કાળો ઘોડો ઝડપથી દોડે છે. - આ વાક્યમાં ક્રિયાવિશેષણ કયું છે?
Anonymous Quiz
16%
કાળો
9%
ઘોડો
66%
ઝડપથી
9%
દોડે
🥰4❤1
નીચેનામાંથી ક્રિયાવિશેષણ તરીકે કયો શબ્દ ન વાપરી શકાય?
Anonymous Quiz
7%
સતત
20%
અંતે
18%
કાયમ
55%
પચ્ચીસ
❤4🥰3
આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે. - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો.
Anonymous Quiz
5%
આપણા
40%
લોકલાડીલા
39%
અવશ્ય
16%
પધારશે
🥰6👍3❤1
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ભારતીય રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે જયા વર્મા સિંહાની નિમણૂક કરવામાં આવી.
ભારતીય રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે જયા વર્મા સિંહાની નિમણૂક કરવામાં આવી.
👍13🥰7❤2
વિધાન ૧ :- 0 ° અક્ષાવૃત પર ગ્રીનિચરેખા આવેલીછે
વિધાન ૨:- સૌથી મોટી અક્ષાવૃત વિષવવૃત છે. વિધાન ૩ :- બે ક્રમિક રેખાવૃત વચ્ચે ૧૧૧ કીમી અતર હોય છે
વિધાન ૨:- સૌથી મોટી અક્ષાવૃત વિષવવૃત છે. વિધાન ૩ :- બે ક્રમિક રેખાવૃત વચ્ચે ૧૧૧ કીમી અતર હોય છે
Anonymous Quiz
21%
વિધાન ૨ સાચુ
16%
વિધાન ૧ અને ૩ સાચુ
20%
વિધાન ૧ અને ૩ સાચુ
43%
વિધાન તમામ સાચા
👍8😁5❤1🥰1
👍7🥰2❤1👏1😁1🏆1
કુલ્લુ નો દશેરા નો મેળો ક્યાં ભરાયા છે
Anonymous Quiz
41%
હિમાચલ પ્રદેશ
28%
ઉત્તર પ્રદેશ
26%
ઉત્તરાખંડ
5%
અસમ
👍6❤2🥰2
🏅ચીનના હાંગઝોઉ ખાતે રમાઈ રહેલ એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં એક સુવર્ણ, ત્રણ રજત અને છ કાંસ્ય એમ કુલ 10 ચંદ્રક મેળવ્યા🥈🥇🥉
👏ભારતીય ત્રિપુટી રૂદ્રાંક્ષ પાટીલ, દિવ્યાંગ પંવાર અને ઐશ્વરી તોમરે આજે પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતની મેન્સ ક્વોડ્રપલ સ્કલ ટીમ અને રોઈંગમાં મેન્સ ફોર ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે ઐશ્વરી પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં અનીશ ભાનવાલા, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહની ભારતીય ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. રમિતા જિંદાલ, મેહુલી ઘોષ અને આશિ ચોકસીની ત્રિપુટીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગઈકાલે પહેલો રજત ચંદ્રક જીત્યો હતો. ત્યારબાદ ભારતીય જોડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંઘે રોઇંગ ડિસિપ્લિનમાં પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે બાબુલાલ યાદવ અને લેખરામે પુરુષોની જોડીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
👏મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં, ભારતય ખેલાડી રમિતાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. એશિયા કપમાં મહિલા ક્રિકેટમાં સુવર્ણ ચંદ્રક માટે ભારત અને શ્રીલંકા વચ્ચે હાંગઝોઉ ખાતે ફાઇનલ મેચ ચાલી રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મુજબ ભારત .... ઓવરમાં .... વિકેટે .... અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
👏ભારતીય ત્રિપુટી રૂદ્રાંક્ષ પાટીલ, દિવ્યાંગ પંવાર અને ઐશ્વરી તોમરે આજે પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતની મેન્સ ક્વોડ્રપલ સ્કલ ટીમ અને રોઈંગમાં મેન્સ ફોર ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે ઐશ્વરી પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં અનીશ ભાનવાલા, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહની ભારતીય ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. રમિતા જિંદાલ, મેહુલી ઘોષ અને આશિ ચોકસીની ત્રિપુટીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગઈકાલે પહેલો રજત ચંદ્રક જીત્યો હતો. ત્યારબાદ ભારતીય જોડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંઘે રોઇંગ ડિસિપ્લિનમાં પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે બાબુલાલ યાદવ અને લેખરામે પુરુષોની જોડીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
👏મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં, ભારતય ખેલાડી રમિતાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. એશિયા કપમાં મહિલા ક્રિકેટમાં સુવર્ણ ચંદ્રક માટે ભારત અને શ્રીલંકા વચ્ચે હાંગઝોઉ ખાતે ફાઇનલ મેચ ચાલી રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મુજબ ભારત .... ઓવરમાં .... વિકેટે .... અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
❤2🔥1
✔️પ્રધાનમંત્રીએ પહેલી ઓક્ટોબરે, એક કલાક માટે નાગરિકોને શ્રમદાનનું આહવાન કર્યું
🔳પ્રધાનમંત્રીએ પહેલી ઓક્ટોબરે, સવારના દસ વાગ્યે, નાગરિકોના નેતૃત્વ હેઠળ એક કલાક માટે શ્રમદાન માટે આહવાન કર્યું છે.
🔳ઉલ્લેખનીય છે કે, નવ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014ના વર્ષમાં સ્વચ્છતા માટેનું આહવાન કર્યું હતું.
🔳 તેને દેશના બધા જ વર્ગના નાગરિકોએ જોશ અને ઉત્સાહભેર વધાવી લીધું હતું અને સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવાની નેમ લીધી હતી.
👍પરિણામે સ્વચ્છતા, રાષ્ટ્રીય વર્તણૂંક વ્યવહાર બની ગઇ અને સ્વચ્છ ભારત મિશન ઘેરે ઘેર જાણીતું બન્યું.
🔳આ વિશાળ સ્વચ્છતા અભિયાનમાં બધા નાગરિકોને બજાર સ્થળો, રેલ્વે ટ્રેક, પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો જેવા વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે.
JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
🔳પ્રધાનમંત્રીએ પહેલી ઓક્ટોબરે, સવારના દસ વાગ્યે, નાગરિકોના નેતૃત્વ હેઠળ એક કલાક માટે શ્રમદાન માટે આહવાન કર્યું છે.
🔳ઉલ્લેખનીય છે કે, નવ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014ના વર્ષમાં સ્વચ્છતા માટેનું આહવાન કર્યું હતું.
🔳 તેને દેશના બધા જ વર્ગના નાગરિકોએ જોશ અને ઉત્સાહભેર વધાવી લીધું હતું અને સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવાની નેમ લીધી હતી.
👍પરિણામે સ્વચ્છતા, રાષ્ટ્રીય વર્તણૂંક વ્યવહાર બની ગઇ અને સ્વચ્છ ભારત મિશન ઘેરે ઘેર જાણીતું બન્યું.
🔳આ વિશાળ સ્વચ્છતા અભિયાનમાં બધા નાગરિકોને બજાર સ્થળો, રેલ્વે ટ્રેક, પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો જેવા વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે.
JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
👍2🔥1
❇️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નવા મોડલ ફાયર સ્ટેશન માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી❇️
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓમાં નવા મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
👍 જેમાં નવસારી, બારડોલી, રાજપીપળા, લુણાવાડા અને ધોળકામાં એમ કુલ પાંચ નગરપાલિકાઓમાં અંદાજે 36 કરોડ 12 લાખના ખર્ચે જીલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશન બનશે.
રાજ્યના નગરોમાં વધતાં જતાં ઔદ્યોગિક, સામાજીક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લઇને આ બધી જ દરખાસ્તોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે અને શહેરી વિકાસ વિભાગના આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ વર્ષ 2022-23ના એક જ વર્ષમાં કુલ 20 નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈધ્ધાંતિક મંજૂરીઓ આપી છે.
JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓમાં નવા મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
👍 જેમાં નવસારી, બારડોલી, રાજપીપળા, લુણાવાડા અને ધોળકામાં એમ કુલ પાંચ નગરપાલિકાઓમાં અંદાજે 36 કરોડ 12 લાખના ખર્ચે જીલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશન બનશે.
રાજ્યના નગરોમાં વધતાં જતાં ઔદ્યોગિક, સામાજીક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લઇને આ બધી જ દરખાસ્તોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે અને શહેરી વિકાસ વિભાગના આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ વર્ષ 2022-23ના એક જ વર્ષમાં કુલ 20 નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈધ્ધાંતિક મંજૂરીઓ આપી છે.
JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
@FOCUS4GPSC
🔥3👍1
🌹ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર🌹
🌹તત્વજ્ઞાની, શૈક્ષણિક, લેખક, અનુવાદક, ઉદ્યોગસાહસિક, સમાજ સુધારક અને પરોપકારી હતા.
🌹જન્મ તારીખ: 26-સપ્ટે -1820
🌹જન્મ સ્થળ: બિરસિંહ, પશ્ચિમ બંગાળ
🌹મૃત્યુની તારીખ: 29-જુલાઈ -1891
🌹પ્રોફેશન: લેખક, પ્રોફેસર, મુખ્ય શિક્ષક
🌹રાશિ : તુલા
〰〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @focus4gpsc
〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹તત્વજ્ઞાની, શૈક્ષણિક, લેખક, અનુવાદક, ઉદ્યોગસાહસિક, સમાજ સુધારક અને પરોપકારી હતા.
🌹જન્મ તારીખ: 26-સપ્ટે -1820
🌹જન્મ સ્થળ: બિરસિંહ, પશ્ચિમ બંગાળ
🌹મૃત્યુની તારીખ: 29-જુલાઈ -1891
🌹પ્રોફેશન: લેખક, પ્રોફેસર, મુખ્ય શિક્ષક
🌹રાશિ : તુલા
〰〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @focus4gpsc
〰〰〰〰〰〰〰〰〰〰〰
👍2
🟤Todays Birthdays🟤
📗આજે (26 sep)📘
26 સપ્ટેમ્બરના રોજ જન્મેલા
🎂 પ્રખ્યાત સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્ય સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ 1820 માં થયો હતો.
🎂ભારતીય કવિ, વકીલ અને રાજકારણી, ગુલામ ગુલામ ભીખ નાયરંગનો જન્મ 1876 માં થયો હતો.
🎂નોબલ વિજેતા અમેરિકન, અંગ્રેજી લેખક ટી.એસ. ઇલિયટનો જન્મ 1888 માં થયો હતો.
🎂પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક સુબેદાર જોગીન્દરસિંઘનો જન્મ 1921 માં થયો હતો.
🎂ફિલ્મ અભિનેતા અને નિર્માતા દેવ આનંદનો જન્મ 1923 માં થયો હતો.
🎂ભારતના પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંઘનો જન્મ 1932 માં થયો હતો.
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
Join:- @focus4gpsc
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
📗આજે (26 sep)📘
26 સપ્ટેમ્બરના રોજ જન્મેલા
🎂 પ્રખ્યાત સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્ય સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ 1820 માં થયો હતો.
🎂ભારતીય કવિ, વકીલ અને રાજકારણી, ગુલામ ગુલામ ભીખ નાયરંગનો જન્મ 1876 માં થયો હતો.
🎂નોબલ વિજેતા અમેરિકન, અંગ્રેજી લેખક ટી.એસ. ઇલિયટનો જન્મ 1888 માં થયો હતો.
🎂પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક સુબેદાર જોગીન્દરસિંઘનો જન્મ 1921 માં થયો હતો.
🎂ફિલ્મ અભિનેતા અને નિર્માતા દેવ આનંદનો જન્મ 1923 માં થયો હતો.
🎂ભારતના પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંઘનો જન્મ 1932 માં થયો હતો.
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
Join:- @focus4gpsc
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
👍3❤1
📗આજે (26 sep)📘
26 સપ્ટેમ્બરના રોજ નિધન
🌹ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મણ કાશીનાથ કિર્લોસ્કરનું 1956 માં અવસાન થયું હતું.
🌹ગોવાના સ્વાતંત્ર્ય સેનાની ટી.બી. કુન્હાનું 1958 માં અવસાન થયું હતું.
🌹પ્રખ્યાત ભારતીય ક્લાસિકલ ડાન્સ ડાન્સર, ડાન્સ ડિરેક્ટર અને બેલે નિર્માતા ઉદય શંકરનું 1977 માં અવસાન થયું હતું.
🌹પ્લેબેક સિંગર અને હિન્દી ફિલ્મોના સંગીતકાર હેમંત કુમારનું 1989 માં અવસાન થયું હતું.
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
Join:- @focus4gpsc
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
26 સપ્ટેમ્બરના રોજ નિધન
🌹ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મણ કાશીનાથ કિર્લોસ્કરનું 1956 માં અવસાન થયું હતું.
🌹ગોવાના સ્વાતંત્ર્ય સેનાની ટી.બી. કુન્હાનું 1958 માં અવસાન થયું હતું.
🌹પ્રખ્યાત ભારતીય ક્લાસિકલ ડાન્સ ડાન્સર, ડાન્સ ડિરેક્ટર અને બેલે નિર્માતા ઉદય શંકરનું 1977 માં અવસાન થયું હતું.
🌹પ્લેબેક સિંગર અને હિન્દી ફિલ્મોના સંગીતકાર હેમંત કુમારનું 1989 માં અવસાન થયું હતું.
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
Join:- @focus4gpsc
📓📓📓📓📓📓📓📓📓📓📓📓
👍2
✅પ્રધાનમંત્રી વિડિયો કોન્ફરન્સીંગથી નિમણૂંક પત્રો અર્પણ કરશે
➡️પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂંક પામેલા યુવાનોને વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી આજે નિમણૂંક પત્રો અર્પણ કરશે.
➡️પ્રધાનમંત્રી આજે ગુજરાત સહિત 46 સ્થળોએ યોજાનાર રોજગાર મેળાઓમાં ઉપસ્થિત નવા ભરતી પામેલા યુવાનોને સંબોધન કરશે.
➡️ગુજરાતમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે સવારે 9 વાગે યોજાનાર રોજગાર મેળો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાશે.
➡️એવી જ રીતે અમદાવાદના શાહીબાગ ખાતેના સરદાર પટેલ નેશનલ મેમોરીયલ ખાતે સવારે યોજાનાર રોજગાર મેળો કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે..
Join:- @focus4gpsc
➡️પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂંક પામેલા યુવાનોને વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી આજે નિમણૂંક પત્રો અર્પણ કરશે.
➡️પ્રધાનમંત્રી આજે ગુજરાત સહિત 46 સ્થળોએ યોજાનાર રોજગાર મેળાઓમાં ઉપસ્થિત નવા ભરતી પામેલા યુવાનોને સંબોધન કરશે.
➡️ગુજરાતમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે સવારે 9 વાગે યોજાનાર રોજગાર મેળો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાશે.
➡️એવી જ રીતે અમદાવાદના શાહીબાગ ખાતેના સરદાર પટેલ નેશનલ મેમોરીયલ ખાતે સવારે યોજાનાર રોજગાર મેળો કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે..
Join:- @focus4gpsc
👍3
🙏પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું🙏
👉🏽પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ ભેદભાવ વિના કલ્યાણકારી યોજનાઓનો લાભ સૌને પહોંચાડવાનું સરકારનું સેવા અભિયાન ખરા અર્થમાં ધર્મનિરપેક્ષતા છે.
👉🏽 નવી દિલ્હીમાં બીજેપીની વિચારધારાના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે કોઈ મોટા લક્ષ્ય માટે પ્રયત્નો થઈ રહ્યા હોય અને બધાને સાથે લઈ જવાનું હોય ત્યારે સફળતાનો દોર પણ ઉચ્ચ બને છે.
👉🏽મોદીએ કહ્યું કે ભારતે તેની ક્ષમતાઓથી તેની છબી બદલી છે અને હવે તેને વિશ્વના દેશોમાં વધુ સન્માનની નજરે જોવામાં આવે છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન મિશન અને G-20 સમિટના સંગઠનને કારણે વિદેશોમાં ભારતનું સન્માન વધ્યું છે. મોદીએ કહ્યું કે મહિલા અનામત બિલ માત્ર લોકશાહીની જીત નથી પરંતુ ભાજપની વિચારધારાની પણ જીત છે.
👉🏽પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં પસાર થયેલ નારી શક્તિ વંદન કાયદો પંડિત દીનદયાલ ઉપાધ્યાયના એકીકૃત માનવતાના સિદ્ધાંતનું મૂર્ત સ્વરૂપ છે. શ્રી મોદીએ કહ્યું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું જીવન દરેકને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સાત સિદ્ધાંતોને તેમના જીવનમાં સામેલ કરવા લોકોને આહ્વાન કર્યું હતું.
👉🏽 પંડિતજીએ સુશાસનને અંત્યોદય સાથે જોડ્યું, સમાજના છેવાડાના વ્યક્તિના વિકાસને પ્રાથમિકતા આપી, આ અંત્યોદયની પ્રેરણા હતી - સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ. તે મંત્રમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારો છે અને તે આપણને પ્રેરણા આપે છે.
Join:- @focus4gpsc
👉🏽પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ ભેદભાવ વિના કલ્યાણકારી યોજનાઓનો લાભ સૌને પહોંચાડવાનું સરકારનું સેવા અભિયાન ખરા અર્થમાં ધર્મનિરપેક્ષતા છે.
👉🏽 નવી દિલ્હીમાં બીજેપીની વિચારધારાના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે કોઈ મોટા લક્ષ્ય માટે પ્રયત્નો થઈ રહ્યા હોય અને બધાને સાથે લઈ જવાનું હોય ત્યારે સફળતાનો દોર પણ ઉચ્ચ બને છે.
👉🏽મોદીએ કહ્યું કે ભારતે તેની ક્ષમતાઓથી તેની છબી બદલી છે અને હવે તેને વિશ્વના દેશોમાં વધુ સન્માનની નજરે જોવામાં આવે છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન મિશન અને G-20 સમિટના સંગઠનને કારણે વિદેશોમાં ભારતનું સન્માન વધ્યું છે. મોદીએ કહ્યું કે મહિલા અનામત બિલ માત્ર લોકશાહીની જીત નથી પરંતુ ભાજપની વિચારધારાની પણ જીત છે.
👉🏽પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં પસાર થયેલ નારી શક્તિ વંદન કાયદો પંડિત દીનદયાલ ઉપાધ્યાયના એકીકૃત માનવતાના સિદ્ધાંતનું મૂર્ત સ્વરૂપ છે. શ્રી મોદીએ કહ્યું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું જીવન દરેકને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સાત સિદ્ધાંતોને તેમના જીવનમાં સામેલ કરવા લોકોને આહ્વાન કર્યું હતું.
👉🏽 પંડિતજીએ સુશાસનને અંત્યોદય સાથે જોડ્યું, સમાજના છેવાડાના વ્યક્તિના વિકાસને પ્રાથમિકતા આપી, આ અંત્યોદયની પ્રેરણા હતી - સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ. તે મંત્રમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારો છે અને તે આપણને પ્રેરણા આપે છે.
Join:- @focus4gpsc
👍6❤2
(૬) રગ્બી રમતની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે?
Anonymous Quiz
24%
(A) ૧૫
29%
(B) ૯
35%
(C) ૧૧
11%
(D) ૭
👍1🥰1😁1
(૭) ‘ક્રિકેટ’ ક્યા દેશની રાષ્ટ્રિય રમત છે?
Anonymous Quiz
14%
(A) ઓસ્ટ્રેલીયા
53%
(B) ઇંગ્લેન્ડ
5%
(C) દક્ષિણ આફ્રિકા
28%
(D) આપેલા તમામ
👍6😁3
(૮)રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડીયમ ક્યા આવેલું છે?
Anonymous Quiz
35%
(A) દિલ્લી
54%
(B) હૈદરાબાદ
8%
(C) કટક
3%
(D) લાહોર
🥰3👍1👏1
(૯)ઓલિમ્પિક ધ્વજમાં ક્યાં રંગનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
11%
(A) પીળો
37%
(B)જાંબલી
45%
(C)કાળો
8%
(D)લીલો
👍5🤩1