટે ઢોર દીઠ જે કર લેવાતો તે કયા નામથી ઓળખાતો
Anonymous Quiz
18%
પૂંછી
25%
ભોમ
28%
ઘોટક
29%
ધણ
🥰3👏2👍1
કોણે ગાંધીજીને 'મુક્તિદાતા' નું બિરુદ આપ્યું હતું
Anonymous Quiz
11%
સરદાર વલ્લભભાઈ પટેલ
40%
મહાદેવભાઈ દેસાઈ
35%
સરોજિની નાયડુ
15%
ઝવેરચંદ મેઘાણી
👍7
હરિયાળી ક્રાંતિ ના પિતા એમ એસ સ્વામીનાથન નું નિધન.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:-  @focus4gpsc 🌷🌷🌷
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👏2
Dr.Dinesh Dasa appointed as MEMBER of UPSC

@focus4gpsc
તાનસેને ગયેલા _____રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ ____રાગ ગાઈને કરેલું.
Anonymous Quiz
6%
ભીમપલાસી, ભૈરવી
77%
દિપક, મલ્હાર
11%
સારંગ, કલ્યાણ
6%
માલકૌંસ, ભૈરવી
👍42
ગુજરાતનાં નળકાંઠાના પઢારોમાં નીચેનામાંથી કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
Anonymous Quiz
16%
ગ્રીક સંસ્કૃતિ
44%
ગોપ સંસ્કૃતિ
26%
રોમન સંસ્કૃતિ
14%
સાગર સંસ્કૃતિ
1
'શ્રીકૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Quiz
18%
જય વસાવડા
31%
અંકિત ત્રિવેદી
25%
સૌરભ શાહ
25%
ગુણવંત શાહ
👏2🎉2
ઠાકર્યા ચાળો ક્યાં પ્રકારનું લોકનૃત્ય છે ?
Anonymous Quiz
20%
મેરાયો
48%
ડાંગી
27%
મેર નૃત્ય
5%
ભવાઇ
👍3