FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
 પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
 પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
 સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)
 શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અધિક સચિવ શ્રી એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
સીએમપીઆરઓ/અરૂણ... .......
Q) The influence of Buddhism is remarkably visible in the Mauryan Art, however it is more of secular in nature and reflects the composite culture of India. Examine.

Art & Culture
NFSU, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી AmitShah સાહેબના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી vijayrupaniજીની ઉપસ્થિતિમાં “સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલીસિસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ”નું ઉદઘાટન કરવામાં આવ્યું.

આ ઉપરાંત “ઈન્વેસ્ટિગેશન ઓફ ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન" ફોર ઇન્ડિયન પોલીસના "વર્ચ્યુઅલ ટ્રેનિંગ મોડલનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

#Inaugaration_Speech

🛡Join @focus4gpsc
भारत का गुजराल सिद्धांत क्या है?

गुजराल सिद्धांत का प्रतिपादन भारत की विदेश नीति में मील का पत्थर माना जाता है. इस प्रतिपादन देवगौड़ा सरकार में विदेश मंत्री रहे श्री इंदर कुमार गुजराल ने 1996 में किया था.

यह सिद्धांत कहता है कि भारत को दक्षिण एशिया का सबसे बड़ा देश होने के नाते अपने छोटे पड़ोसियों को एकतरफ़ा रियायत दे और उनके साथ सौहार्दपूर्ण सम्बन्ध रखे.

@focus4gpsc
#Women #Essay

A path-breaking McKinsey study “Women Matter”, found out that companies with a higher proportion of women in leadership positions posted about 41% higher returns on equity, and 56% better operating results.

@focus4gpsc
Skill India 🇮🇳

@focus4gpsc
Nothing is more creative... nor destructive... than a brilliant mind with a purpose.

― Dan Brown, Inferno

#DontGiveUp
4_6026064022250457316.pdf
1.4 MB
શબ્દ સમૂહ
બૌદ્ધ ફિલસુફી
प्रतीत्यसमुत्पाद

प्रतीत्यसमुत्पाद का सिद्धांत कहता है कि कोई भी घटना केवल दूसरी घटनाओं के कारण ही एक जटिल कारण-परिणाम के जाल में विद्यमान होती है।
प्राणियों के लिये इसका अर्थ है - कर्म और विपाक (कर्म के परिणाम) के अनुसार अनंत संसार का चक्र। क्योंकि सब कुछ अनित्य और अनात्म (बिना आत्मा के) होता है, कुछ भी सच में विद्यमान नहीं है।
हर घटना मूलतः शून्य होती है।
परंतु, मानव, जिनके पास ज्ञान की शक्ति है, तृष्णा को, जो दुःख का कारण है, त्यागकर, तृष्णा में नष्ट की हुई शक्ति को ज्ञान और ध्यान में बदलकर, निर्वाण पा सकते है

🛡join @focus4gpsc
5_6327595890643043206.pdf
632.5 KB
Share 5_6327595890643043206.pdf
26-202021-MWE-ALL-QP.pdf
2 MB
🛡Gpsc Class 1 & 2 Mains all papers🛡

@focus4gpsc