ભારતમાં 13મી સદીના સમયને ..... યુગ તરીકે ઓળખવામાં આવે છે.
Anonymous Quiz
53%
ભક્તિયુગ
22%
ભાષા યુગ
14%
દર્શન યુગ
11%
ધર્મ યુગ
❤3👍2🙏1
●═════════════════●
✿ ભગત સિંહ ✿
●═════════════════●
ભગત સિંહનું જીવન
♡o。જન્મ :- ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ લ્યાલપૂર, પંજાબ
♡o。મૃત્યુ :- ૨૩ માર્ચ ૧૯૩૧ લાહોર
♡o。પિતાનું નામ :- કિશનસિંહ
♡o。માતાનું નામ:- વિદ્યાવતી
♡o。વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા.
♡o。જલિયાનવાલા બાગ હત્યાકાંડના સમયે, ભગતસિંહ ફક્ત 12 વર્ષના હતા. આ ઘટનાએ ભગતસિંહને હંમેશાં ક્રાંતિકારી બનાવ્ય
♡o。તેમણે તેમના કોલેજના દિવસોમાં રાષ્ટ્રીય યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી.
♡o。તે એક સારા લેખક પણ હતો, તે ઉર્દૂ અને પંજાબી ભાષાઓમાં ઘણા અખબારો માટે નિયમિત રીતે લખતા હતા.
♡o。ઇંક્લાબ ઝિંદાબાદ "અને" સામ્રાજ્યના વિનાશ "જેવા પ્રખ્યાત સૂત્રો આપ્યા હતા.
♡o。 ભગત સિંહને ફાંસીની સજા આપનાર ન્યાયાધીશ નું નામ જી સી હિલટન હતું
●═════════════════●
🅙🅞🅘🅝➺ @focus4gpsc 🌷🌷🌷
●═════════════════●
✿ ભગત સિંહ ✿
●═════════════════●
ભગત સિંહનું જીવન
♡o。જન્મ :- ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ લ્યાલપૂર, પંજાબ
♡o。મૃત્યુ :- ૨૩ માર્ચ ૧૯૩૧ લાહોર
♡o。પિતાનું નામ :- કિશનસિંહ
♡o。માતાનું નામ:- વિદ્યાવતી
♡o。વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા.
♡o。જલિયાનવાલા બાગ હત્યાકાંડના સમયે, ભગતસિંહ ફક્ત 12 વર્ષના હતા. આ ઘટનાએ ભગતસિંહને હંમેશાં ક્રાંતિકારી બનાવ્ય
♡o。તેમણે તેમના કોલેજના દિવસોમાં રાષ્ટ્રીય યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી.
♡o。તે એક સારા લેખક પણ હતો, તે ઉર્દૂ અને પંજાબી ભાષાઓમાં ઘણા અખબારો માટે નિયમિત રીતે લખતા હતા.
♡o。ઇંક્લાબ ઝિંદાબાદ "અને" સામ્રાજ્યના વિનાશ "જેવા પ્રખ્યાત સૂત્રો આપ્યા હતા.
♡o。 ભગત સિંહને ફાંસીની સજા આપનાર ન્યાયાધીશ નું નામ જી સી હિલટન હતું
●═════════════════●
🅙🅞🅘🅝➺ @focus4gpsc 🌷🌷🌷
●═════════════════●
❤1👍1
🎂અભિનવ બિન્દ્રા🎂
🍫ભારતીય ઉદ્યોગપતિ અને નિવૃત્ત વ્યાવસાયિક શૂટર
🍫 જન્મ તારીખ: 28-સપ્ટે-1982
🍫જન્મ સ્થળ: દહેરાદૂન, ઉત્તરાખંડ
🍫પ્રોફેશન: રમત શૂટર, આત્મકથા
🍫રાષ્ટ્રીયતા: ભારત
🍫રાશિ સાઇન: તુલા
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @focus4gpsc 🌷🌷🌷
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🍫ભારતીય ઉદ્યોગપતિ અને નિવૃત્ત વ્યાવસાયિક શૂટર
🍫 જન્મ તારીખ: 28-સપ્ટે-1982
🍫જન્મ સ્થળ: દહેરાદૂન, ઉત્તરાખંડ
🍫પ્રોફેશન: રમત શૂટર, આત્મકથા
🍫રાષ્ટ્રીયતા: ભારત
🍫રાશિ સાઇન: તુલા
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @focus4gpsc 🌷🌷🌷
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👍3
*▪વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
➡સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA) અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI)➖યુ.એસ.એ
➡MI-56 (મિલિટરી ઈન્ટેલિજન્સ) અને સ્પેશિયલ બ્રાન્ચ, જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ➖યુ.કે.
➡રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (IB)➖ભારત
➡મોસાદ➖ઈઝરાયેલ
➡નાઈચો➖જાપાન
➡મુખબરાત➖ઈજીપ્ત
➡સાવાક➖ઈરાન
➡ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)➖પાકિસ્તાન
➡અલ મુખબરાત➖ઇરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪બંગાળના પ્રથમ ગવર્નર➖રોબર્ટ કલાઈવ
▪બંગાળના પ્રથમ ગવર્નર જનરલ➖વોરન હેસ્ટિંગસ
▪ભારતના પ્રથમ ગવર્નર જનરલ➖લોર્ડ વિલિયમ બેન્ટિક
▪ભારતના પ્રથમ વાઈસરોય➖લોર્ડ કેનિંગ
▪સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોય➖લોર્ડ માઉન્ટ બેટન
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી➖તક્ષશિલા વિદ્યાપીઠ
▪ભારતની પ્રથમ યુનિવર્સિટી ➖નાલંદા
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ જહાજ➖INS કાવેરી
▪ભારતનું પ્રથમ પરમાણુ જહાજ➖INS ચક્ર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ➖રાજા હરિશ્ચંદ્ર(1912)
▪ભારતની પ્રથમ બોલતી ફિલ્મ➖આલમઆરા (1931)
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ સમાચાર પત્ર➖બંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)
▪ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર➖ મુંબઇ સમાચાર (1822)
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)
▪ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖રોહિણી (1980)
➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌથી વધુ ગીત ગાનાર➖લતા મંગેશકર
▪સૌથી વધુ ગીતો લખનાર➖સમીર અંજાન
➖➖➖➖➖➖➖➖➖➖
▪લોકનાયક ઉપનામ➖જયપ્રકાશ નારાયણ
▪જનનાયક ઉપનામ➖કરપૂરી ઠાકુર
➖➖➖➖➖➖➖➖➖➖
▪અદ્વૈતવાદની સ્થાપના➖શંકરાચાર્ય
▪દ્વૈતવાદની સ્થાપના➖નિમ્બાકાચાર્ય
➖➖➖➖➖➖➖➖➖➖
Join:- @focus4gpsc 🌷🌷🌷
➖➖➖➖➖➖➖➖➖➖
➡સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA) અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI)➖યુ.એસ.એ
➡MI-56 (મિલિટરી ઈન્ટેલિજન્સ) અને સ્પેશિયલ બ્રાન્ચ, જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ➖યુ.કે.
➡રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (IB)➖ભારત
➡મોસાદ➖ઈઝરાયેલ
➡નાઈચો➖જાપાન
➡મુખબરાત➖ઈજીપ્ત
➡સાવાક➖ઈરાન
➡ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)➖પાકિસ્તાન
➡અલ મુખબરાત➖ઇરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪બંગાળના પ્રથમ ગવર્નર➖રોબર્ટ કલાઈવ
▪બંગાળના પ્રથમ ગવર્નર જનરલ➖વોરન હેસ્ટિંગસ
▪ભારતના પ્રથમ ગવર્નર જનરલ➖લોર્ડ વિલિયમ બેન્ટિક
▪ભારતના પ્રથમ વાઈસરોય➖લોર્ડ કેનિંગ
▪સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોય➖લોર્ડ માઉન્ટ બેટન
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી➖તક્ષશિલા વિદ્યાપીઠ
▪ભારતની પ્રથમ યુનિવર્સિટી ➖નાલંદા
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ જહાજ➖INS કાવેરી
▪ભારતનું પ્રથમ પરમાણુ જહાજ➖INS ચક્ર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ➖રાજા હરિશ્ચંદ્ર(1912)
▪ભારતની પ્રથમ બોલતી ફિલ્મ➖આલમઆરા (1931)
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ સમાચાર પત્ર➖બંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)
▪ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર➖ મુંબઇ સમાચાર (1822)
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)
▪ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖રોહિણી (1980)
➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌથી વધુ ગીત ગાનાર➖લતા મંગેશકર
▪સૌથી વધુ ગીતો લખનાર➖સમીર અંજાન
➖➖➖➖➖➖➖➖➖➖
▪લોકનાયક ઉપનામ➖જયપ્રકાશ નારાયણ
▪જનનાયક ઉપનામ➖કરપૂરી ઠાકુર
➖➖➖➖➖➖➖➖➖➖
▪અદ્વૈતવાદની સ્થાપના➖શંકરાચાર્ય
▪દ્વૈતવાદની સ્થાપના➖નિમ્બાકાચાર્ય
➖➖➖➖➖➖➖➖➖➖
Join:- @focus4gpsc 🌷🌷🌷
👍12
અનુમૈત્રક કાળ દરમિયાન ગારુલક વંશની રાજધાની કઈ હતી
Anonymous Quiz
26%
ધુમલી
35%
ઢાંક
31%
વઢવાણ
8%
ભરૂચ
👍5👌1
વાઘેલા વંશના કયા શાસકે પોતાના શાસનકાળ દરમિયાન સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો
Anonymous Quiz
12%
વિર ધવલ
40%
વિશલ દેવ
35%
કરણદેવ
13%
સારંગદેવ
❤1
ઈ.સ 1920 જ્યારે ગુજરાતના પ્રાતીક સમિતિની રચના કરવામાં આવી ત્યારે તેનું નેતૃત્વ કોનેે સોંપવામાં આવ્યું હતું
Anonymous Quiz
13%
ગાંધીજી
34%
શંકરલાલ બેંકર
35%
વલ્લભભાઈ પટેલ
17%
વિઠ્ઠલભાઈ પટેલ
👍4
અસહકારના આંદોલન દરમિયાન ગુજરાતના કેટલીક રચનાત્મક સંસ્થાઓના અસ્તિત્વમાં આવી હતી તે સમયે રાજકોટના કયા રાજાએ પોતાની જમીન ભેટ આપતા તે જમીન પર રાષ્ટ્રીય શાળા અસ્તિત્વમાં આવી હતી
Anonymous Quiz
10%
બાજીરાવ રાજ
50%
લાખાજીરાજ
32%
ધર્મેન્દ્રસિંહજી
8%
પ્રદ્યુમ્નસિંહજી
👍3🤩1
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ.સ 1922 અમદાવાદ ખાતે યોજાયેલા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે કોણે ભાષણ કર્યું હતું
Anonymous Quiz
22%
અંબાલાલ દેસાઈ
37%
હકીમ અજમલ ખાન
25%
વલ્લભભાઈ પટેલ
16%
ચિતરંજનદાસ
👍3
હોમરુલ ચળવળ દરમિયાન ગુજરાતની કઈ સંસ્થા હોમરૂલના સંદેશાને ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવાનું કાર્ય કરતી હતી
Anonymous Quiz
16%
મંજુર મહાજન
34%
ગુજરાત સભા
26%
સત્યાગ્રહ સભા
24%
ગુજરાત પ્રાતીક સમિતિ
👍2
સલ્તનત કાળ દરમિયાન ઢોર ચરાવવા માટે ઢોર દીઠ જે કર લેવાતો તે કયા નામથી ઓળખાતો
Anonymous Quiz
18%
પૂંછી
25%
ભોમ
28%
ઘોટક
29%
ધણ
🥰3👏2👍1
કોણે ગાંધીજીને 'મુક્તિદાતા' નું બિરુદ આપ્યું હતું
Anonymous Quiz
11%
સરદાર વલ્લભભાઈ પટેલ
40%
મહાદેવભાઈ દેસાઈ
35%
સરોજિની નાયડુ
15%
ઝવેરચંદ મેઘાણી
👍7
GS1-2023 (1).pdf
435.7 KB
GS1-2023.pdf
GS2 - 2023.pdf
1.6 MB
GS2 - 2023.pdf
GS3-2023.pdf
380.4 KB
GS3-2023.pdf
gs4-2023.pdf
1.8 MB
gs4-2023.pdf
❤1👍1
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
Anonymous Quiz
11%
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
16%
ભદ્રનો કિલ્લો - એહમદશાહ
14%
કુંભારિયાના દેરા - વિમલ મંત્રી
58%
ડભોઇનો કિલ્લો - ચૌલા દેવી
👍4
તાનસેને ગયેલા _____રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ ____રાગ ગાઈને કરેલું.
Anonymous Quiz
6%
ભીમપલાસી, ભૈરવી
77%
દિપક, મલ્હાર
11%
સારંગ, કલ્યાણ
6%
માલકૌંસ, ભૈરવી
👍4❤2