कदम हैं तेरे हाहाकार
तेरी नस नस लोहा तार
तू है आग मिल्खा
उतार के फेंक दे सब जंजाल
बीते कल का हर कंकाल
तेरे तलवे हैं तेरी नाल
तुझे तो करना है हर हाल
अब तू जाग मिलखा जाग
अब तू भाग मिल्खा भाग।
~ प्रसून जोशी जी
#PSI #Constable
@AlaapAcademy✅
तेरी नस नस लोहा तार
तू है आग मिल्खा
उतार के फेंक दे सब जंजाल
बीते कल का हर कंकाल
तेरे तलवे हैं तेरी नाल
तुझे तो करना है हर हाल
अब तू जाग मिलखा जाग
अब तू भाग मिल्खा भाग।
~ प्रसून जोशी जी
#PSI #Constable
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38🔥10🫡5👍4
સમય- 6:15 AM શરુઆત
જોડાયેલાં રહો.
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍5👏4👌1
Day_02_જૈન_અને_બૌદ્ધ_ધર્મ_STI_Mains_આલાપ.pdf
5.6 MB
Day - 02 Study Material: જૈન - બૌદ્ધ ધર્મ
(માત્ર 8 પેજમાં મહત્વની તમામ માહિતી)
સ્ટડી મટીરિયલ પણ.
કોઈ પણ પ્રકારનું સાહિત્ય વાંચવાની
આવશ્યકતા નહીં રહે.
કરો કારણ કે લખ્યાં વિના Mainsમાં
Marks નહીં આવે.
જોડાવા ડાઉનલોડ કરો આલાપ એપ👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9👏3👍2
પાક્ષિક_જાન્યુઆરી_આલાપ_એકેડેમી_2.pdf
11 MB
(ભાષાના દરેક ફોર્મેટના જવાબો સહિત)
──────────────────────
અંગ્રેજી ભાષાના પેપરમાં પુછાઈ શકે
તેવાં પ્રશ્નો અને તેનાં આદર્શ જવાબો
Report, Speech વગેરે ફોર્મેટનો સમાવેશ.
અન્ય તમામ મુખ્ય પરીક્ષાઓ માટે
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29👍3👏3👌2
PSI - PAPER 2 (2025) - આલાપ એકેડેમી.pdf
3.4 MB
Print & Write
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
આ પેપર લખવાથી શું ફાયદો થશે?
1. ફોર્મેટની સમજ: નિબંધ, પત્ર, અહેવાલ જેવા
ફોર્મેટનો ખ્યાલ આવશે.
2. સમય પાલન: 3 કલાકમાં લાંબુ પેપર પૂરું
કરવાની પ્રેક્ટિસ થશે.
3. ભૂલોનું સુધારશે: ગયાં વર્ષે કરેલ ભૂલો સુધારી
વધુ ગુણ કઈ રીતે મળે તેનો ખ્યાલ આવશે.
4. લેખનની ઝડપ: મુખ્ય પરીક્ષા માટે હાથ
બેસાડવો અને ઝડપ વધારવી.
5. આત્મવિશ્વાસ: સીધા પરીક્ષા હોલમાં જવાને
બદલે અત્યારથી જ પરીક્ષાનો અનુભવ લો.
મિત્રો, ગઈ પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ માત્ર 'ટાઈમ મેનેજમેન્ટ' અને 'લખવાની પ્રેક્ટિસ'ના અભાવે મેરિટમાંથી રહી ગયા હતા. તમારી સાથે આવું ન થાય એ હેતુથી પેપર મૂકવામાં આવ્યું છે.
આ ૩ કલાકની પેન અને કાગળની લડાઈ,
આપને 'ખાખી' અને '2 Star' અપાવશે.
અપલોડ કરવામાં આવશે.
જોડાયેલાં રહો: @AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤10👌3👍2🔥1👏1
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષામાં ૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને “ફી-રીફંડ” કરવા અંગેની તારીખ લંબાવવા બાબત.
🔗 Link: https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ==
📱 તમામ અપડેટ્સ માટે જોડાયેલાં રહો
@AlaapAcademy સાથે.
@AlaapAcademy સાથે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤5👍1👏1👌1
પાક્ષિક_ડિસેમ્બર_અંક_આલાપ.pdf
12 MB
──────────────────────
અંગ્રેજી ભાષાના પેપરમાં પુછાઈ શકે
તેવાં પ્રશ્નો તેમજ માહિતી
અન્ય તમામ મુખ્ય પરીક્ષાઓ માટે
અપલોડ કરવામાં આવશે.
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤21👍6👏4👌1
મેઘાણી વિશ્વ ✨
પ્રશ્ન:
ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના સાહિત્યની સાથે સાથે ગુજરાતની લોકસંસ્કૃતિને પણ જીવંત રાખી છે. ચર્ચા કરો. #DySO #STI #Mains
❓ DySO ટેસ્ટ સિરીઝ: Click Here
❓ STI પ્રોગ્રામ: Click Here
@AlaapAcademy✅
પ્રશ્ન:
ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના સાહિત્યની સાથે સાથે ગુજરાતની લોકસંસ્કૃતિને પણ જીવંત રાખી છે. ચર્ચા કરો. #DySO #STI #Mains
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15👌4👏3👍2
Q. "Rashtriya Shayar" Zaverchand Meghani was a personality having versatile talent being a distinguished poet, writer, researcher, freedom fighter, journalist, social reformer, thinker, orator and singer - Discuss.
પ્રશ્ન: 'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણી નામાંકિત કવિ, લેખક, સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, સમાજસુધારક, વિચારક, વકતા તેમજ ગાયક - એમ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. ચર્ચા કરો.
(RFO Mains 2021)
@AlaapAcademy✅
પ્રશ્ન: 'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણી નામાંકિત કવિ, લેખક, સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, સમાજસુધારક, વિચારક, વકતા તેમજ ગાયક - એમ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. ચર્ચા કરો.
(RFO Mains 2021)
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9👏3👍1
પ્રશ્ન: "જૈન ધર્મનું મૂળ તત્વ 'અહિંસા' માત્ર એક આધ્યાત્મિક આદર્શ જ નહીં, પરંતુ સામાજિક શિસ્ત પણ છે." જૈન ધર્મના નૈતિક સિદ્ધાંતો અને સામાજિક પ્રભાવના પરિપ્રેક્ષ્યમાં આ વિધાનનું મૂલ્યાંકન કરો. (STI Program : CLICK)
@AlaapAcademy✅
Feedback: "I've joined the STI Answer Writing Program and just read the Day-02 answer on Jain Philosophy. As a Jain, I can see the incredible depth of research your team has put in. Every answer is top-notch. Truly excellent work!"
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👍2👏2👌1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍9❤7👏3👌3
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને બંધ કરી
કાચની આરપાર કશું દેખાતું નહોતું
ફ્લાવર વાઝમાં ગોઠવાયેલાં ફૂલો કને જઇને પૂછ્યું:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
~ સુરેશ દલાલ
@AlaapAcademy✅
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને બંધ કરી
કાચની આરપાર કશું દેખાતું નહોતું
ફ્લાવર વાઝમાં ગોઠવાયેલાં ફૂલો કને જઇને પૂછ્યું:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
~ સુરેશ દલાલ
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38👍4👌4💯2👏1
પ્રશ્ન: "આજે વિશ્વને યુદ્ધની નહીં, પરંતુ બુદ્ધની જરૂરિયાત છે." સાંપ્રત સમયની સમસ્યાઓના સંદર્ભમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની પ્રસ્તુતતા આ વિધાનના આધારે ઉદાહરણ સહિત સમજાવો.
❓ STI પ્રોગ્રામ: Click Here
@AlaapAcademy✅
Feedback: I’m currently a part of the STI Answer Writing Program. As someone who has already faced the UPSC Mains, I can say that the quality of your answers is remarkably insightful and research-driven. Huge kudos to the team for maintaining such high standards!
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤14🔥3👍2🥰1👏1