AND NETWORK DEVELOPMENT
(BIND SHCEME)
સમિતિએ સેન્ટ્રલ સેકટરની
“બ્રૉડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ
નેટવર્ક ડેવલપમેન્ટ” (BIND) યોજના
અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના
પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
પ્રસારણ માળખાના વિસ્તરણ અને
અપગ્રેડેશન, કંટેન્ટ વધારા અને સંસ્થા
સાથે સંબંધિત નાગરિક કાર્યને લગતા
ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવા
માટેની એક યોજના છે.
અને ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) દ્વારા ખાસ
કરીને દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોકો માટે
માહિતી, શિક્ષણ, મનોરંજન અને જોડાણ માટે
પ્રસાર ભારતી સૌથી મહત્વપૂર્ણ વાહન છે.
સંદેશાઓ-સૂચનો અને લોકોમાં જાગૃતિ
લાવવામાં પ્રસાર ભારતીએ મહત્વની ભૂમિકા
ભજવી હતી.
(ડાબેરી ઉગ્રવાદ), સરહદ અને વ્યૂહાત્મક
ક્ષેત્રો સહિત પ્રસાર ભારતીની પહોંચને વિસ્તૃત
કરશે.
═══════════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ માહિતી
માટે JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
═══════════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍5🔥2❤1👏1🎉1
How many Indian cities hosted G20-related meetings and events?
Anonymous Quiz
22%
35
40%
62
28%
60
11%
45
DEAR Aspirants,
આજ સાંજ સુધીમાં 37 જૈવ વિવિધતા હેરીટેજ સાઈટ્સની વિસ્તૃત માહિતી સાથે map based PDF પોસ્ટ કરી દેવામાં આવશે .
File re-edit કરી રહ્યા હોવાથી વાર લાગી રહી છે
As soon as possible આવી જશે😎
Stay tuned...Thank you....
For more updates
🟥 https://youtube.com/@FOCUS_LIVE?si=lYO5K3Dl50zDrJ7G
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM📱 @focus4gpsc
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
File re-edit કરી રહ્યા હોવાથી વાર લાગી રહી છે
As soon as possible આવી જશે😎
Stay tuned...Thank you....
For more updates
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
JOIN TELEGRAM
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍10❤1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4🔥1👏1
1. ગદર પાર્ટીની રચના કોના નેતૃત્વમાં થઈ હતી?
જવાબ- લાલા હરદયાલ
2. મહાત્મા ગાંધીને કૈસર-એ-હિંદનું બિરુદ ક્યારે
આપવામાં આવ્યું હતું?
જવાબ- 1915
3. એની બેસન્ટે હોમ રૂલ લીગની સ્થાપના ક્યારે
અને ક્યાં કરી?
જવાબ - સપ્ટેમ્બર 1916માં મદ્રાસમાં
4. બાળ ગંગાધર તિલક દ્વારા સ્વ-શાસન માટે
કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી?
જવાબ - હોમરૂલ લીગ (પૂનામાં માર્ચ 1916 )
5. કયા વર્ષની વસ્તી ગણતરી પછી લોકસભા
મતવિસ્તારોનું સીમાંકન કરવામાં આવશે?
જવાબ-2026
6. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ‘ધ
ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’ મેગેઝિન કોણે
શરૂ કર્યું હતું?
જવાબ - શ્યામજી કૃષ્ણ વર્મા
7. થિયોસોફિકલ સોસાયટી (1875 )ની
સ્થાપના કોણે કરી હતી?
જવાબ - મેડમ બ્લાવત્સ્કી અને કર્નલ ઓલકોટ
8. પ્રથમ લોકસભા ચૂંટણીમાં કેટલા રાજકીય
પક્ષોને રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા આપવામાં
આવી હતી?
જવાબ-14
9. મહાત્મા ગાંધીએ કોના મૃત્યુ પર કહ્યું હતું કે
"ભારતીય સૂર્યમંડળમાંથી એક તારો ડૂબી
ગયો છે" ?
જવાબ- લાલા લજપત રાય
10. બાલ ગંગાધર તિલકને કોણે ‘ભારતીય
અસંતોષના પિતા’ કહ્યા?
જવાબ - વેલેન્ટાઇન શિરોલ
11. ભાષાકીય આધાર પર રાજ્યોની રચના કયા
વર્ષમાં કરવામાં આવી હતી?
જવાબ- 1956 માં
12. બાળ ગંગાધર તિલકને કયા આંદોલન
દરમિયાન લોકમાન્યનું બિરુદ આપવામાં
આવ્યું હતું?
જવાબ - હોમ રૂલ ચળવળ દરમિયાન
13. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ
બંધારણની આત્મા તરીકે ઓળખાય છે?
જવાબ - કલમ 32
14. અલીગઢ ચળવળના સ્થાપક કોણ હતા?
જવાબ- સર સૈયદ અહેમદ ખાન
15. ક્યા સત્રમાં મવાળવાદીઓ અને જહાલવાદીઓ
વચ્ચે એકતા થઇ?
જવાબ- લખનૌ સત્ર (1916)
═══════════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ માહિતી
માટે JOIN કરો ટેલિગ્રામ ચેનલ
👇 👇
═══════════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍6🎉2🔥1🥰1👏1
AUTHENTIC સરકારી e Books અહી
share કરી રહ્યા છીએ .
માં કલ્ચરના અમુક મુદ્દાઓને સમજવા ખુબજ
ઉપયોગી નીવડશે.
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
શોધવામાં તકલીફ ના પડે
⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
1)ગુજરાતના મેળાઓ
2)ગુજરાતની સ્થાપત્યકલા
3)આદિવાસી સંકૃતિ
4)જોરાવરસિંહ જાદવ કળા વરસો
5)ગુજરાતનું લોકનૃત્ય
6)ગુજરાત એટ અ ગ્લાન્સ
7)સાર્થ જોડણી કોશ
"સર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી જોડણી , વ્યાકરણ અને ભાષા સબંધિત વિવાદના સંજોગોમાં સાર્થ જોડણીકોશ ને આધારભૂત સ્રોત તરીકે માન્ય ગણવામાં આવે છે."
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
══════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2🔥1👏1🎉1
Sarth Gujarati Jodani Kosh-1949.pdf
62.1 MB
══════════════════
DEAR Aspirants ,
સર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી જોડણી , વ્યાકરણ અને ભાષા સબંધિત વિવાદના સંજોગોમાં સાર્થ જોડણીકોશ ને આધારભૂત સ્રોત તરીકે માન્ય ગણવામાં આવે છે.
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
✈️ @FOCUS4GPSC
══════════════════
DEAR Aspirants ,
સર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી જોડણી , વ્યાકરણ અને ભાષા સબંધિત વિવાદના સંજોગોમાં સાર્થ જોડણીકોશ ને આધારભૂત સ્રોત તરીકે માન્ય ગણવામાં આવે છે.
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
══════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
DEAR Aspirants,
➡️ G20 ની મંત્રણા ચાલી રહી છે એવામાં પ્રધાન મંત્રી દ્વારા વિવિધ રાષ્ટ્રના પ્રમુખોને કોર્ણાક સૂર્યમંદિરના ચક્ર વિશે માહિતી આપી રહ્યા છે.(REPLICAના માધ્યમથી )
➡️ બની શકે કે આવનારી GPSC| GPSC CLASS 1/2 માં કોર્ણાકના સૂર્યમંદિર માંથી સવાલ પુછાય જાય .
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
✈️ @FOCUS4GPSC
══════════════════
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
══════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍6❤1🔥1👏1🎉1
કોર્ણાકનું_સૂર્યમંદિર.pdf
314.2 KB
══════════════════
DEAR Aspirants,
➡️ G20 ની મંત્રણા ચાલી રહી છે એવામાં પ્રધાન મંત્રી દ્વારા વિવિધ રાષ્ટ્રના પ્રમુખોને "કોર્ણાક સૂર્યમંદિરના ચક્ર" વિશે માહિત આપી રહ્યા છે. (REPLICAનામાધ્યમથી )
➡️ બની શકે કે આવનારી GPSC| GPSC CLASS 1/2 માં કોર્ણાકના સૂર્યમંદિર માંથી સવાલ પુછાય જાય .
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
✈️ @FOCUS4GPSC
══════════════════
DEAR Aspirants,
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
══════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍8❤2🔥2👏1
ઉપરની ફાઈલમાં kornak sun temple ની માહિતી આપી છે + અન્ય જે મહત્વના sun temple છે .
👍6❤1🔥1🎉1
“અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે.” - આવું કોણે કહ્યું?
Anonymous Quiz
36%
બી. આર. આંબેડકર
37%
ગાંધીજી
20%
ઠક્કરબાપા
7%
કિશોરીલાલ મશરૂવાળા
❤1🤩1
નાગરિકોની ફરિયાદ નિવારણ માટે “લોકપાલ” અને “લોકાયુક્ત” જેવા હોદ્દાઓવાળી બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ / સમિતિએ ભલામણ કરી હતી?
Anonymous Quiz
12%
પ્રથમ વહીવટી સુધારણા આયોગ
54%
ભ્રષ્ટાચાર નિવારણ માટેની સાન્થમ સમિતિ
23%
બીજો વહીવટી સુધારણા આયોગ
11%
રામચંદ્રમ સમિતિ
❤1
"સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
1. રાષ્ટ્રપતિ 2. ઉપરાષ્ટ્રપતિ
3. લોકસભા 4. રાજ્યસભા"
1. રાષ્ટ્રપતિ 2. ઉપરાષ્ટ્રપતિ
3. લોકસભા 4. રાજ્યસભા"
Anonymous Quiz
15%
1, 2 અને 3
19%
1, 2 અને 4
18%
2, 3 અને 4
48%
1, 3 અને 4
ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક ની નિમણૂક કોણ કરે છે અને બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે ?
Anonymous Quiz
52%
રાષ્ટ્રપતિ, 148
26%
ઉપરાષ્ટ્રપતિ, 147
18%
વડા પ્રધાન, 146
3%
નાણામંત્રી, 145
👍1
કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખને બંધારણનો ભાગ ગણી શકાય નહીં ?
Anonymous Quiz
26%
બેરૂબારી કેસ
52%
કેશવાનંદ ભારતી કેસ
17%
ગોલકનાથ કેસ
4%
મીનાક્ષી મિલ્સ કેસ
👍2
══════════════════════
1527 - ખાનવાનું યુદ્ધ - રાણા સાંગા
1528 - ચંદેરીનું યુદ્ધ - મેદિની રાય
1529 - ઘગ્ગરનું યુદ્ધ - મહમૂદ લોદી
1530 - બાબરનું મૃત્યુ
══════════════════
સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ
માહિતી માટે JOIN ટેલિગ્રામ ચેનલ
👇 👇
══════════════════
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤5🤩4👍3🔥1😁1🎉1