ડેલહાઉસી યુદ્ધ દ્વારા કયા રજવાડા ને ખાલી કર્યું?
Anonymous Quiz
30%
નિઝામ નો વરાળ પ્રાંત
40%
સતારા
22%
તાંજોર
8%
પંજાબ
👍2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
@FOCUS4GPSC
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍5❤2🔥1👏1👌1
નીચેના પૈકી કયું જોડકું સાચી રીતે જોડાયેલું છે?
Anonymous Quiz
14%
કોંકણ કાંઠો - કેરળ
18%
મલબાર કાંઠો - મહારાષ્ટ્ર
28%
નીલાવેલી કાંઠો - ઓરિસ્સા
40%
કોરોમંડળ કાંઠો - તમિલનાડુ
😁6👍1
👍2👏1
કયો પ્રદેશ વાકળ તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
41%
વિશ્વામિત્રી અને ઢાઢર વચ્ચેનો
21%
તાપી અને નર્મદા વચ્ચેનો
31%
વિશ્વામિત્રી અને મહી વચ્ચેનો
6%
વિશ્વામિત્રી અને તાપી વચ્ચેનો
👏2🤔1
બંદર અને જિલ્લા અંગેનું કયું જોડકું ખોટું છે?
Anonymous Quiz
41%
સલાયા - જામનગર
25%
નવલખી - મોરબી
13%
વેરાવળ - ગીર સોમનાથ
20%
ઉમરગામ - વલસાડ
👍9🤔1
ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશમાં સ્થિત છે?
Anonymous Quiz
51%
20.1 થી 24.7 ઉ.અ.
21%
20.1 થી 27.7 દ.અ.
25%
68.4 પૂ. રેખાંશવૃત
3%
74.41. રેખાંશવૃત
👏5👍2😁2
🌺'વિશ્વ શાંતિ દિવસ' અથવા 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસા સ્થાપિત કરવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
📆 તારીખ 21 સપ્ટેમ્બર
📆1982 ની શરૂઆત
🌺વિશ્વના દરેક ખૂણામાં વિશેષ શાંતિનો સંદેશો લાવવા સંયુક્ત રાષ્ટ્રએ કલા, સાહિત્ય, સિનેમા, સંગીત અને રમતગમતની વિશ્વ-વિખ્યાત હસ્તીઓને શાંતિ સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
🌺 સબંધિત લેખ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, પંડિત જવાહરલાલ નહેરુ
🌺 અન્ય માહિતી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ત્રણ દાયકા પહેલાનો દિવસ બધા દેશો અને તેના રહેવાસીઓમાં શાંતિપૂર્ણ વિચારોને મજબૂત બનાવવા માટે સમર્પિત કર્યો હતો.
Join:- @focus4gpsc🔥🔥🔥🔥
📆 તારીખ 21 સપ્ટેમ્બર
📆1982 ની શરૂઆત
🌺વિશ્વના દરેક ખૂણામાં વિશેષ શાંતિનો સંદેશો લાવવા સંયુક્ત રાષ્ટ્રએ કલા, સાહિત્ય, સિનેમા, સંગીત અને રમતગમતની વિશ્વ-વિખ્યાત હસ્તીઓને શાંતિ સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
🌺 સબંધિત લેખ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, પંડિત જવાહરલાલ નહેરુ
🌺 અન્ય માહિતી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ત્રણ દાયકા પહેલાનો દિવસ બધા દેશો અને તેના રહેવાસીઓમાં શાંતિપૂર્ણ વિચારોને મજબૂત બનાવવા માટે સમર્પિત કર્યો હતો.
Join:- @focus4gpsc🔥🔥🔥🔥
🧶અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ, હડ્ડપ્પન સંસ્કૃતિનું બંદર શહેર🧶
⚱લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાળા ગામમાં આવેલું પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ - સભ્યતાનું કેન્દ્ર છે.
⚱ડૉ. એસ. આર. રાવે ૧૯૫૫-૬૨માં આ સ્થળ ખોદી કાઢ્યું હતું,જેમાં હડપ્પન નગરના (ઈસ પહેલા ૨૫OO-૧૯૦૦ સદીમાં) ઘણા ઈમારતના અવરોધો પ્રાપ્ત થયા હતા.
⚱ સંપૂર્ણ વસ્તી કોટ અને નીચેના ગામ એમ બે ભાગમાં વહેંચાયેલી હતી.
⚱પશ્ચિમની બાજુએ આવેલી ૧૩મીની જાડી માટીની ઈંટોની દીવાલથી તેનું પૂર સામે રક્ષણ થતું હતું.
🎯નગરનો વડો કોટની અંદર રહેતો હતો.
⚱ઘરો ૩ મીટર ઊંચા પ્લેટફોર્મ (મંચ) પર બાંધવામાં આવ્યા હતા અને તેમાં લાદીવાળું સ્નાનાગૃહ, ભૂગર્ભ પાણીના નિકાલની પ્રણાલી અને પીવાના પાણી માટે કૂવો જેવી તમામ આરામદાયક સુવિધાઓ હતી.
⚱કલાકારો મુખ્ય વાણિજ્ય કેન્દ્રમાં રહેતા હતા જયારે બીજું આવાસીય કેન્દ્ર વિભાગો હતા.
⚱સૌથી બહારના અવશેષની મોટી ટૅક હતી, જેની ઓળખ ડોક (dock) અને વેરહાઉસ તરીકે થઈ હતી.
ડોકયાર્ડ સુંદર ઈંટો પર બનાવવામાં આવ્યું હતું અને પાણીના પ્રવાહને વહેવા દેવા માટે વૈજ્ઞાનિક ઢબે બનાવાયો હતો. આ રીતે પાણીના પ્રવાહને વહેવા દેવાથી પાણીનો પ્રવાહ અને પીવાના પાણીની જરૂરિયાત બન્ને પૂરી થતી હતી.
⚱૨૧૬ x ૩૬ મીટર પાણી સંગ્રહી રાખવાનું ડોકયાર્ડ માટે જાણીતું છે.
🎯 બીજું અગત્યનું ભવન એટલે વેરહાઉસ, જે કોટની નૈઋત્ય દિશામાં આવેલું છે. તે ૩.૫ મીટર ઊંચા મંચ પર ૪૯x૪૦ મીટરના બાંધકામમાં બનાવાયેલું છે. મૂળ તો માલ-સામાનની રક્ષા માટે લાકડાનું છત્ર પૂરું પાડવા માટે મંચ પર કાદવની ઈંટો ૬૪ ઘન ટૂકડાઓથી બનાવાયું હતું.
⚱હડપ્પન લોકો લોથલ પ્રત્યે સમૃદ્ધ કપાસ અને ચોખાના (ડાંગર) પાકવાળી જમીનના કારણે જ આકર્ષાયા ન હતા, પરંતુ તેની મણકા બનાવવાના ઉદ્યોગના કારણે આકર્ષાયા હતા.
⚱વસતીની પશ્ચિમ તરફ એક નદી હતી, જે ખંભાતના અખાતમાં મળતી હતી.
આ નવા શહેરની સમૃદ્ધિ પશ્ચિમ એશિયા સાથે મણકા, તાંબુ, હાથીદાંત, દીપ અને કપાસની ચીજ, અર્ધ કિંમતી પથ્થરો વિદેશ વ્યાપાર પર આધારિત હતી.
પર્સિઅન અખાતના મૂળમાંથી મોતી, ગોરિલી માટીની મૂર્તિ અને સાચવી રાખેલ શલ(મમી)ની પ્રાપ્તિ લોથલના મજબૂત વિદેશ સંપર્ક દર્શાવે છે.
આ શહેર ૧૯00 બી.સી.માં (ઈસુ પહેલા) વારંવાર આવતા પૂરના કારણે નાશ પામ્યું અને ઈસુ પહેલા ૧,૯૦૮મી સદીમાં હડપ્પનોએ તેને છોડી દીધું.
🏹 પુરાતત્ત્વ સંગ્રહાલય :🏹
પ્રાચીનતાના દૃષ્ટિકોણથી લોથલ ભારતીય સીમાઓમાં ખોદી કઢાયેલ સૌથી સમૃદ્ધ હડ્ડપ્પન સ્થળો પૈકીનું એક છે.
💣ખોદકામ દરમિયાન મળી આવેલ ભૌતિક ચીજો પરથી હડપ્પન સંસ્કૃતિનો વ્યાપક ખ્યાલ મળી રહે છે.
💣આ ચીજો ૧૯૭૬માં સ્થપાયેલ પુરાતત્ત્વ સંગ્રહાલયમાં મૂકાઈ છે અને ત્યાં તેની જાળવણી કરવામાં આવે છે.
💣સંગ્રહાલયમાં ત્રણ-માળ (ગેલેરી) છે.
💣આગળની ચાલમાં હડપ્પનોના લોથલ શહેરનું અનુમાન કરતું ચિત્ર દર્શાવાયું છે. લોથલમાં મહત્તમ મુલાકાતીઓને સમજવામાં મદદ મળે એ માટે પરિચાયક લખાણો અને નકશાઓ પણ છે.
💣ડાબી તરફની ચાલમાં મણકા, માટીના આભૂષણો, મહોરા અને મુદ્દાઓના નમૂનાછીપ, હાથીદાંત, તાંબુ અને કાંસ્યની ચીજો, સાધનો અને માટીના વાસણોનું પ્રદર્શન છે.
💣જમણી તરફની ચાલમાં શિકારની ચીજો, પ્રાણી અને માનવની આકૃતિઓ. વજનિયાઓ, ચિત્રકામવાળા માટીના વાસણો, નાના માટીના વાસણો, ઈંટો, અંતિમ ક્રિયા તથા વિધિઓ માટેની ચીજો તેમજ લોથલનો દાટેલ અને માપવાળો સંયુક્ત નમૂનો છે.
Join:- @focus4gpsc🔥🔥🔥🔥
⚱લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાળા ગામમાં આવેલું પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ - સભ્યતાનું કેન્દ્ર છે.
⚱ડૉ. એસ. આર. રાવે ૧૯૫૫-૬૨માં આ સ્થળ ખોદી કાઢ્યું હતું,જેમાં હડપ્પન નગરના (ઈસ પહેલા ૨૫OO-૧૯૦૦ સદીમાં) ઘણા ઈમારતના અવરોધો પ્રાપ્ત થયા હતા.
⚱ સંપૂર્ણ વસ્તી કોટ અને નીચેના ગામ એમ બે ભાગમાં વહેંચાયેલી હતી.
⚱પશ્ચિમની બાજુએ આવેલી ૧૩મીની જાડી માટીની ઈંટોની દીવાલથી તેનું પૂર સામે રક્ષણ થતું હતું.
🎯નગરનો વડો કોટની અંદર રહેતો હતો.
⚱ઘરો ૩ મીટર ઊંચા પ્લેટફોર્મ (મંચ) પર બાંધવામાં આવ્યા હતા અને તેમાં લાદીવાળું સ્નાનાગૃહ, ભૂગર્ભ પાણીના નિકાલની પ્રણાલી અને પીવાના પાણી માટે કૂવો જેવી તમામ આરામદાયક સુવિધાઓ હતી.
⚱કલાકારો મુખ્ય વાણિજ્ય કેન્દ્રમાં રહેતા હતા જયારે બીજું આવાસીય કેન્દ્ર વિભાગો હતા.
⚱સૌથી બહારના અવશેષની મોટી ટૅક હતી, જેની ઓળખ ડોક (dock) અને વેરહાઉસ તરીકે થઈ હતી.
ડોકયાર્ડ સુંદર ઈંટો પર બનાવવામાં આવ્યું હતું અને પાણીના પ્રવાહને વહેવા દેવા માટે વૈજ્ઞાનિક ઢબે બનાવાયો હતો. આ રીતે પાણીના પ્રવાહને વહેવા દેવાથી પાણીનો પ્રવાહ અને પીવાના પાણીની જરૂરિયાત બન્ને પૂરી થતી હતી.
⚱૨૧૬ x ૩૬ મીટર પાણી સંગ્રહી રાખવાનું ડોકયાર્ડ માટે જાણીતું છે.
🎯 બીજું અગત્યનું ભવન એટલે વેરહાઉસ, જે કોટની નૈઋત્ય દિશામાં આવેલું છે. તે ૩.૫ મીટર ઊંચા મંચ પર ૪૯x૪૦ મીટરના બાંધકામમાં બનાવાયેલું છે. મૂળ તો માલ-સામાનની રક્ષા માટે લાકડાનું છત્ર પૂરું પાડવા માટે મંચ પર કાદવની ઈંટો ૬૪ ઘન ટૂકડાઓથી બનાવાયું હતું.
⚱હડપ્પન લોકો લોથલ પ્રત્યે સમૃદ્ધ કપાસ અને ચોખાના (ડાંગર) પાકવાળી જમીનના કારણે જ આકર્ષાયા ન હતા, પરંતુ તેની મણકા બનાવવાના ઉદ્યોગના કારણે આકર્ષાયા હતા.
⚱વસતીની પશ્ચિમ તરફ એક નદી હતી, જે ખંભાતના અખાતમાં મળતી હતી.
આ નવા શહેરની સમૃદ્ધિ પશ્ચિમ એશિયા સાથે મણકા, તાંબુ, હાથીદાંત, દીપ અને કપાસની ચીજ, અર્ધ કિંમતી પથ્થરો વિદેશ વ્યાપાર પર આધારિત હતી.
પર્સિઅન અખાતના મૂળમાંથી મોતી, ગોરિલી માટીની મૂર્તિ અને સાચવી રાખેલ શલ(મમી)ની પ્રાપ્તિ લોથલના મજબૂત વિદેશ સંપર્ક દર્શાવે છે.
આ શહેર ૧૯00 બી.સી.માં (ઈસુ પહેલા) વારંવાર આવતા પૂરના કારણે નાશ પામ્યું અને ઈસુ પહેલા ૧,૯૦૮મી સદીમાં હડપ્પનોએ તેને છોડી દીધું.
🏹 પુરાતત્ત્વ સંગ્રહાલય :🏹
પ્રાચીનતાના દૃષ્ટિકોણથી લોથલ ભારતીય સીમાઓમાં ખોદી કઢાયેલ સૌથી સમૃદ્ધ હડ્ડપ્પન સ્થળો પૈકીનું એક છે.
💣ખોદકામ દરમિયાન મળી આવેલ ભૌતિક ચીજો પરથી હડપ્પન સંસ્કૃતિનો વ્યાપક ખ્યાલ મળી રહે છે.
💣આ ચીજો ૧૯૭૬માં સ્થપાયેલ પુરાતત્ત્વ સંગ્રહાલયમાં મૂકાઈ છે અને ત્યાં તેની જાળવણી કરવામાં આવે છે.
💣સંગ્રહાલયમાં ત્રણ-માળ (ગેલેરી) છે.
💣આગળની ચાલમાં હડપ્પનોના લોથલ શહેરનું અનુમાન કરતું ચિત્ર દર્શાવાયું છે. લોથલમાં મહત્તમ મુલાકાતીઓને સમજવામાં મદદ મળે એ માટે પરિચાયક લખાણો અને નકશાઓ પણ છે.
💣ડાબી તરફની ચાલમાં મણકા, માટીના આભૂષણો, મહોરા અને મુદ્દાઓના નમૂનાછીપ, હાથીદાંત, તાંબુ અને કાંસ્યની ચીજો, સાધનો અને માટીના વાસણોનું પ્રદર્શન છે.
💣જમણી તરફની ચાલમાં શિકારની ચીજો, પ્રાણી અને માનવની આકૃતિઓ. વજનિયાઓ, ચિત્રકામવાળા માટીના વાસણો, નાના માટીના વાસણો, ઈંટો, અંતિમ ક્રિયા તથા વિધિઓ માટેની ચીજો તેમજ લોથલનો દાટેલ અને માપવાળો સંયુક્ત નમૂનો છે.
Join:- @focus4gpsc🔥🔥🔥🔥
👍4
🔹વડોદરાના રાજદરબારની શાન વધારવા કોને મૈસૂરથી તેડાવ્યા?
- રાજગાયક મૌલાબક્ષ
🔹વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા?
- મૌલાબક્ષ
🔹 સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
🔹 સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
- શિક્ષણ
🔹 એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
🔹 સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
🔹વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
🔹સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
- ૧૮૭૯ (૧૧૩ એકર)
🔹 સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
🔹 વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
- કમાટીબાગ
Join:- @focus4gpsc🔥🔥🔥🔥
- રાજગાયક મૌલાબક્ષ
🔹વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા?
- મૌલાબક્ષ
🔹 સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
🔹 સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
- શિક્ષણ
🔹 એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
🔹 સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
🔹વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
🔹સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
- ૧૮૭૯ (૧૧૩ એકર)
🔹 સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
🔹 વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
- કમાટીબાગ
Join:- @focus4gpsc🔥🔥🔥🔥
👍7
ક્યાં યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે?
Anonymous Quiz
82%
ગુપ્તયુગ
7%
મુગલયુગ
6%
ચોલાયુગ
5%
અશોક્યુગ
👍3👏3🤩1
કયું સ્થળ ભારતનો દક્ષિણત્તમ છેડો ગણાય છે?
Anonymous Quiz
10%
રામેશ્વરમ્
7%
ન્યુ મુરે ટાપુ
65%
ઇન્દિરા પોઇન્ટ
17%
કન્યાકુમારી
👍4🔥2👏1
નીચેના પૈકી ક્યાં રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી?
Anonymous Quiz
16%
મિઝોરમ
47%
મણિપુર
23%
ઝારખંડ
15%
છત્તીસગઢ
🔥4😁2👍1👏1
" સત્યમેવ જયતે" ક્યાં ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે?
Anonymous Quiz
6%
છાન્દાગ્ય ઉપનિષદ
12%
કઠોપનિષદ
72%
મુંડક ઉપનિષદ
11%
માંડુંકય ઉપનિષદ
👍5❤2🔥1🤩1
" વંદેમાતરમ્" ગીત ક્યાં પુસ્તકમાં પ્રકાશિત થયું હતું?
Anonymous Quiz
72%
આનંદમઠ
9%
શારદામઠ
18%
ગીતાંજલિ
1%
પાધેરપાંચાલી
❤3👍1🔥1👏1😁1🤔1🤩1