ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ના લાધશે...
~ ઉમાશંકર જોશી
સ્વતંત્ર સૉનેટ રચના માંથી.
(ઉપજાતી છંદ ; કદાચ exam માં પુછાય જાય તો)
🛡વિચારવિસ્તારમાં પુછાય શકે છે.
+ નિબંધમાં પણ આ ઉમેરી શકાય..
🛡JOIN @focus4gpsc
ખંડેરની ભસ્મકણી ના લાધશે...
~ ઉમાશંકર જોશી
સ્વતંત્ર સૉનેટ રચના માંથી.
(ઉપજાતી છંદ ; કદાચ exam માં પુછાય જાય તો)
🛡વિચારવિસ્તારમાં પુછાય શકે છે.
+ નિબંધમાં પણ આ ઉમેરી શકાય..
🛡JOIN @focus4gpsc
What do you understand by Emerging technologies. Discussing benefits, highlight the initiatives undertaken by India to get ready in emerging technologies.
10 માર્કસ (200 words)
Science & Technology
@focus4gpsc
10 માર્કસ (200 words)
Science & Technology
@focus4gpsc
# સ્વચ્છ_ભારત_અભિયાન
WHO ની એક study પ્રમાણે સ્વચ્છ ભારત અભિયાનના પરિણામે અતિસાર(diarrhoea) & પ્રોટીન ઊર્જા કુપોષણના કારણે થતા લગભગ 3 લાખ થી વધુ મૃત્યુને ટાળી શકાયા છે...
@focus4gpsc
WHO ની એક study પ્રમાણે સ્વચ્છ ભારત અભિયાનના પરિણામે અતિસાર(diarrhoea) & પ્રોટીન ઊર્જા કુપોષણના કારણે થતા લગભગ 3 લાખ થી વધુ મૃત્યુને ટાળી શકાયા છે...
@focus4gpsc
FOCUS LIVE GPSC
https://www.timesnownews.com/amp/the-buzz/article/apple-watchs-fall-detection-saves-78-year-old-mans-life/778874?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts
Anecdote for essay
Is artificial intelligence (AI) a blessing or a curse?
Is artificial intelligence (AI) a blessing or a curse?
🛡INTEGRITY🛡
સત્યનીષ્ઠા
અબ્રાહમ લિંકન એક પ્રખ્યાત વકીલ હતા. એક દિવસ એક ગુનેગાર તેની પાસે આવે છે અને લિંકન તેનો કેસ લડે એવી ઈચ્છા વ્યકત કરે છે. લિંકન તેને કહે છે, તમારો કેસ એક્દમ મજબૂત છે. જો હું તમારો કેસ લડુ તો તમે જીતી પણ જશો.
પરંતુ જો હુ તમારો કેસ લડીસ તો મને મારો અંતરાત્મા બૂમો પાડી પાડી ને કહેશે કે લિંકન તુ જૂઠ્ઠો છે, લિંકન તુ ખોટો છે. માટે હું તમારો કેસ લડવાનો ઇનકાર કરું છું.
હું મારો વ્યવસાયિક સમય વેચું છું મારા અંતરાત્માને નહીં
આ છે સાચી સત્યનીષ્ઠા.
સત્યનીષ્ઠા એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના વ્યક્તિગત અને સાર્વજનિક જીવનમાં પોતાના મૂલ્યો પર ટકી રેહવું.
@focus4gpsc
સત્યનીષ્ઠા
અબ્રાહમ લિંકન એક પ્રખ્યાત વકીલ હતા. એક દિવસ એક ગુનેગાર તેની પાસે આવે છે અને લિંકન તેનો કેસ લડે એવી ઈચ્છા વ્યકત કરે છે. લિંકન તેને કહે છે, તમારો કેસ એક્દમ મજબૂત છે. જો હું તમારો કેસ લડુ તો તમે જીતી પણ જશો.
પરંતુ જો હુ તમારો કેસ લડીસ તો મને મારો અંતરાત્મા બૂમો પાડી પાડી ને કહેશે કે લિંકન તુ જૂઠ્ઠો છે, લિંકન તુ ખોટો છે. માટે હું તમારો કેસ લડવાનો ઇનકાર કરું છું.
હું મારો વ્યવસાયિક સમય વેચું છું મારા અંતરાત્માને નહીં
આ છે સાચી સત્યનીષ્ઠા.
સત્યનીષ્ઠા એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના વ્યક્તિગત અને સાર્વજનિક જીવનમાં પોતાના મૂલ્યો પર ટકી રેહવું.
@focus4gpsc