હશે. દરેક પ્રશ્ન 2 ગુણનો હશે.
(a) સામાન્ય જ્ઞાન - 25%
(b) ગણિત - 12.5%
(c) ગુજરાતી - 12.5%
(d) પર્યાવરણ અને ઇકોલોજી - 50%
@AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍18❤9🔥2👏2🤩1🤝1
પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર #IMP
(પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી)
જોડાયેલાં રહો: @AlaapAcademy✅
(પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી)
જોડાયેલાં રહો: @AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19👍3👏2👌2
Forwarded from Highlighted News
મહિલા સશક્તિકરણ ~ શ્રી નરેન્દ્ર મોદી #IMP
(નિબંધ લેખન માટે ખૂબ ઉપયોગી)
જોડાયેલાં રહો: @Highlighted_News✅
(આલાપ પરિવારની ન્યૂઝ માટે ખાસ ચેનલ)
(નિબંધ લેખન માટે ખૂબ ઉપયોગી)
જોડાયેલાં રહો: @Highlighted_News
(આલાપ પરિવારની ન્યૂઝ માટે ખાસ ચેનલ)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24👍7👌5👏2
Forwarded from Alaap Academy
Quotes (આલાપ એકેડેમી).pdf
7.9 MB
માટે (GPSC, DySO, STI, CCE, PSI)
────────────────
Mains માટે 'ગેમ ચેન્જર' મટીરિયલ!
────────────────
સમાજ જેવા 50+ ટોપિક્સ કવર.
સાથે સંસ્કૃત શ્લોકો અને સુપ્રીમ કોર્ટના
લેન્ડમાર્ક ચુકાદા.
જવાબોને પ્રભાવી બનાવવા માટે બેસ્ટ.
(Intro) કે અંત (Conclusion) માટે
પરફેક્ટ કલેક્શન.
જોડાયેલાં રહો.
@ALAAPACADEMY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19👍7👏2👌2🫡2🔥1
દોસ્તો, આખરે 'ધુરંધર - 2' જોઈ. ફિલ્મ તો લાજવાબ છે જ પણ એના એક દૃશ્યથી હૈયું ભારે થઈ ગયું. એમાં જે ગૂંગળામણ છે એ શબ્દોમાં વર્ણવવી અઘરી છે.
વર્ષોથી જે ઘરની ઝંખનામાં 'જસકિરત' એટલે કે રણવીર સિંહ જીવતો હતો, જ્યારે એ જ ઘરના આંગણે આવીને ઊભો રહે છે... ત્યારે અંદર જવાને બદલે એ ચૂપચાપ પાછો વળી જાય છે. એની આંખોની એ વેદના અને પગની એ પીછેહઠ જોઈને મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ યાદ આવી ગઈ:
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
ક્યારેક આપણે જે શોધી રહ્યા હોઈએ છીએ, એ મળી ગયા પછી પણ આપણું નથી રહેતું. અદ્ભુત સિનેમેટિક મોમેન્ટ!
✍ @MananSir | @AlaapAcademy
વર્ષોથી જે ઘરની ઝંખનામાં 'જસકિરત' એટલે કે રણવીર સિંહ જીવતો હતો, જ્યારે એ જ ઘરના આંગણે આવીને ઊભો રહે છે... ત્યારે અંદર જવાને બદલે એ ચૂપચાપ પાછો વળી જાય છે. એની આંખોની એ વેદના અને પગની એ પીછેહઠ જોઈને મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ યાદ આવી ગઈ:
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
ક્યારેક આપણે જે શોધી રહ્યા હોઈએ છીએ, એ મળી ગયા પછી પણ આપણું નથી રહેતું. અદ્ભુત સિનેમેટિક મોમેન્ટ!
✍ @MananSir | @AlaapAcademy
❤101🔥11👌8👍5🤗2